________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
સત્ય.
( રાગ–બિહાગ. )
ચેતન કયમ બંધનમાં ફસાય ?-ટેક. માટે ભૂલ્યે સાચુ સ્થાન,
ઊંધા પંથે જાય વિયરસના સેવન સમતા રસને છેાડી શાને ચાહે નરકની ખાણુ—ઊંધા. ૧ સાગર સમ સંસાર વહે છે મગર વસે જ્યાં કષાય, લલનાના લાવણ્ય વિલાસે લપટાતા માં જાય ?~~~ષા. ૨ કપટકળાને છોડી દેતું કરજે પ્રભુનું ગાન, સદ્ગુસ્કેરા ચરણુકમળનું અંતરમાં ધર ધ્યાન—ઊંધા. ૩ સુખ કીતિ જયવંતી વચ્ચે મશે પરમ પ્રમેાદ, સુમતિગૃહમાં વસરે ઝીલજે આત્મવીણાના સરાદ્—ઊધા. ૪ અજિતજ્ઞાનની બંસી બજાવી ધરજે પરમાનદ, મુનિહેમેન્દ્ર સ્વરૂપ નિજ પામી મેળવજે મુખકંદ——ઊંધા. પ
www.kobatirth.org
સન્મા.
(મારી કયારીમાં મ્હેક મ્હેક મ્હે'કે... )
મૂર્ખ ભમરા અજ્ઞાની અધૂરા,
વિવેક તું શાને ભુલ્યે!? શાને ભૂલ્યા ?
નથી હારું તે તારુ વિચારી, અજ્ઞાની તુ શાતે ફૂલ્યે ? ગ્રાને ફૂલ્યા ?
For Private And Personal Use Only