________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧પ૪
શ્રી મહાવીર પ્રભુજી તવન
( અખિયાં મિલાકે..એ રામ) ભવિજન આ ઉર હરખા,
મહાવીર ગાઓ, ઓ...મહાવીર ગાએટેક સંસાર તરવા માટે ભક્તિનું નાવ સારૂં, જ્ઞાન, શીલ, તપ ધરી હલેસાં
વીર પ્રભુનાં ચરણે પામે--વિજન-૧ મહાવીર નામ લેતાં, સર્વે કષાય જાતાં, એ અજિત ચરણને ભજતા
જન્મ મરણું બંધન સી ટળતાં–ભવિજન-૨ પદ્મપ્રભુ જિનમંડળ વીરગાને હરખાયે. એ રટણ હેમેન્દ્ર પ્રભુનું
અષ્ટપ્રહર રસનાથી ગાયે–ભવિજન-૩
પંચ કલ્યાણક શ્રી પદ્મપ્રભુ સ્તવન
( જાઓ જાઓ અય મેરે સાધુ) પ્રેમે ગાઓ સૌ ભવિજન! હોસે પદ્મપ્રભુ ભગવાન ટેક અલખ નિરંજન ભવભીડભંજન દિવ્યરૂપ સુખકાર. પરમાત્મા ભવતારક પ્રભુજી સઘળે જયજયકાર. પ્રેમે ૧ ત્રણે જ્ઞાનથી યુક્તિ જિનેશ્વર ચવ્યા સ્વર્ગથી આપ; મહાવદી છઠકેરા દિને ટાન્યા જગના તાપ પ્રેમે. ૨
www.kobatirth.org
For Private And Personal Use Only