________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
નેમિનાથ સ્તવન (તુમને મુજ પ્રેમ બતા કર) પ્રભુજી! પ્રભુજી! એક તમારું અવલંબન હું શ્રેષ્ઠ ગણું (૨) નેમિ પ્રભુ ભવભય ભીડભંજન! અંતરમાં તુજ નામ ભણું (૨) પ્રભુજી મારૂં ન મારૂં જાણું છું, મારૂં બધું અરડું....તને આત્મસમર્પણ સફલ કરું, અજિત પદવી દિવ્ય વરૂં (૨) પ્રભુજી શરણે તમારે હું રહ્યો, સંસાર સર્વ અસાર આ, મુનિ હેમેન્દ્ર ચાહે શિવસુખને, નેમિ પ્રભુ ! ભવસિબ્ધ તરૂં (૩) પ્રભુજી
શ્રી મહાવીર જિન સ્તવન
(જીવનકી નાવ ના ડોલે...). સંસારે સાર શું ધરે? શ્રી મહાવીર ઉગારે, મમતાથી કેણ ઉદ્ધારે, રે કોણ ઉદ્ધારે. શ્રી મહાવીર ૧
www.kobatirth.org
For Private And Personal Use Only