________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણગાન કરે હરખી હરખી,
પ્રભુ પાર્વ જિનેશ્વર ઉર વસજો. ૨. આનંદ સ્વરૂપ તુજ દર્શનથી,
આનંદતણે ઉદધિ ઉછળે; મુજ અંતર સૌ સુખ દુઃખ વિસરે;
પ્રભુ પામવું જિનેવર ઉર વસજો. ૩, મુજ જીવનનાવતણુ નાવિક,
નાકા મારી આ પાર કરે; પ્રભુ જન્મ મરણને દૂર કરો,
પ્રભુ પાશ્વ જિનેવર ઉર વસજો. ૪ હે અજિત પદવીના દાતા,
બુદ્ધિ નિર્મળ નિશદિન રાખોઃ હેમેન્દ્ર કરે વંદન લાખો.
પ્રભુ પાવે જિનેશ્વર ઉર સિજે. ૫
ગવાડામંડન શ્રી પાર્શ્વનાથ સ્તવન.
(અહા ! કેવું ભાગ્ય જાગ્યું.) પાશ્વ જિનવર આપનાં, દર્શન કરી પાવન બનું ! હે ગવાડાવાસી પ્રભુજી !, દુઃખ હરજે સર્વનું. ટેક. વિશ્વમાં શાન્તિ સ્થપાવી, જ્ઞાનસરિતા રેલવે હર્ષની લહેર વહાવો, ધર્મપ્રતિભા ફેલો. પામe 1
www.kobatirth.org
For Private And Personal Use Only