________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧ ,
ગુરુ મરણ
(જીવનકી નાવ ના ડે....) બુદ્ધિસાગર રમી લે, હે ભવિ, જ્ઞાન વરી લે, સ્મરણેની ધૂન કરી લે, તું ધૂન કરી લે. હે ભવિ.(1) બુદ્ધિસાગર સૂરિ, શાસનના ભવ્ય ભૂરિ, જ્ઞાનામૃત પાન કરી લે, સન્માન કરી લે, હે ભવિ...(૨) અષ્ટોત્તર શત ગ્રંચ જેણે બનાવ્યા, ચરણનું શરણ ગ્રહી લે, ગુરૂદેવ ભજી લે. હે ભવિ. (૩) યોગી અજિત ગુરૂ, પાયે સદભાગ્યે, હેમેન્દ્ર દિવ્ય જ્ઞાન લે, સૌ કમ હરી લે. હે ભવ...(૪).
અવધૂત તપવી
( અબ તેરે લિવા કેન મેસ ), અવધૂત ગુરૂ! આપતણું સ્મરણ સતાવે, પ્રતિ અંગ મારૂં પ્રેમ ધૂનમસ્ત ગજાવે. અવધૂત.. (3) સ્વને નિહાળું ત્યારે આનંદ માય ના, તેજસ્વી મુખ ભળી, હૈયું' ધરાય ના, ૧૨
www.kobatirth.org
For Private And Personal Use Only