________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭
દશ લાખ જેના કેવળી, પ્રભુ પાંચશે ધનુ દેહના, પ્રભુ સિદ્ધિવરશે અંતરે, જિનછ ઉદય પેઢાલના.
અનુપ
જન્મ્યા શ્રી જિતેન્દ્ર એ,
પુંડરીકિણિપુરીમાં, પ્રભાતે રમતાંસ, ચેારાશી ભ્રમણા ટળે. બુદ્ધિ આપે। સદાચારી, સ્થાપે અજિત સ્થાનમાં, નિય ડ્રુમેન્દ્ર ‰ લીન,
સીમ ધરના માનમાં.
www.kobatirth.org
3.
4.
વિમલાચલમડન શ્રી ઋષભદેવ જિન ચૈત્યવદન (દુતવિલખિત વૃત્ત)
અમલ કેવવજ્ઞાન ને દીપે, ગુણુ અખડતલ્યુા નિધિ દિવ્ય એ; સુર નરેશ્વર ફિર સૌ સ્તવે, નમન આદિ જિનેશ્વરના પદે. ૧ વિમળ છે વિમલાચલ ધામ ઐ, વિમળ મૂતિ થકી સ્થિરતા મળે; વિમળ ભાવ સદા પ્રગટે હદે, નમન સ્માદિ જિનેશ્વરના પદે ર પુનિત તીથ પ્રભાવ પ્રશરત જ્યાં, પ્રબળ પુંડરીકે ગ્રહી સિદ્ધિ ત્યાં; મુનીશ પંચ કરોડ તરૂં સહે, નમન આદિ જિનેશ્વરના પદે. ૩ પરમ શાંતિ સી 'વિમળાચલે, દરશને ઉરની જડતા ટળે; ગહનતા ગિરિની મન ના કળે, નમન સ્માદિ જિનેશ્વરના પદે, Y સરસ નૃત્ય કરે સુર યાં સદા, ગિરિ ગણાય સદૈવ જ સિદ્ધિદા; અતિ સુરમ્ય ખરે સ્થળ ભૂતલે, નમન આદિ જિનેશ્વરના પદે. પ
For Private And Personal Use Only