________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૬૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કઠિન કના નાશ કરે એ જ્ઞાન ભવિજન માગે, જ્ઞાની ચાહે શ્વાસેવાસે, દુષ્ટ કષાય ત્યાગે બુધ્ધિમાં નિર્મળતા લાવે, કીર્તિ યશ પ્રગટાવે, ઋદ્ધિ, સિધ્ધિ પામી જ્ઞાને જ્ઞાની જગને ભાવે. સા૦ ૫ વરદત્ત ને ગુમ’જરી જ્ઞાનભાવને પ્રણમ્યાં, જ્ઞાનપંચમી આરાધીને અક્ષય સુખને પામ્યાં. જ્ઞાનતી પૂજા અતિ ઉત્તમ, કરો વિ ઉજ્ઞાસે, મુનિહેમેન્દ્ર અજિતપદ, પામે જ્ઞાની જ્ઞાન પ્રકાશે. સા૦૭
સાન્ત
www.kobatirth.org
આત્મદેવને
ઉજાગરા )
( મીઠા લાગ્યા છે મને આજના કુમતિના મેહમાં શાને સાયા ? ભૂલ્યા છે. સાર અસાર રે મેહપથ ત્યાગે પ્રીતમજી, ટેક આપને ભજી હું આપને રતુ' હું, હૈયામાં આપના વિચાર રે-મેહપથ
સુન્દર વસંત મારા ઉરને પ્રજાળે, કાયલ સતાપે અપાર રે. માહુપથ
સાધુ ને સંત સ આપને જ ખાળે, સુમતિના પ્રાણના આષાર રે. મહપથ, લગની લાગી છે નાથ સતના પેાકાર, સધાયે પ્રેમતણે! તાર રે. મેહપથ.
સા૪
૧
૩
૪
For Private And Personal Use Only