Book Title: Jain Shwetambar Conference Herald 1916 Book 12
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
Catalog link: https://jainqq.org/explore/536512/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ : htfજ પૂરવ ( રેગ ૪) ૮-૧. "Reg. No. 8, ડી. श्री जैन श्वेताम्म कॉन्फरन्स हेरल्ड, પુસ્તક ૧૨, ૧ જ ર ત - - વિ સુકર્મણિકા રિખાળની વિનતિકાવ્ય (તંબી જ રકમ આ કાર છે. . ૧ = શું સાધુ સંપ ઉથાપવા કેમ્પ ૨ હિંજ (બી) = . ! ૨ બને ધાર્મિક પરીક્ષાનાં સવાલ પર .. . . . . . . . ઐક્ય ક્યારે કરીશું? હમણાંજ ( ) . . . . ૨૫ 'મહમદ પાતશાહનું વર્ણન (પ્રાચી પાટણના જૈન ભંડારો. (તંત્રી. . . ૨૮ કરી વી. ' મેહનલાલ દલીચંદ શાઈ. . એ. એ એ બી. વકીલ હાઈઈ-પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ : ----- Printed, by-- Dahyabhai Shal Printing Press, Ahmedabad. € for Jaïna Swetambar Cónferen di Gabāki at his « Satya Prakash Pubiished by-Lalchand Laxmichand Shah - its office at Pydhuni, Bombay, No. 3. Page #2 -------------------------------------------------------------------------- ________________ अभिधान राजे : ( प्राकृत ( मागधी ) भाषा बृहत्कोश ) प्रथम द्वितीय और तृतीय भाग छपकर तैयार है ! दीर्घदर्शी विद्वान लोग सर्वदर्शस्थ सदस्यतव्य विषय के अन्वेषण में दत्तवित्त चता विरसनदी को आनन्दसुरदृष्ट- अश्रुत - अर्द्ध मागधी (प्राकृत) 3 होते हैं इस लिये हो क्या ? उसी जिज्ञासारूप सनदी बनाने के लिये और आर्यावर्त में अज्ञात भाषाका संस्कृतभाषा के समान प्रचार करने के ये, तथा प्राकृत-- भाषामय अपरिचित जैनधर्मके गृढ तत्त्वों को सरल रीति से प्रचार कर सर्व साधारणोंको उपकार पहुचाने के लिये परम कारुणिक कलिकालस अकल्प, श्री सौधर्म बृहत्तपागच्छीय, भट्टारक श्री श्री १००८ ' श्रीमद विजयराजेन्द्र रीश्वरजी महाराजने अपने जीवन महीरुहके अमर फलकी तरह अंदाजन चा यक्ष श्लोक प्रमाणका प्राकृतभाषा प्रवर्त्तक अपर्वजन्मा अकारादि वर्णानुक्रमसे उक्त कोश निर्माण किया है || इस महाकोष सार्वज्ञीय पञ्चाङ्गीक तथा माणिक पूर्वाचायों के निर्मित प्रकी र्णादि ग्रन्थोंके सानुवाद प्राकृत मूल शब्द, वनन्तर उनके लिङ्ग, धातु, प्रत्यय, समास, व्युत्पत्ति, अर्थ, आदि दिखाकर त सब्द संबन्धि विशेष व्याख्याओं पाठ जिन २ सूत्रो, प्रकीर्णो, और ऐतिहासिक ग्रन्थों में है, वे ग्रन्थ अध्ययन, उद्देश वर्ग आदिकों के साथ रक्खे गये हैं जिन को देखकर वाचकवर्ग एक विषयको अनेक शास्त्रों से सप्रमाण सिद्ध करने को अनिवार्य शक्तिमान होग. इस चमत्कृतिकारक अपूर्वा पूर्वशास्त्र संगृहीत उपमातीत शब्द संदर्भ कोषका विवेचन जितना लिखा जाय उतना ही कम है, इसका पूर्ण संक्षिप्त तत्व, भली भांति से लिखा गई विस्तृत भूमिका के वांचनेसे ही ज्ञात होगा। कोश निर्माता महानुभावका जीवन परिचय भी : बहुत सुन्दरतासे दिखलाया गया है। यह कोष चार भागों