________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુજી જીવન્મુક્ત થતાં હૈ, એમ ઉપદેશ્યું ? લાલ; પ્રભુજી સંઘની સેવાભક્તિમાં, મુજ મન ઉલ્લુસ્યું ? લેલ.
આતમ૦ ૧
પ્રભુજી સેવાભક્તિના અંશથી, સિદ્ધપણું થતું રૂ લેાલ; પ્રભુજી ધમ' ક્રમ વ્યવહારથી, સંધપણુ હતુ રે લોલ.
આતમ૦ ૧૧
કેવલજ્ઞાનીને વ્યવહાર કે, કરવાને ખરા ? લાલ; તેથી તીર્થાંન્નતિ છે શીખ એ, ભક્તો દિલ ધરા રે લોલ.
આતમ ૧૨
પ્રભુજી તુજ પર અણુસમ પ્રેમ કે, જા ઉપરે રે લોલ; પ્રભુજી ધારે તે લહે મુક્તિ કે, ભવસાગર તરે ૨ લેાલ.
આતમ ૧૩
સંધની દ્રષ્ય તે ભાવથી ઉન્નત —હેતુ મુજ સહુ રે લેલ; સ્વાપણું ધુ' એમાં તાઘરી, ભક્તિ સહુ લહુ રે લોલ.
www.kobatirth.org
આતમ ૧૪
સંધની ભક્તિમાં નહિ દોષની,દૃષ્ટિ ભક્તને રે લોલ; પ્રભુજી બુદ્ધિસાગર ભક્તમાં, ધન્ય છે રક્તને ૨ લાલ.
આતમ ૧૫
શ્રી મહાવીર પ્રભુ સ્તવન.
(શું કહુ કથની મારી હા રાજ—એ રાગ. ) મહાવીર જિનવર દેવ ારાજ! તાવઃ શસ્ત્રે આાબ્યા; તારી તારા પ્રભુ મુજ તારા હારાજ! તુજ શ્રદ્ધા ર્દીિ લાવ્યો.
For Private And Personal Use Only