________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
ગુરુ સમરણ
( હરિગીત ) ગુરુદેવ ભવનને વટાવી શુદ્ધતા આપી ગયા, રંકત્વથી છેડાવીને સ્થળ પૂજ્યમાં સ્થાપી ગયા, આત્મા અનુષ્ઠાને બતાવ્યું અજિત મેગાભ્યાસથી; વૃત્તિ અજિત, સંયમ અજિત,
શુભ જ્ઞાનના પરિપાકથી ૧ એવા અજિત ગુરુદેવ જ્ઞાની અજિત કીર્તિ દાખવે, એ અજિતપદને આપતા છેડાવતા દુસ્તર ભવે મમતા હઠાવી જ્ઞાન આપી જ્ઞાન અધિકારી કર્યો. ગુરુદેવના આધારથી સર્વસ્વ ગુણને હું વ. ૨ ગુરુદેવ મુજ સર્વસ્વ છે, કાંઈ મારૂં જે થતું, જે જે થાતું ઉત્તમ ગણું ગુરુદેવ આશિષે થતું;. સર્વસ્વ ગુરુચરણે ધરૂં, સ્વાર્પણતણા ભાવે ધરું, હેમેન્દ્ર ચાહે એજ કે, ગુરુ અજિત ભાવે વરૂં, ૩
અરણે
( હરિગીત ) સમરણે સતાવે દિનરાત સર્વને પ્યારા ગુરુજી ઉઘડે છે પ્રેમનાં પ્રભાત, આથમે સંસ્થા મધુરીટેક
www.kobatirth.org
For Private And Personal Use Only