में पूर्ण होगा. , इस लिये जिन विद्वानों, श्रीमानों का राजा महाराजाओं को इस ग्रन्थ के मधुररस को लेने की इच्छा हो, अथवा गीर जैनधर्म के तत्त्वोंको जान की इच्छा हो, तो शीघ्र ही इसके प्रत्येक भाग को मंगावर अवलोकन करे । मृत्य प्रत्येक भाग का केवळ २५ ) रुपया रक्खा गया है जो कि पुस्तक के कद में बहुत ही कम है। मिलनेका पत्ता मु० रतलाम (मोलवा ) अभिधानराजेन्द्र - कार्यालय. Page #3 -------------------------------------------------------------------------- ________________ श्री जैन श्वेताम्बर कान्फरन्स हेरॅल्ड. Yaina Shvetambura Conference Herald. All the Buddhas ar vonderful and glorious. There is not Their lal upon earth. They reveal to us th path of life. And we hail their appearance with pious reverence. All the Buddhas teat the same truth. The truth points out he way to those who have gone wrong. The Truth is our h: { " and comfort. . We gratefully accej" its illimitable light. All the Buddhas art one in essence, Which is omnipresent in all modes of living. Sanctifying the bonds that tiē all souls together, And we rest in its bliss our final refuge. . -Gospel of Buddha. પુ. ૧૨ અંક ૧. વીરાત ૨૪ ૨. પિષ ૧૯૭૨. જાન્યુઆરી ૧૯૧૬, -- * * * વીરબાળની વિનતિ. [ આજ શ્યામ મોહલીને બંસરી બજાયગે–એ લયમાં ] , વિનવે વીરબાળ આ છે કંઈક તે દયા કરે જ્ઞાન દાન એજ શ્રેડ, કંઈક તે દયા કરે. વિનવે, છે પ્રસિદ્ધ જીવદયા પાળ હિંદમાં તમે, અમે મનુષ્ય ને રવધર્મ, મદદે ધાએ વિર નરો. વિનવે, જગત વધતું જાય છે, અમે રહ્યાં અજ્ઞાનમાં, સૂઝ કંઈ પડે નહિ. જ્ઞાનને દી ધરે. વિનવે, જ્ઞાન અ યાચી. આવી તમારે આંગણે, હે શ્રીમતે ! દાન દઈ, પુણ્ય-પુજને ભરો. વિનવે, ૧૪-૭-૧૫. -તંત્રી. * મુંબઇમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલય ખુલ્લું મૂકવાના નિમિત્તે થયેલા મેળાવડા, અથે રચેલ છે. આ કાવ્ય અન્ય વર જૈન મેળાવડા વખતે વાપરી શકાય તેમ છે, તેથી અત્ર સ્થાન આપવામાં આવ્યું છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન ધં. કોન્ફરન્સ હેરલ્ડ. શું સાધુસંઘ ઉત્થાપવા યોગ્ય છે? નહિંજ, નાતાલના સમયમાં તા. ૩૦ અને ૩૧ મી ડિસેંબરે ભારત જેને મહામંડળને વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, તે વખતે પમુખ તરીકે સ્થાનકવાસી જન કુળમાં જન્મેલા એક વિદ્વાન અને અર્થશાસ્ત્રના પ્રોફેસર રાલ તલકશી શાહ બી. એ. બી. એસ. સી. બાર એટ લૉ બિરાજ્યા હતા. પ્રમુખ પદેથાં જે ભાષણ આપ્યું હતું તે ઘણું ઉચ્ચ વિચારવાળું અને વિદ્વાભિરેલું હતું. તેમાં ઘણું અગત્યના મુદ્દાઓ વિચારની કસેટીમાં મૂકવા જેવા હતા. કેટલાક કાર્યમાં મૂકી શકાય તેવા હતા, જ્યારે કેટલાક કાર્યક્ષમ કેટલાકને નહિ લાગે. આમાં આપણે સાધુઓના સંબંધમાં શબ્દો તે ભાષણમાં જણાય છે ની પ્રમાણે છે : સાધુ વર્ગને ઉત્થાપે કે સુધારે-(૧. આ સંબંધી મારે એક