________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
૧૦૯
ઝૂલે ક્ષતા તવરા અતિ કુંજ લીલી, તે નેઈ ગાત્ર પુલકે રચના રસીલી; તીર્થેશ્વરી વિચરીને સ્થળ રમ્ય કીધું, લાખા દેંગે મર અમૃત દૃશ્ય પી તીર્થાધિરાજ ! તુજ દર્શન છે રૂપાળુ, સૌ પાપ તાપ ઉરનાં દુખદાયી ખાળું; હારા પદે અજિત સિદ્ધિ અનંત માગે, હેમેન્દ્ર ગિરિની માસી વાગે.
જ્ઞાનપદ.
(આવ્યાછું દાદાને દરબાર....)
જ્ઞાનામૃત ધારા પંચ પ્રકાર, ભવિ ! ભવ ભય હરવા. ટેક. ધર્માંતઙ્ગા જે ઉત્તમ, આાધાર-સ્યુંભ માને;
નમે। શુભ જ્ઞાનપદે શિ, ભવસાગર તરવા. નાનામત. ૧ શુદ્ધાત્મ સ્વરૂપે ભજતાં,આત્મસ્વરૂપ સજતાં; પમાયે પરમાનંદ અપાર, વિ ભવભય હરવા. જ્ઞાનાપયેાગે ચાહે, આત્મરમણુતા સાચી; સ્વરૂપ ક્રિયા પામેા જ્ઞાને, ભવસાગર તરવા. નય ને નિક્ષેપારા, જ્ઞાનને સમસ્તે, વિજન ! ગણે સાચું ઉલ્હારમ જ્ઞાન, ભિવ ભવભય હરવા. બુદ્ધિના સાગર જિનવર ! ચરણાની સેવા ચાહું; અજિનપદ ચાહે મુનિ હેમેન્દ્ર, ભવસાગર તરવા.
જ્ઞાનામૃત. ૨
જ્ઞાનામૃત. ૩
સાનામૃત. ૪
જ્ઞાનામૃત, પં
For Private And Personal Use Only