________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મદ મોહ મદિરાપાન કરી,
નિજ ધર્મ ભૂલ્યો મસ્તાન બની; કિંમત સમજ્યો ના શુભ પળની–પ્રભુ પાર્શ્વ. ૫ પટકાઈ જગત પ્રપંચથકી,
તવ ગુણ જપવા રસના અટકી; મધુ વાણી સદા હૃદયે ખટકી–પ્રભુ પાશ્વ ૬ સાગબળે મિથ્યાત્વ ટળ્યું,
શુભ માર્ગ વિષે મુજ ચિત્ત વળ્યું ચિંતામણિ પાર્શ્વનું નામ મળ્યું–પ્રભુ પાર્શ્વ૦ ૭ કીતિ, યશ સર્વે તુજને ગણું,
મુજ સર્વ કષાય કુટીલ હણું; પદ ઈંદ્ર કે ચન્દ્રનું અલ્પ ભણું–પ્રભુ પાW૦ ૮ અનિથી તાર્યો સાપ બળે,
ધરણેન્દ્ર બનાવ્યો શ્રેષ્ઠ પળે; કમઠાસુરના અપરાધ ટળે–પ્રભુ પાર્શ્વ, ૯ જાગૃત સ્વને પ્રભુને જ ભજું,
ઉરના સઘળા ભમ તાપ તજુ; શિવપુરકેરે શુભ માગ સજું–પ્રભુ પાW૦ ૧૦ તુજ ચરણની છાયા સુખરાશિ,
બુદ્ધિ ગુણ ગાવાની પ્યાસી; હેમેન્દ્ર અજિત પદ અભિલાષી–પ્રભુ પાર્શ્વ૦ ૧૧
www.kobatirth.org
For Private And Personal Use Only