એવા વિષય પર બોલવું પડશે કે જે કદાચ આપણ સર્વને સરખી અગત્યનું નહિ જણાય; પણ મારા મત મુજબ જૈન સમાજને અત્યંત જરૂરનું છે. આપ ત્વજ્ઞાનનાં સત્ય જો આપણે પ્રગટ કરવા ઇરછતા હોઈએ, આપણો ઇતિહાસ પુરાણે ગપ શાસ્ત્રમાં ન ખપે એવી આપણું આકાંક્ષા હોય, આપણું સિદ્ધાંત કે જે ખરી રીતે આધુનિક તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનને બહુજ મળતા આવે છે તેનું મળતાપણું પ્રદર્શિત કરવા ઇચ્છતા હોઈએ તે આપણને એક એવા ખાસ વર્ગની જરૂર છે કે જેમાંના લો આપણી પોતાના તત્વજ્ઞાન, સાહિત્ય અને ઇતિહાસમાં પારંગત હોય, જે અન્ય લોકના ધર્મ અને ઇતિહાસથી સારી રીતે વાકેફ હોય, જે અનેક આધુનિક ભાષામાં પ્રવીણ ધરાવતા હોય. આવા વર્ગને જ્યારે ખ્યાલ કરવા બેસીએ ત્યારે પ્રથમ નજર , • ગરૂઓ તરફ વળે છે- આપણા સા સંધને શોધીએ છીએ, કારણ કે તેઓ આવી છે તેમાં આપણ નેતા હોવાનો દાવે કરે છે, પણ (૨) “હું કહેવાને બહુ દિલગીર છું કે આપણે આધુનિક સાધુવૃંદ એ કામ માટે તદ્દન નાલાયક છે. તેને આપણા પિતાના ઇતિહાસ કે તત્ત્વજ્ઞાનનું ઉડું જ્ઞાન નથી, તે નિરીક્ષણ કે પરીક્ષક બુદ્ધિ છેજ નહિ, તેમના ભાયાત્રાનની અવધિ સંસ્કૃત અને પ્રાકૃતમાં, ધર્મ અને તત્વજ્ઞાનની અવધિ ભગવતી સૂત્રમાં આવી રહેલી છે જ્યારે તેના સિવાય અન્ય પંથો અન્ય ધર્મ સિદ્ધાન્ત કે સૂત્રો તેઓ મળ જાણતા જ નથી. (તેમની પાસેથી) આપણે સત્ય મેળવ્યું છે એ કદાચ તે જાણતા હશે પણ તે, સત્ય તો. અથવા બીજા કે તેમની પાસે માગે ત્યારે તે બતાવવાની તેમની શક્તિ નથી અને સત્યના એકલા માલેક આપણે જ છે કે, એવું માની, અજ્ઞાનની ભકિ: કે ખુશામતમાં જીવન સાર્થક સમજી અને સી પગના મહાવ્રતના ડોળથી મળેલા સન્માનપર આધાર રાખી જેઓ તેમની આ સ્થિતિ સામે વાંધો કહાડે તેમને શ્રાપ આપવા ગશાળા કરતાં પણ આજના સાધુઓ વધારે તૈયાર છે અને મોટી દિલ ગીરી તો એ છે કે આપણું સાધુવંદ પેઢી દર પે નું નહિ પણ બુદ્ધિબળ, માનસિકબઇ અને વૈરાગ્ય બળની પરીક્ષામાં પસાર થયેલ નરોનું નેલું છે એવો દાવો કરે છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ શું સાધુસંઘ ઉથાપવા યોગ્ય છે? નહિ જ. ** (૩) “અત્યારે તે સાધુનું ઘર અનર્થ લોકનું કલ્પવૃક્ષ છે. ભીખ માગવા માટે એ બહુજ માનદાયક બહાનું છે અને બીજાને ભારરૂપ થવા માટે બહુ સહેલો ભાગ છે. એ એક જ માર્ગ છે કે જ્યાં આળસુપણને ગુણ માનવામાં આવે, અજ્ઞાનતાને પુણ્ય માય, અને અનીતિને પાપની શિક્ષાથી દુર રખાય. જીવનની સર્વ ખુબી ચાખવી હોય અને તેની દરેક જોખમદારીથી દૂર રહેવું હોય તે આજ એક માર્ગ છે.......... આપણને એક આખા વર્ગને આળસાઈમાં, અ' : માં, અજ્ઞાનમાં મસ્ત રહેવા દઈ પાળવાની શી જરૂર છે ? ” આ પ્રમાણેના ઉગારે છે કે જે અમે ત્રણ પારામાં મૂકેલા છે. તેમાં પહેલા પારામાનાં વિચારો સાથે અમે સહમત છીએ. બીજા અને ત્રીજા પારામાં ચિતરેલા વિચાર સાથે અમે તદ્દન સહમત થઈ શકતા નથી અને હાલના સાધુઓની રહેણી કરણનું ચિત્ર આખા સાધુ–સમૂહને લાગુ પાડવામાં આવ્યું હોત તો તે ભયંકર છે-- અતિશયોક્તિથી વિશ્રિત છે અને