________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
સર્વ જેને વળો નિજ ફરજે, સુરિ અજિત શિર પર ગરજે છે,
હેમેન્દ્ર રીઝે એવી અરજે. સેવ૦ ૬
શ્રી મહાવીર સ્તવન, (ભીમપલાસ-બંસીવાલેને—એ રાગ) કઈ આજ ભજે કઈ કાલ ભજે,
પણ અંતે તો ભજવું પડશે; કઈ આજ તજે કોઈ કાલ તજે,
જગ સુખ દુઃખ સહુ તજવું પડશે. ટેક. પ્રભુ મહાવીરનું શરણું સાચું, આ વિAવતણું કેવળ કાચું;
માટે પ્રભુના ચરણે રાવ્યું. ઈ. ૧ એની નિમળ ને સુખકર વાણી, એનું ધ્યાન ધરે જગના ધ્યાની;
એને પહેચે નહિ જગના માની. કઈ ૨ જેવી વાદળકેરી છાયા છે, એવી જગની મિરકત માયા છે;
અતિ કલેશભરેલી કાયા છે. કાઈ ૩ મહાવીર દયાનું ઝરણું છે, એનું સાચે સાચું શરણું છે;
મટે જન્મની સાથે મરણું છે. કાઈ ૪
www.kobatirth.org
For Private And Personal Use Only