________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
પ્ર૦ શ્રી લાભશ્રીજી
ગઈ. શ્રી લક્ષ્મીબાઈએ ભાગવતી દીક્ષા અંગીકાર કરવાને દઢ વિચાર અંતરમાં પ્રથમ કરી લીધું. શ્રી લક્ષ્મી બાઈના હૃદયમાં આત્મકલ્યાણ સાધવાને અખંડ ભાવ શરૂ થયે. શ્રી લક્ષમીબાઈના દિલમાં તે એમ જ થઈ ગયું કે તેતર પક્ષી ઉપર જેમ બાજ ઝડપ મારે છે તેમ સર્વ જીવ ઉપર કાળ ઝડપ મારી રહ્યો છે. કોણ જાણે કયારે કેને વારે આવશે તે નક્કી નથી. દેહ ક્ષણભંગુર છે. મૃત્યુ અનિવાર્ય છે, માટે આ દેહ છે તેમ આત્મકલ્યાણ કરી લેવા મહાપવિત્ર સાધ્વીજી શ્રી દેવશ્રીજી જે વેગ ફરીને મળ દુર્લભ જે છે. વળી સાધુ શિરોમણિ મહાત્યાગી વૈરાગી અધ્યાત્મ પારંગત મહાપુરુષ શ્રી રવિસાગરજી મહારાજ પણ અહીંયાં જ થિરવાસ છે કે જેમના નામસ્મરણ અને દશન મોટાપાપીમાણસના પાપોને તત્કાળ નાશ કરે છે. આ સુગ મારા કઈ પૂર્વપુણ્યના મહાગે મને અનાયાસે મળે છે. તેને લાભ મારે જેમ બને તેમ તાકીદે લેવો જ જોઈએ. આવી અમૂલ્ય તક જે હું એળે જવા દઉં તે મારા જેવું મૂખ બીજું કેણ? મહાત્મા શ્રી હર્ષવિજયજી મહારાજ પણ ઉપદેશી ગયા છે કે“મારું મારું મ કર જીવતું, જગમાં નહિં તારુ કોય રે, આપ સ્વાર્થ સહુ મળ્યા. હૃદય વિચારીને જોય રે, ૧ દિન દિન આયુ ઘટે તાહરું, જિમ જલ અંજલિ હાય રે,
www.kobatirth.org
For Private And Personal Use Only