તેમાંના ઉદ્દગારો સામે તે ઘણો ઘણો વાંધો લેવા જેવું છે. એક સુશિક્ષિત જૈન પિતાના ધર્માધિકારીઓ સંબંધે અ ટલી બધી Sweeping remarks by way of wholesale denouncement સમગ્ર વર્ગની નિંદા–તિરસ્કારવાળી ટીકા કરે તે સાતંત્ર્યની હદ ઓળંગી જવા જેવું ૧૮ ય છે. સાધુઓ સંબંધમાં જે તીવ્ર શબ્દા ઉપરના ત્રીજા પારામાં લખાયા છે તેના જેવા શબ્દો સ્વામી વિવેકાનંદે પણ પોતાના ધાર્મિક પ્રવાસની શરૂઆતમાં લખેલા પત્રમાં આ રીતે જણાવ્યા છેઃ “ સાધુઓ તમારા ઉપદેશકોમેટમક્ષુઓ કે જે હમેશાં સુધારણાના કટ્ટા શત્રુઓ છે, તેમને લાત મારો; કારણ કે તેઓ કદી પણ સુધરવાના કે સુધારવાના નથી; તેઓના અંતઃકરણો કદી પણ મહાન થવાનાં નથી, તેઓ જમાનાઓના વહેમ અને લમની લાદ છે. આવા સાધુવને પ્રથમથી જ નિર્મળ કરે; પછી તમે ખરા મનુષ્ય થઈ શકશો. –૩૦ મી જુલાઇ ૧૮૯૩. વળી જણાવે છે કે – - સાધુઓથી થતાં દુઓને નાશ કરવાને છે સાધુઓને પ્રપંચ માટે તે સર્વ સામાજિક જુલમ મટે તેમ છે. સાધુઓને દરેક સંસારિક બાબામાં માથું ઘાલવાનું શું પ્રયોજન હતું ?–આથી કરડે મનુષ્યની દુઃખદ સ્થિતિ આવી છે. આમ છતાં પણ પ્રોફેસર ખુશાલભાઇ સ્વામી વિવેકાનંદના વાકયો પિતાના સમર્થનમાં છે એમ જણાવી ગર્વ લઈ શકે તેમ નથી કાપા કે અમારે કહેવું જોઈએ કે જે સાધુઓ માટે સ્વામી વિવેકાનંદે કહ્યું છે તે સાધુઓને પ્રકાર આપણું જૈન સાધુઓના પ્રકારથી જૂદે જ છે. તે સાધુઓએ સમાજના અનેક બંધને ઉત્પન્ન કરી તેથી પિતાની સત્તાનો દોર જમાવ્યો છે અને આજીવિકાનાં સાધન મેળવ્યાં છે, જ્યારે નિષ્કચન–નિગ્રંથ જૈન સાધુઓનાં જીવન વ્યવહાર સંસાર વ્યવહારથી તદ્દન અલગ છે. તે સાધુઓએ સમાજના વિષયોમાં પિતાની લાકડી ચલાવી છે તેથી દુઃખમય સ્થિતિ પ્રાપ્ત થઇ છે. આ સંબંધે તેજ સ્વામી વિવેકાનંદના વિચારો જાણવા જેવા છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન. કો. હેડ - “ સંસારિક કાયદાઓ ધર્મની સંમતિથી, આ થક સંજોગો આવવાથી નિર્મિત થાય છે. ધર્મની ભયંકર ભૂલ સામાજીક વ્યવહારમાં માથું ઘાલવાથી થઈ છે. આથી જુઓ તે ભૂલ કેવી કપટ જાળથી કહે છે. અને તેજ કથનથી પોતાની વિરૂદ્ધ પોતે જ જાય છે. “સામાજિક સુધારે તે ધર્મનું કર્તવ્ય નથી.--અફે. આપણે જેની જરૂર છે તે એજ છે કે ધર્મો સંસારસુધારક ન થવું જોઈએ, પણ તેની સાથે આપણે આગ્રહ રાખીએ છીએ કે ધર્મને સંસારિક કાયદા બાંધનાર બનવાને કશે ,ક નથી. તેને દૂર રાખો ! તમે તમારા પિતાના સ્થાનને વળગી રહે એટલે સર્વે સુઘટિત થઇ રહેશે.” ધર્મને માત્ર આત્મા સાથે જ સંબંધ છે, અને તેને સંસારિક બાબતમાં માથું ઘાલવાનું કંઈ પ્રયોજન નથી. આથી જ સ્વામી વિવેકાનંદે જણાવ્યું છે કે “સાધુઓને દરેક સંસારિક બાબતમાં માથું ઘાલવાનું શું પ્રયોજન ર –આથી કરોડો મનુષ્યની દુઃખદ સ્થિતિ આવી છે.” વળી ઉક્ત પ્રો. ખુશાલભાઈ પાશ્ચાત્ય કેળવણીથી સંસ્કારિત હોઈ પાશ્ચાત્ય સંસ્કારો જૈન સાધુઓમાં લાવવા ઇરછે છે અને તેને લોકેનું બાળપણથી અજ્ઞાન દૂર કરવાનું, દરદીઓની સારવારમાં મદદરૂપ થવાનું અને ખરા પહેરી તરીકે કાર્ય કરવાનું કાર્ય ઉપાડી