________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
ભેદભાવની ભ્રમણા ભાંગી પામી સુખની ખાણ. પ્રભુજી ! હે પાશ્વ ચરણમાં અજિત ભાવે, આવે મૂકી અભિમાન. પ્રભુજી/૧૦
શ્રી પાશ્વનાથ સ્તવન.
(રાગ માઢ.) પ્રભાવતીના પ્યારા, લાગો છો સારા,
પાર્શ્વનાથ ભગવાન ! મારી આંખોના તારા, મન હરનારા,
પ્રાણ આધારા. પાશ્વ—ટેક. સાખી-તપ તપીયા ત્રીજે ભવે રે, બાંધ્યું તીર્થકર નામ; દેવગતિ સુખ ભોગવી તમે, આવ્યા વણારસી ધામ રે, સ્વામિ સુખ કરનારા, દુઃખ હરનારા,
લાગે છે. સારા. પાર્થ સાખી–અશ્વસેનના એપતા , પુત્ર અનોપમ આપ; વામાન જાયા જદુપતિનાજી, દૂર કર્યા સહુ તાપ રે,
ધ્યાન શુકલ ધરનારા, જય વરનારા,
લાગો છે સારા. પાશ્વ–૨ સાખી-કમઠ દેવની કરતા રે, સમચિત્ત સહી નાથ, દયાના દરિયા દયા કરી, જેને હેતથી ઝાલે હાથ રે,
તેને ભય હરનારા, ભવ તરનાર, લાગે છે. સારા. પાશ્વ-૩
www.kobatirth.org
For Private And Personal Use Only