________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
જ્યોતિ રૂડી પ્રેમતણી જાગી,
ચાલ સખી ! ગિરનારે જઈએ. ૬ પ્રભુ વિના દુઃખઠાં કોણ હરે ?
કૃતારથ દુનિયામાં કોણ કરે ? ઈતર કામ કોણ હવે આદરે ?
ચાલ સખી ! ગિરનારે જઈએ. ૭ લોકલાજ ત્યાગી દર્શને ચાલે !
મહાસુખ મહાપદમાં મહાલે; અજિત પીવો પ્રેમ સુધા પ્યાલે,
ચાલ સખી ! ગિરનાર જઈએ. ૮
શ્રી સમેતશિખરસ્તવન. (આ શી? આડાઈ ત્યારી મનડા રે હારા–એ રાગ)
સમેતશિખર મુજને વ્હાલું લાગે છે, પ્રકટ વસે છે બહાલા પારસનાથ સખી ! સમેત, ટેક. આટલે સંદેશે જઈને કહેજે પ્રભુને, ભવરૂપ દરિયામાં કયારે ઝાલશો હાથ સખી ? સમેત. ૧ ક્રોધ અગ્નિની જવાળા મુજને બાળે છે, કૃપા વારિને કયારે કરશે વરસાદ સખી ? સમેત. ૨ કામસ્વરૂપી હસ્તી કરી નાખે છે, શઠતાસ્વરૂપી સિંહ કરે છે સાદ સખી ! સમેત. ૩
www.kobatirth.org
For Private And Personal Use Only