લેવાનું કહેવામાં આવે છે. આવું પ્રવૃત્તિમય કાર્ય કરવા માટે શ્રમણોપાસક જે વર્ગ કે શ્રાવકોમાંથી એક વર્ગ ઉભો કરવામાં આવે તે મેચ ગણાય, પણ નિવૃત્તિમય જૈન સાધુએને આવી પ્રવૃત્તિમાં નાંખવાથી પિતાનું સંસારના બંધન રહિતનું નિરપેક્ષ કાર્ય ભૂલાડવામાં આવશે અને તેથી સંસારમાં વિશેષ બંધાયેલા રહેવાથી અનિષ્ટ પરિણામ આવશે. દરદીને માનસિક ઉપચાર કરવાનું કાર્ય સાધુનું ગણાવ્યું પણ તેને દવા આપવાનું, માવજત કરવાનું કાર્ય સેંપવામાં આવે તે હાલના કેટલાક જાતિઓ વૈધ તરીકે ધંધે કરી કેવી માયામાં સપડાયા છે તે જોઈ તપાસવાનું અમે કહીએ છીએ. આપણા આચાર્યો–સંતે અને પશ્ચિમી સંતેમાં અંતર છે તે દર્શાવીએ. આપણું સંતે જિન ભકિત્તમાં સંપૂર્ણ રહી અન્યને તેમ રાખી જિન શાસનને ઉદ્યોગ કરવા અહિંસા ધર્મને હદયમાં વજલેપ સમાન સ્થાપી ઉપદેશ પીયૂષનું પાન કરાવે છે. આપણું પૂર્વાચાર્યો તત્વજ્ઞાન, ન્યાય આદિ અભૂત ગ્રંથ રચી પરમબોધદાતા થઈ મંગલ અને પરભવ અથે કલ્યાણકારી નિવડ્યા છે પરંતુ તે સર્વ જિન પ્રવચનવાણીને સંગતએકમત રમીને જ. આપણું સમાલિકામાં પશ્ચિમાત્ય સંતમાં દ્રષ્ટિગોચર થતું વિલક્ષણ વૈચિત્ર્ય નથી. પશ્ચિમાત્ય ઉદારધી મહાન સંતોએ આત્માનું સમર્પણ કરી સ્વજનેનાં તેમજ ઈતર લોકોનાં દુઃખ વિદારવા માટે અનેક પ્રકારના પ્રયત્ન કર્યા છે. તુરંગમાંના કેદીઓની સ્થિતિ સુધારનાર, મારગ ગ્રસ્ત લોકોમાં વસી આશ્વાસન આપી ઔષધ આપનાર અને તેથી કદાચ પોતે પણ મહારોગી થનાર, પિપમહારાજાના ઢોંગનું પરિફેટન કરનાર, સમરભૂમિ પર જઈ જમા સૈનિકોની સુશ્રષા કરનાર, અનાથ અર્જકોને સહાય મેળવી આપનાર–આવા અનેક પ્રકારના સંતોની માલિકા પશ્ચિમમાં બનાવી શકીશું. આપણું સાધુઓએ સંસાર કે વ્યવહારમાં કોઈપણ અંશે પડવાનું નથી. તેથી તેઓ ઉપદેશ ભકિત જ્ઞાન, અને સદાચારને બોધ આપી હદયમાં સન્નિષ્ઠા, અને ધમ ધારી એકજ ચીલે ચાલ્યા છે. છે. વળી પશ્ચિમાત્ય સતેને મુખ્ય Page #7 -------------------------------------------------------------------------- ________________ શું સાધુસંધ ઉથાપવા યોગ્ય છે? નહિ જ. ઉદેશ ઐહિક છે, જ્યારે આપણા સંતોને ઉદેશ પારગામી, પારલૌકિક છે કારણ કે પશ્ચિમ પ્રવૃત્તિમય છે, પૂર્વ નિવૃત્તિમય છે. પ્રવૃત્તિમાં રહી ઐહિક કલ્યાણ શોધવું તેના કરતાંનિવૃત્તિમાં રહી બીજાઓને પણ નિવૃત્તિ શીખવવી અને નિવૃત્તિમય બનાવી પારલૌકિક પરમ કલ્યાણ શોધવું એ કોટયાવધિ ઉચ્ચતર છે. –જૈન પતાકા ફે. માર્ચ ૧૮૦ ૮. આ સં. ૧૮૬૩ ના આષાઢ માસમાં શ્રીમન મોહનલાલજી મુનિ મહારાજના સંબંધે લખેલા લેખમાંના અમારા વિચારો અત્યારે અહીં ટાંકવાની જરૂર પડે છે. આ પરથી આ૫ણા સાધુઓને વિશિષ્ટ પ્રકાર સમજી શકાશે હજારો વર્ષો થયાં, છતાં આપણા સાધુપૂર્વના આચાર વિચારને ઘણી ચીવાઇથી જેટલા બની શકે તેટલા જાળવી શકયા છે, રેલ્વે સ્ટીમરાદિની સગવડ થઈ છતાં તેનો ઉપયોગ ન કરતાં પાદવિહાર કરી એક શહેરથી બીજે શહેર, એક ગામથી બીજે ગામ એમ નાનામાં નાના સ્થલમાં જઈ બોધને લાભ લોકોને આપે છે, ધન કદી રાખતા નથી. સંસારમાં માથું ઘાલતા નથી અને જ્ઞાન