________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નેમિનાથ સ્તવન (પ્રથમ જિનેશ્વર પ્રણમીએ જાસ સુધી શેકાય-એ રાગ નેમિ જિનેશ્વર વંદીએ, દ્વાઈજે સુખકાર; દ્રવ્યકર્મ ને ભાવકર્મ જેણે હણ્યાં, ધર્મચક્રી નિરધાર, નેમિ૧
ત્રીશ અતિશયે ભતા, બાર ગુણે ગુણવંત; વાણીયણ પાંત્રીશના ધારક જિનપતિ, રૂપારૂપી બદત. નેમિ રે વિશ સ્થાનકમાંહી એકનું, આરાધન કરી બે પૂર્વભવે તીર્થકર નામને બાંધિયું, ટાળ્યા સર્વે કલેશ. નેમિ. ૩ ચઉનિક્ષેપે ધ્યાવતાં, સાત નયે કરી જ્ઞાન; નિજ આતમ અરિહંતપણું જલદી વટાળી મેહનું તાન.મિ. ૪ તુજ અનુભવ જેણે કર્યો, તે નહીં બાંધે કર્મ; શાતા અશાતા ભગવે તે સમભાવથી, વેદે આતમ શ.મિ૫ તિરભાવ નિજશક્તિને, આવિર્ભાવ જે અંશ; તે અંશે મુક્તિ ને મુક્તતા આત્મમાં, વર્તે છે સાપેક્ષ નેમિ૦ ૬ ધ્યાતા ધ્યેય ને ધ્યાનના, પરિણામે છે અભેદ, બુદ્ધિસાગર એકતા પ્રભુની સાથમાં, પાપો અનુભવ એક. નેમિ- ૭
શ્રી પાર્શ્વનાથ સ્તવન
(મારા પાસજી રે લ–એ રાગ) આતમ!!! પાર્શ્વ પ્રભુના પ્રેમને, અંતર ધારને ર લેલ પ્રગટે જે જે કષા ચિત્તમાં, તેહને વાજે રે લોલ.
આતમ ૧
www.kobatirth.org
For Private And Personal Use Only