________________
Shri Mahavir Jain Aradhana Kendra
પર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
શ્રી કેશરીયાનાથ સ્તવન
એ રાગ.)
( એધવરાય ! અમને
તિ॰ ૬
દેશ મેવાડ દીપાવ્યે પ્રભુજી ! ફૂલેવા નગરમાં નિવાસ, નિળ નાથ કેસરી. દર્શન દેઈ મ્હારા દેષ દબાવ્યા, પ્રગટાવ્યા આમ પ્રકાશ. શી ઉપમા આપુ' આદિ પ્રભુને ? મહિમા કહ્યો નવ જાય. દર્શને આવે છે લેાક હારે, પૂરે પ્રભુજીના પાય. દર્શન પામીને વિપદાએ વામી, કીધી પાવન મ્હારી કાય, આદિનાથતણે મહિમા અન ંતા, સ્વામી પવિત્ર સદાય. આંખલડીમાંહિ અમૃત વરસ્યાં, પ્રગટી છે પૂર્વની પ્રીત. નિ॰ છ સરકાર જાગ્યા તે ભય મ્હારા ભાગ્યા, વાત મટી વિપરીત. નિ૦૮ ચંદ્રમાં પ્રીતિ ચકારની જેવી, પદ્મને સૂર્યપ્રકાશ, નિ॰ ૯ એવા અચળ હારા સ્નેહ સેાહાજો, શબ્દને જેવુ આકાશ. નિ॰ ૧૦ સ્પર્શીને સંબધ જેવા પવનમાં, એવા હું એમને દાસ, નિ૦ ૧૧ અગ્નિને ઉષ્ણુતા જેવી છે વ્હાલી, એવા રહેજો વિશ્વાસ. નિ॰ ૧૨ દૃષ્ટિ મ્હારી પ્રભુ ચરણેામાં રહેજો, સેવામાં કાયા સદાય. નિ૰ ૧૩ અજિતસૂરિ શુભ અરજ કરે છે, ચિત્તમાં નિરંતર વ્હાય. નિ૦ ૧૪
statation
નિ૦ ૨ નિ૦ ૩
નિ॰ ૪
નિ૦ ૫
શ્રી તારગાતી
સ્તવન.
( ઓધવજી સદેશે। કહેજો શ્યામને—એ રાગ.) તારંગાનું તીથ અતિ રળિયામણું, અજિત જિનેશ્વરકેરું ધીંગુ’ ધામ ને,
For Private And Personal Use Only