________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
છોડું ના અવલંબન તારૂં ધારે નાથ! ઉદારતા, અંતરના આરામ જિનેશ્વર, આશાં મારી હથ ના; આશા તારે જીવન વિતે
દર્શન ઘો જિનરાય....પ્રભુજી રે...(૪) જુઠ્ઠી સઘળી જગની માંય, નાશવંત માનવની કાયા સાચું શરાણું એક તમારૂં. તેને હરદમ ચાહું, એક દિન તુજ રૂપ પામતાં, એક રૂપ થઈ જાઉં મુનિ હેમેન્દ્ર અજિત પદ પ્યાસી
પામી પ્રભુ હરખાય..પ્રભુજીરે– (૫)
શ્રી ભાયણીમંડન મલિનાથ-સ્તવન
( કુછ યાદ રહે તે સુન કર જા ) મહિલ પ્રભુનાં દર્શન સુખદા પ્રભુના ગુણને તું હરખથી ગા. મલ્લિ ૧ ત્રિભુવનતિલક! જ્ઞાનશિરોમણિ ભવતારક! ભવતમતરણિ. દરશનથી અંતરમાં હરખા-પ્રભુનાં. મલિ ૨
www.kobatirth.org
For Private And Personal Use Only