SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરુપરંપરા સ્વર્ગવાસ વીરનિર્વાણ પછી ૫૦૪ વરસે થયો. આટલા અરસામાં સિદ્ધસેન દિવાકર, ઉમાસ્વાતિ, શ્યામાચાર્યકાલિકાચાય, ગુણસુંદરસૂરિ, કંદિલાચાર્ય, રેવતીમિત્ર, સૂરિ, ધમસૂરિ, ભદ્રગુપ્તાચાર્ય, ગુણાચાર્ય વગેરે અનેક મહાપુરુષે જિનશાસનને દીપાવી ગયા. ચૌદમા શ્રી વજનસેનસૂરિ થયા. એ પછી અનુક્રમે ચંદ્રસૂરિ, સામતભદ્રસૂરિ, વૃદ્ધદેવસૂરિ, પ્રદ્યોતનસૂરિ, માનદેવસૂરિ, વરસૂરિ, જયદેવસૂરિ, દેવાનંદસૂરિ, વિકમસૂરિ, નરસિંહસૂરિ, સમુદ્રસૂરિ, માનદેવસૂરિ, વિબુધપ્રભસૂરિ, જયાનંદસૂરિ, રવિપ્રભસૂરિ, ચદેવસૂરિ, પદ્યુમ્નસૂરિ, માનદેવસૂરિ, વિમલસૂરિ, ઉદ્યોતનસૂરિ પાંત્રીશમી પાટ ઉપર થયા. એ સમયમાં મહાવીર પ્રભુના નિર્વાણ પછી ૧૪૬૪ વરસે વડગચ્છ વગેરે ગા નીકળ્યા. એ પછી અનુકમે સર્વદેવસૂરિ, દેવસૂરિ, સર્વદેવસૂરિ, યશભદ્રસૂરિ, મુનિચંદ્રસૂરિ, અજિતદેવસૂરિ, વિજયસિંહસૂરિ, સમપ્રભસૂરિ અને ચુમ્માલીશમી પાટે શ્રી જગચંદ્રસૂરિ થયા. એમના સમયથી વિક્રમ સંવત ૧૨૮પથી તપગચ્છ કહેવાયેશ્રમણ ભગવાન મહાવીર પ્રભુથી સીધી પરંપરામાં ચાલ્યા આવતે અસલ ગ૭ તે તપગચ્છ છે. અસલ વસ્તુ તપગચ્છમાં છે. શ્રી જગચંદ્રસૂરિના સમય સુધીમાં જિનશાસનને દીપાવનારા અનેક આચાર્યો થઈ ગયા. આમાં શ્રીદેવચંદ્રસૂરિના શિષ્યરત્ન કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy