________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૩
પ્રભુ અજિતપદના દાતા, વદને અતિ ભવ્ય સુહાતા; હેમેન્દ્ર હૃદયમાં માન, સુમંતનાથી ભવિ શિરતાજ, સુ॰ પ્
મહેસાણામડન શ્રી ઋષભદેવ સ્તવન. ( સુંદર શામળીયા....એ રાગ )
આદિ જિન પ્યારા, ચિત્ત હર્યું. પ્રભુ મારું; ભવઉદધિ તારા, મૂતિ રમ્ય નિહાળુ-આદિ ટેક ઋષભદેવજી નામ તમારું,
વૃષભલાંચ્છન અંગે સારું, મૂર્તિ કેમ વખાણું ? આિિજન પ્યારા વાસ યે।ધ્યા પવિત્ર નીચે, જન્મ મરુદેવી કુખે ધરીયા, નાભીરાજા સુખીયે, આદિજિન પ્યારા
ચિદ્ધન સ્વરૂપ આનંદદાયક,
શિવપદદાતા પ્રભુ જગવ્યાપક, હૃદયે રહેા જગનાયક, આદિજિન યારા
અષ્ટાપદ્મ પર્વત વસનારા,
સિદ્ધશિલા વિરાજિત પ્યારા, પ્રભુ નિર્વાણુ નારા, આિિજન પ્યારા૦
સ્વરુપ તારું' વૈદ પુરાણે,
સર્વે જન અતિ પ્રેમે વખાણે, મહેસાણા શુભ સ્થાને, સ્માદિજિન પ્યારા
www.kobatirth.org
૨
3
મ
For Private And Personal Use Only