________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જિનંદ્ર ગુણ સ્તવનાવલિ.
સ્વ. આ. શ્રી બુદ્ધિસાગરસૂરિજી રચિત સ્તવને.
- શ્રી ઋષભદેવ સ્તવન. (કાનુડે ન જાણે મેરો પ્રીત.-એ રાગ.) પ્રભુજી અપભજિનેશ્વરદેવ, હદયમાં વહાલા લાગ્યા છે. પ્રભુ આવિર્ભાવે દિલ પ્રગટે, કર્મ આવરણે વિઘટે, પ્રભુજી લાગ્યું તુજથી તાન, આત્મિકભાવે જાગ્યા રે. પ્રભુત્ર ૧ મેહને પડદે દૂર, થાતાં શુદ્ધાતમ સ્પર, પછી રહે ન કિંચિત ભેદ, કર્મ સહુ જા ભાગ્યાં છે. પ્રભુ ૨ કાચી બે ઘડીમાં મળવું, જતિમાં તે ભળવું, એવું અનુભવ નિશ્ચયભાન, જીતનગારાં વાગ્યાં છે. પ્રભુ ૩ શુદ્ધોપગે સંગી, અંતરાતો રંગી. બુદ્ધિસાગર પ્રભુ હજુર, મલ્યા નહિ માગે માગ્યા રે. પ્રભુ ૪
www.kobatirth.org
For Private And Personal Use Only