________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
અનેકાન્ત મારગ શ્રદ્ધા સાચી રહી, બુદ્ધિસાગર આશા શિવસુખ સાર જે. શ્રી સીમન્વર. ૯
૧
૨
૩
મહને હે વીરનું શરણું
કવાલિ. જગતના સર્વ યોદ્ધામાં, પ્રભુ મહાવીર તું માટે, હઠાવ્યો મોહને જદી, મહને હે વીરનું શરણું. અતિ ગંભીરતા હારી, ગમન શાળા વિષે કીધું, જણાવ્યું નહિ સ્વયં જ્ઞાની, મહને હે વીરનું શરણું. જણાવી માતૃભક્તિ બહુ, અરે જનની ઉદરમાંહિ, પ્રતિજ્ઞા પ્રેમ જાળવવા, હવે હે વીરનું શરણું. અરે એ પેટ બધુની, ખરી દાક્ષિણ્યતા રાખી, ગુણે ગણતાં હું નહિ પાર, મહને હે વીરનું શરણું. યશોદા સાથે પરણીને, રહ્યો નિલેપ અન્તથી, થશે કયારે દશા એવી, મહને હે વીરનું શરણું જગત ઉદ્ધાર કરવાને, યતિને ધમ લીધે હૈ, સહ્યા ઉપસર્ગ સમભાવે, મને હે વીરનું શરણું. અલૌકિક ધ્યાન હેં કીધું, ગયા દે થયે નિર્મલ, થયે સર્વત ઉપકારી, મહુને હે વીરનું શરણું. ઘણું ઉપદેશ દીધા હૈ, ચતુર્વિધ સંઘને સ્થા, હને મેં ઓળખી લીધે, અને તે વીરનું શરણું.
૬
૭
૮
www.kobatirth.org
For Private And Personal Use Only