________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મવીર શા. માણેકલાલ જયચંદ
ની
જીવનરેખા.
વનરાજ ચાવડાએ અશુદ્ધિલપુર પાટણ વસાવ્યું. ત્યાં જ ગુજરાતનું રાજ્ય સિદ્ભાસન માંડયું. ત્યાંથી ચાવડા વંશની એક પેટા શાખા માણસામાં આવી. એણે ત્યાં પેાતાનું નાનકડું પણુ સ્વતંત્ર રાજસિહાસન સ્થાપ્યું. ત્યારથી માણસાની ખ્યાતિ વિશેષે કરીને થઇ.
www.kobatirth.org
પાટણના ચાવડા રાજાએ જૈન ધર્મી હતા કે જૈન ધર્મી જેવા હતા. પાટણના રાજકર્તા ચાવડા રાજાએની જે પ્રકારની અમીષ્ટ જૈન ધર્મ તરફ હતી તેવીજ અમીષ્ટ માસાના ચાવડા રાજકર્તાએ આજે પશુ દાખવી રહ્યા છે. આ જ માણસા ગામમાં શ્રી માણેકલાલ જેચ'દ ધનવાન અને ધર્મવાન, શીલગુણુસ’પન્ન જૈન શ્વેતાંબર ધર્માં શ્રાવક થઇ ગયા. એમની કેટટ્રીક હકીકત જાણવા જેવી છે.
9
For Private And Personal Use Only