________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
સર્વ દેવા અને દેવીએ તુજ વિષે, નામ હારાં ઘણું જગ અનામી. તન્મયી ભાવથી એકતા લીનતા, મુજ વિષે તુ' રહ્યો તુજ વિષે હુ; ઐકયતાને નહીં ભેદની કલ્પના, નિવિકલ્પે નહીં તું દિસે હું. ક્રાટ ભવ કાટિ વર્ષો લગી સ્તવ કરે, પાર તારા નહીં પાસ આવે; ઉન્મનીભાવ હારી થતાં યાગીઓ, પાર્શ્વ રૂપે ખની પાર લાવે. દૃશ્ય અદશ્યમાં બાહ્ય અંતર સ્તવું, બ્રહ્મભાવે પ્રભુ પાસ ભેટુ; સવ' યેગા તુદ્ધિ સર્વ ભાવે તુદ્ધિ, ભક્તિના તાનમાં કે ન છેટુ. સવ સ્વાણુ કર્યું” સ હારુંં ગ્રેચું, મ્હારું..હાં. હ્યું નહિ જરાયે; સર્વ કારકમી બ્રહ્મવ્યાપક વિભુ, આત્મમાં આત્મરૂપે સમાયે.
અનુભવે અનુભવી સ્માત્મપ્રત્યક્ષથી, પૂર્ણ આનંદ રસથી છવાઈ: બુદ્ધિસાગર પ્રભુ પાસ મેળ આનંદ અનહદ વધાઈ.
પ્રેમે મળ્યા,
www.kobatirth.org
પાસ ૨
પાસ ૩
પાસ ક
પાસ ૫
પાસ ૬
પાસ ૭
For Private And Personal Use Only