________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
એણે મંત્ર અલખને જણવ્યું છે, કે આલમમાં બજવ્યો છે;
બધો સાજ મેક્ષને સજળે છે. કોઈ પ મહને પ્રાણથકી લાગે પ્યારે, આ ખલક ખેલ લાગ્યો ખારો;
એ પિંડ બ્રહ્માંડથકી ત્યારે. કેઈ૦ ૬ એ ભવસાગર ત ર ના રે, વળી ખરા ઠામમાં ઠરનાર;
હેમેન્દ્રની હરકત હરનારો. કોઈ૦ ૭
શ્રી સીમંધરસ્વામી ચૈત્યવંદન.
(હરિગીત) શિવશર્મદાયક, અચળ સહાયક, દેવ! સીમંધર સદા, શુભ પુષ્કલાવતી વિજયમાં, જયવંત શોભે સર્વદા; શ્રેયાંસ રાજા તાત ને, શુચિ સત્યકી માતા મળ્યો, પ્રાતઃ સમે તુજ નામરમરણે, નાથ! પાતક સૌ મળ્યાં. ૧ જિનદેવ કુંથુ, અરતણુપ્રભુ અત્રે જમ્યા હતા, યૌવન કર્યું જ્યાં પ્રાણ ત્યાં, અર્ધાગી રૂકમણી વર્યા, સંસારસુખને ભેગવી, સંયમતણી વૃત્તિ કરી, જિનદેવ મુનિસુવ્રત અને નેમિ, અંતરે દીક્ષા ધરી. ૨ કર્મો ટળ્યાં ઘાતી અને, કેવળ વર્યા પ્રભુજી મહા, ચેરાશી ગણધર શોભતા, સે ક્રોડ મુનિપર મૂકતા;
www.kobatirth.org
For Private And Personal Use Only