________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પાર્શ્વનાથ જિનસ્તવન, (મેરે મૌલા—એ રાગ. )
અને વ્હાલા લાગ્યા પાર્શ્વનાથ સખી ! એ તો વિશ્વ સકલના છે તાત સખી !
મ્હને
સાખી– દર્શન કરે. જો એક ફેરા પાપ એો જાય છે, વૈરાગ્યકેરા વાયરા એ માર્ગમાંહી વાય છે. ભવસાગરમાં ઝાલે હાથ સખી ! મ્હને
સાખી~મા વિશ્વમાં શી શાન્તિ છે જ્યાં ત્યાં દિસે છે આપદા, સંસારનાં સુખ ત્યાગવાં એ જાણીતા છે કાયદા. નક્કી જોયુ નથી કશા કાથ સખો ! તે સાખી –સાગરતા સતપુંગ થતાં ટળી જાય છે. સરિતાપણું, પ્રભુ પાન સ`ગમ થતાં મટી જાય છે માનવપણું. એવા પાપ્રભુના સાથ સખી ! મ્હને સાખી-મુજ વાણીમાં-વાણી પ્રભુની પ્રેમપૂર્વક વ્યાપજો, મુજ રૂપમાં રૂપ પાતુ આનંદપૂર્ણાંક આવજો;
એ તે સાચી માતા સાચા તાત સખી ! મ્હેતે
www.kobatirth.org
સાખી– મણિ પાર્શ્વ ક્રૂરા સોંગથી લેઢાતળું સેતુ અતે,
પ્રભુ પાકેરા ધ્યાનથી આત્માય પરમાત્માય અને. મુનિ હેમેન્દ્રની એ સાચી વાત સખી ! મ્હને
For Private And Personal Use Only