________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન
જેન વેતાંબર મૂર્તિપૂજક શ્રી સંઘમાં તપગચ્છનું સ્થાન આગેવાની ભરેલું છે. તપગચ્છમાં આજે સાધુએની સંખ્યા આશરે છઍ ઉપરાંત કહેવાય છે અને સાધ્વીજીઓની સંખ્યા દોઢ હજાર ઉપરાંત લેખાય છે. તપગચ્છમાં વિજય, વિમલ અને સાગર એવી મુખ્ય ત્રણ શાખાઓ છે. આ શાખાઓમાં સાગરગ૭નાં સાધુઓ અને સાધ્વીજીએ કેવળ શાંતિથી, કોઈની ખટપટમાં નહિ પડતાં, સંયમ ધર્મનું આરાધન કરે છે. યોગનિષ્ઠ શાસ્ત્રવિશારદ્દ જૈનાચાર્યજી શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજા, પ્રસિદ્ધ વક્તા જેનાચાર્યજી શ્રી અજિતસાગરસૂરીશ્વરજી મહારાજા વગેરે ઘઈ ગયેલા મહાત્મા પુરુષો અને શાન આચાર્ય શ્રી રદ્ધિસાગરસૂરિજી તથા આચાર્ય કૌત્તિસાગરસૂરિજી, આત્મજ્ઞાની જયસાગરજી, કવિરત્ન હેમેન્દ્રસાગરજી વિ. વિદ્યમાન મુનિરાજે કેવલ -શાંતિપ્રિય હતા અને છે.
www.kobatirth.org
For Private And Personal Use Only