લઈ આપી નવીન પુસ્તક રચી નાં પ્રગટ કરાવી ધર્મસેવા કરવા ઉઘુકત રહેતા આવે છે એ અન્ય ધર્મના અધિકારીઓ કેવા વૈભવમાં, મેજ શોખમાં રહે છે, પગે બૂટમોજાં રાખી રેલ્વે વિહાર કરી, ગૃહસ્થોને ત્યાં રહી કેવી મજા કરે છે તે સાથે તુલના કરી ખાસ વિચારવા જેવું છે. મનુષ્ય સ્વભાવ કેવો છે તે પર દ્રષ્ટિ ફેંકી વિચાર કરીએ તે આપણા સાધુ- સમહમાં નિર્બળતાઓ, દેષ નથી એવું કોઇનું કહેવું છે જ નહિ, કારણ કે તેઓ સર્વજ્ઞ નથી કે જેથી તેઓ સંપૂર્ણ દોષ : હેત હોઈ શકે, તેમજ બધા સાધુઓ નિષ્પરિગ્રહી, જ્ઞાની, સુશીલ અને ધર્મ સ્તંભ છે એમ પણ ન હોઈ શકે કારણ કે એક મોટા ટોળામાં કોઈ કોઈ એવા હોય કે જે દોષી જણાય, છતાં એકંદરે સાધુસંધની સંસ્થા ( Institution ) ઉપયોગી-આવકાર દાયક માર્ગદર્શક અને આવશ્યક છે. બીજી બાજુ હાલના સાધુઓએ, ઉપરના વિચારો દિવસે દિવસે બેલાવાનો સમય આવે છે તે તે પર સૂક્ષ્મતાથી વિચાર કરી પિતાના સમગ્ર સમૂહની એક સંગતતા કરી સમયાનુસાર આચાર વિચાર--રહેણી કરણમાં સુધારા પર આવવું ઘટે છે. પ્રો. ખુશાલભાઈના શબ્દોમાં કહીએ તે ખરા સાધુ તરીકે, ખરા જૈન તરીકે, સત્પરૂષ તરીકે તેઓ પિતાની ફરજ અદા કરે, તેઓનું વર્તન નમુનારૂપ થાય, તેઓના જ્ઞાનભંડાર આગળ આપણને સ્વભાવતઃ નમવું પડે, અને અકિંચનતા, ત્યાગને બદલે ( ની સાથે ) ખરે ભેગ આપે, ધર્મ ખાતર, સમાજખાતર, દેશખાતર (ધર્મ દ્રષ્ટિએ ) ભોગ આપે, તે તેઓ આપણું નાયક બનશે, અને આપણને શ્રદ્ધા બેસશે. ” -તંત્રી ::: -- Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન છે. કેન્ફરન્સ હેરલ્ડ. અકય કયારે કરીશું? હમણુંજ. " It is said that bleed is thicker than water but far more subtle and strong are spiritual sympathies." –“એમ કહેવામાં આવે છે કે જલ કરતાં રક્ત વિશેષ ઘટ છે, અર્થાત પરસ્પર ભોજનાદિ વ્યવહાર કરતાં સગપણને સંબંધ વિશેષ બલવાન છે, પરંતુ તેના કરતાં પણ વિશેષ વિશેષ બલવાન અને સૂક્ષ્મ એવી એક ધર્મની સમાનતાઓ છે” હમણુનું હિંદ જે સ્થિતિમાંથી પસાર થાય છે તે સ્થિતિ બારીકીથી તપાસતાં ઘણી સુખકર અને આવકારદાયક ભાસે છે. જુઓ ! મોલેમ નાઓ હિંદુ ભાઈઓ સાથે એક એકના હાથ જોડી સંયુક્ત રીતે વધવાને પ્રેમ પૂર્વક પિકાર કરે છે. આના પ્રમાણમાં મેસ્લમ લીગની મુંબઈની બેઠકના ભાન્યવર પ્રમુખ મઝરલ હકે જે ઉત્તેજક, જેસદાર અને તનમના ઉપજાવે તેવું ભાષણ આપ્યું હતું તેમાં નીચેના ભાવાર્થ ઉદ્દગાર ખાસ ધ્યાન ખેંચે છે – “આ ભૂલી જવાનું નથી કે શું પારસી કે હિંદુ, શું મુસલમાન કે જૈન સર્વે સાથે મળીને કાર્ય કરવાનું છે, અને ત્યારે જ એકત્રતા થશે. જ્યારે તેવી એકત્રતા થશે ત્યારે જ સાચી અને કાયમની પ્રજાકિય ઉન્નતિ કરી શકીશું. આથી કમી અલગપણનો વિચાર કાઢી નાંખવે આવશ્યક છે. આવા કોમી સવાલોને વચ્ચે લાવવાથી એકત્રપણાના વિચાર કરવા નષ્ટ પામે છે, અને તેથી અન્ય કુવિચારોના અંકુર ફુટવા પામે છે. આ બધા કોમી અભિમાનને તિલાંજલિ સર્વેએ હાથમાં હાથ મેળવવાની જરૂર છે. “આપણે ધર્મ ભ્રાતૃભાવ ફેલાવવાની આજ્ઞા કરે છે અને તે હાલની યુરોપીઅન બરાદરી