________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
ઉત્પત્તિ-વ્યય ધ્રુવતા, એક સમયમાંહિ જોય; પર્યાયાકિનયથી વ્યય—ઉત્પત્તિ છે, દ્રષથકી ધ્રુવ હાય. સત કરતાં સામર્થ્યના, ઢાય પર્યાંય અનન્ત; અગુરુલઘુની શક્તિ તે તેહમાં જાણીએ, અનન્ત શક્તિ સ્વતંત્ર.
૦ ૨
પરમભાવ ગ્રાહક પ્રભુ, તેમ સામાન્ય વિશેષ; જ્ઞેય અનન્તનુ તેાલ કરે પ્રભુ ! તાહરા, ક્ષાયિક એક પ્રદેશ.
750 3
સ્થિરતા ક્ષાયિકભાવથી, મુખથી કહી નહિ જાય; અનન્તગુણુ નિજ કાય* કરે લહી શક્તિને, ઉત્પત્તિ-વ્યય પાય.
* ૪
ગુણુ અનન્તની ધ્રુવતા, દ્રષ્યપણે છે અનાદિ; ગુણની શુદ્ધિ અપેક્ષી પર્યાયે કરી, ભંગની સ્થિતિ છે સાદિ.
* ૫
સાદિ અનતી મુક્તિમાં, સુખ વિલસા છે અન’ત; સુખ જ્ઞેયાદિક જ્ઞાનમાં જ્ઞાતા જગગુરુ, જ્ઞાન અનંત વડું ત.
•
રાગદ્વેષ યુગલ હણી, થયા જગ મહાદેવ; બુદ્ધિસાગર અવસર પામી ભક્તિથી, પામે અમૃતમેવ.
www.kobatirth.org
* છુ
For Private And Personal Use Only