________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીર સ્વામી ચૈત્યવંદન.
(વસંતતિલકા વૃત્ત ) ક્ષત્રિયકુંડ પુરમાં જનમ્યા પ્રભુજી, સિદ્ધાર્થ તાત ત્રિશલા જનની સુગુણી; કૈવલ્ય જ્ઞાન મળીયું જગ તુચ્છ ભાસ્યું, બધીજ જગ બધું શુભ પંથ વાલ્યું.
તેર વર્ષ લગી જીવન શ્રેષ્ઠ ગાળ્યું, જેમાં જગે નવિન અભુત તત્વ ભાળ્યું, સ્થાપ્યા રૂડા ગણધર શુભ જન સંધ,
જ્યાં ગૌતમે પ્રથમ સ્થાન લીધું અભંગ. દીપોત્સવી અખિલ વર્ષતણે જ અંત, નિર્વાણુ તે દિન ગયા પ્રભુ શ્રેષ્ઠ સંત; જેના સદા રમણથી શિવપંથ પામે, હેમેન્દ્ર વીર ચરણે નિજ શિર નામે.
શ્રી સિદ્ધચક સ્તવન (રખીયાં બધા ભેયા એ રાગ.) પ્રાપ્તિ મંગલ શિવસુખની, નવપદના ધ્યાને રે, ટેક. અરિહંત સિદ્ધ સૂરિ, વાચક સાધુ પરમેષ્ઠી; દર્શન શાને ચારિત્ર, તપથી જે માને છે. પ્રાપ્તિ. ૧ દેવ, ગુરુ ધર્મ કે, આરાધન સુખ દેનારું; જિનવર પ્રાપ્તિ કરનારું, ગાઓ ગુણગાને રે. પ્રાપ્તિ ૨
www.kobatirth.org
For Private And Personal Use Only