કરતાં ઉંચ અને વિશાળ છે. આપણા લાંબા ઇતિહાસનું તાત્પર્ય માત્ર બે શબ્દોમાં સમાવી શકીએ તેમ છીએ. તે શબ્દો “હિંદી મુસલમાન ” એ છે. એ બે સૂત્રરૂપ શબ્દ આપણો ધર્મ, આપણું જાતિયત્વ અને ઇતિહાસ દર્શાવે છે. અને તેમાંથી ઉત્પન્ન થતી આપણુ ફરજે અને જોખમદારીઓ આપણી સમક્ષ ધ્યાનમાં રાખીશું તે આપણે અવળે માર્ગે નહિ જઈએ. ખુદાની દરબારમાં શીખે, મરાઠાઓ, હિંદુઓ, અથવા એસલામીઓ-બધા માટે ત્યારે એકજ સરખા કાયદા છે એમ પણે જ્યારે માનીએ છીએ તે પછી શા માટે મતભેદ અને ભિન્ન વિચાર કરી અત્રે નાહકને કલેશ ઉભો કરે? તેને બદલે શા માટે કામકામ અને અન્ય વિશ્વાસ મેળવી મિત્રભાવથી પિતાને નિવેડે ન લાવી શકે? આથી જ પહેલી ફરજ તે સ્વવિશ્વાસની લાગણી છે. -ગુજરાતી. આમાં અંતર્ગત વાક્ય એવાં મજાનાં મુક્યાં છે કે જે દરેક માનવી, પછી તે હિંદુ જેન, શીખ કે પારસી હોય, તેને પ્રજાકીય અને જાતીય ઉન્નતિ માટે શીખ્યા વગર છુટકા નથી, Page #9 -------------------------------------------------------------------------- ________________ ઐય કયારે કરીશું? હમણુજ. "When a question concerning the welfare of India and of justice to Indiaus arises, I am not only an Indian first, but an Indian next, and an Indian to the last, an Indian and Indian alone, favouriug no community ands no individual, but on the side of those who desire the advancement of India as a whole without préjudice to the rights and interests of any individual, much less of any community, whether my own or another. " But whenever any question arose on which there was a clear and unmistakable Divine injunction conveyed to me by my God through my Prophet, I could not even consider, let alone accept as correct, any thing conflicting with that in-junction, no matter on what mundané authority it was based. With Divine authority as my only guide I will be not only a Muslim first, but a Muslim next, & Muslim to the last and a Muslim and nothing but a Muslim. People may scoff and laugh, but I hold firmly to these convictions." . –“ જ્યારે હિંદનાં કયાને અને હિના ન્યાયનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે ત્યારે હું પ્રથમ દરજે એક હ દ છું એટલું જ નહિ, પણ પછી પણ એક હિંદી છું અને છેવટ સુધી પણ હિંદી છે - હિંદી અને માત્ર હિંદી છું- ત્યાં કોઈ કોમને અને કોઈ પણ વ્યક્તિને પક્ષપાત નહિ કરું પરંતુ કોઈપણ વ્યક્તિના-પછી તે મારા કે બીજાનાહક અને લાભને ધક્કો પહોંચાડવા વગર (એટલે કેમના હકને ધક્કો પહોંચાડવાનું રહેતું જ નથી) સમગ્ર હિંદની ઉન્નતિ કરવાનાં જે ઈચ્છક છે તેમના પક્ષમાં જ રહીશ. પરંતુ જ્યારે જ્યારે એવો પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે જેના ઉપર મારા પયગંબર . દારા ઈરને દીવ્ય આદેશ પદ અને અણિશુદ્ધ રીતે મને મળેલો હોય ત્યારે ત્યારે તે આદેશથી વિરૂદ્ધ એવું કંઈ પણ ધ્યાનમાં મેં ધર્યું નથી (તે પછી તેને સત્ય તરીકે સ્વીકારેલું તે ક્યાંથી હોય?)