________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૩
(રાગ-અખિયાં મિલાકે) અલખ ઉપાસક, ભવિ ઉદ્ધારક–
સૂરિવર ! આ અલખ... ૧, રસનાથી નામ ગાઉ
અંતર પુછપે વધાવું, ઓ સૂરીશ્વર બુદ્ધિસાગર!
આપતણે મહિમા ગાવું. અલખ૨. લગની અંતરમાં લાગી,
આત્માની વીણા વાગી, એ વિરાગી! સ્મૃતિ તારી,
એકવીસ વર્ષની જાગી. અલખ ૩ ચેગી અવધૂત ગુરૂજી!
કીતિ પ્રસરાવી જગમાં; મુનિ હેમેન્દ્ર ભક્તિભાવે,
ગુરૂ પ્રીતિ હૈયામાં ધારી. અલખ૪.
(રાગ-અબ તેર સિવા કોન મેરો) ગુરૂદેવ ! સ્મરૂં પ્રેમ ધરી આપની સમૃતિ, ચરણે ભજું કૃપાળુ શુભ રાખજે મતિ. ૧
અહં' તણા ધવનિથી ઉરદ્વાર ઉઘડ્યાં, મુમુક્ષુ ભવ્ય આત્મા શુભ માર્ગમાં ચડ્યાં;
www.kobatirth.org
For Private And Personal Use Only