________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્ણન મુજથી કયમ કરી થાય?
અ૫ મતિ મમ પાર ન પામે, મુનિ હેમેન્દ્ર નમે છે. આદિજિન પ્યારા૬
સાણંદમડન શ્રી પાર્શ્વનાથ સ્તવન.
(રાગ યમન-કલ્યાણ) પાર્શ્વનાથ અરિહંત, જિનવર
ભવિજન ! ભજ નિત, સુખકર જિન ભગવંત. જિનવર૦ ટેક. સાણંદવાસી, પ્રભુ અવિનાશી,
જ્ઞાની, ધ્યાન, સદા વિરાગી, પ્રભા ભવ્ય સુત, જિનવર૦ ૧ મંગલ નામે, મંગલ કામે,
મંગલ માર્ગ સદા તુજ નામે, જન સૌ ગાન કરેત. જિનવર૦ ૨ અજિત સદા તું બુદ્ધિદાતા !
| મુનિ હમે દ્રતણું સુખદાતા, -આત્મ-બંસી બ જ ત. જિનવર૦ ૩
www.kobatirth.org
For Private And Personal Use Only