________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
તાર. ૬
નામ ને રૂપથી ભિજ તું છે પ્રભુ ! જાણુ તત્વ સ્યાદાદજ્ઞાની; શરણ તારું રહ્યું, ચરણ તારૂં લહ્યું, રહી નદિ વાત હે નાથ ! છાની. ભક્તિના તેરના જેરમાં પ્રભુ મળ્યા, સહજ આનંદના ઓધ પ્રગટ્યા; જાણું પણ કહી શકું કેમ નિર્વાથ્યને, સકળ વિશ્વતણું ફંદ વિઘટ્યા. એકતા લીનતા ભક્તિના તાનમાં, પૅન આનંદની દિલ છવાઈ બુદ્ધિસાગર પ્રભુ ભેટિયા ભાવથી, મુક્તિની ઘેર આવી વધાઈ
તાર. ૭
તાર. ૮
શ્રી મહાવીરસ્વામી સ્તવન. (ધીરે ધીરે ચાલેને મારા નેમ ગિરનાર ધીરે ચાલોને–એ રાગ)
ચરમ જિનેશ્વર વિરપ્રભુદેવ, ચરમ જિનેશ્વર દેવ. જન્મથકી ચોસઠ સુરપતિ દિલ,
ભાવ ધરીને શુભ સારે સેવ. ચરમ૦ ૧ ચરણે ડ ચંડકોશીએ તેને,
કીધે વૈમાનિક તતખેવ. ચરમ૦ ૨ વાદના અર્થી ગૌતમને તમે,
આ શાશ્વતપદ રૂપમેવ. ચરમ૦ ૩
www.kobatirth.org
For Private And Personal Use Only