________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિહાર, માસાં અને ધર્મનું આરાધન.
૬૯
અજિતસાગરજી મહારાજની નિશ્રાએ કર્યું. ત્યાં ક્રિયાપાત્ર સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજના ચાર થાણું, શ્રી જિનશ્રીજીનાં બે થાણા અને મનેહરશ્રીજીના પાંચ કાણા હતાં. આટલા સાધ્વીજીનાં ઠાણ સહિત સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજનું ચાતુમાંસ થયું. ત્યાં સાધ્વી ચાર
શ્રીજી તથા સાધ્વી મનેહરશ્રીજીની સઘળી શિષ્યાઓને આચાર્ય મહારાજે ઉત્તરાધ્યયન સૂત્ર તથા આચારાંગ સૂત્રના યોગ વહન કરાવ્યા. તે વખતે ઉપધાન તપની ક્રિયા થઈ હતી.ચોમાસું પૂરું થતાં ત્યાંથી વિહાર કરીને માણસે પધાથી અને સંવત્ ૧૯૮૪નું ચાતુર્માસ માણસામાં જૈનાચાર્યજી શ્રીમદ્ અજિતસાગરજી મહારાજની નિશ્રામાં કર્યું.માસું પૂરું થતાં સાધ્વીજીશ્રી લાભશ્રીજી આદિ મહેસાણુ પધાર્યા. ત્યાં વિજાપુરનિવાસી ભાગ્યશાળી વૈરાગણ બહેન ડાહીને સંવત ૧૯૮૫ના મહાસુદિ પાંચમના રોજ ભાગવતી દીક્ષા આપીને તેનું નામ સાધી ચંપકશ્રીજી રાખ્યું અને તેને કિયાવંતા સતાવીજીશ્રી લાભશ્રીજી મહારાજનો શિષ્યા સારીશ્રીજી વિવેકશ્રીજીની શિષ્યા તરીકે જાહેર કરી. ત્યાંથી વિહાર કરીને ગુણવંત સાધીજી શ્રી લાભશ્રીજી આદિ થાણુ માણસે પધાર્યા. ત્યાં જૈનાચાર્યજી શ્રીમદ અજિતસાગરજી મહારાજ તથા પંન્યાસજી શ્રી ધ્ધિસાગરજી મહારાજ આદિ ઠાણા બિરાજમાન હતા. એમના વરદ હસ્તે નવદીક્ષિત સાધ્વી શ્રી ચંપકશ્રીજીને વડી દીક્ષા થઈ. સંવત ૧૯૮૫ના સાલનું ચાતુમસ પણ માણસામાં કર્યું. સંવત ૧૯૮૬થી સંવત ૧૯૦
www.kobatirth.org
For Private And Personal Use Only