--એમ કરવામાં પછી તે ગમે તેટલી આ લોકમાં ઉચી સત્તા ઉપર આધાર રાખતું હોય તે પણ તેની મેં દરકાર કરી નથી. ઇશ્વરી સત્તાને મારી સર્વથા નિયામક માન ને હું પ્રથમ દરજજે એક મુસ્લિમ રહીશ એટલું જ નહિ, પરંતુ પછી પણ મુસ્લિમ, છેવટની ઘડી સુધી મુસ્લિમ અને મુસિલમ જ રહીશને ભલે લોકે મારી નિંદા કરે કે મારા પર હસે પર તુ આ પ્રતીતિઓને હું દઢતાથી વળગી રહું છું.” - આ રીતે દરેક જૈન સ્વતંગ રહી સ્વ સંપ્રદાયોને ભૂલી મહાવીરના આદેશનું ગ્રહણ કરવામાં પિતાનું જૈનત્વ અદ્ધિ સારવી હિંદના ખરા દેશજન ઉપરની ભાવના પ્રમાણે બનશે ત્યારે સ્વ અને પર કલ્યાણ સાધી શકશે. દરભંગાના નરેશ સનાતન હિંદુ ધર્મને ઝુંડે લઈ હિંદુઓના જૂદા જૂદા મતે સંપ્રદાયે અરસ્પર આવકાર આપતા રહે તે માટે એકત્રિત થવા માટે જે વિચારે જણાવે છે તે પણ ભૂલી શકાય તેવા નથી. Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રી જનક. કં. હેરલ્ડ. “ It is said that blood is thicker than water but far more subtle and strong are spiritual sympathies, and Hindus from whatever part of the country they may hail, to whatever sects or schools of thought they may belong, are bound by the ties of spiritual brotherhood. Intellect separates but the spirit unites, and though intelectually we may be Advaitas or Vishistadvaitas or Dvaitas we drink of the same spiritual fruit, partake of the same communions and sinking all the differences of intellect in this spiritual identity, let us unite with hearts chaste ned and purified in this national worship of the Supreme Lord.” –એમ કહેવામાં આવે છે કે જલ કરતાં લોહી વિશેષ ઘટ્ટ છે એટલે કે સાથે ખાવા પીવા કરતાં લેહીનું સગપણ વધી જાય છે તે પણ તે સગપણ કરતાં અતિ વિશેષ સૂક્ષ્મ અને સબળ ધાર્મિક એકતાઓ-સહાનુભૂતિઓ છે અને હિંદુઓ દેશના ગમે તે પ્રદેશના હેય, યા કોઈ પણ મત કે દર્શનના અનુયાયી હોય છતાં તેઓ ધાર્મિક બ્રાસંધના બંધનથી બંધાયા છે, બુદ્ધિવાદ એક બીજાથી જુદો પાડે છે, પરંતુ આત્મા એકને બીજા સાથે એકત્રિત કરે છે, અને જેકે બુદ્ધિવાદથી આપણે અદ્વૈત કે વિશિષ્ટાદ્વૈત કે દૈતના અનુયાયી હોઈએ છતાં આપણને ધર્મરૂપી જલ એકજ ફુવારા માંથી મળે છે. આપણે એક જ પ્રકારના ધાર્મિક સંવાદમાં ભાગ લઈએ છીએ અને તેથી બુદ્ધિના બધા ઝગડાઓ દૂર કરીએ ધામિક એકતા સ્વીકારી વધારે પવિત્ર અને નિર્મળ હદયોથી પરમાત્માની આ પ્રજાકીય પૂજામાં એકત્રિત થઈએ. આ વાક્ય આપણને કેટલો બધો પાઠ આપે છે. પ્રજોની રાજકીય એકતામાં મુસલમાન અને હિંદુઓ એકત્રિત થઈ એકજ પ્લાટફેરમ ઉપર આવી એક સંપીના ઉદ્ગારે કાઢે છે એટલું જ નહિ પણ એક સાથે કાર્ય કરે છે, એક પર બીજે પ્રેમ રાખે છે, આ વકાર આપે છે અને ભેટે છે. આવું જ્યારે એક બીજના ધાર્મિક મંતવ્યમાં જમીન આસમાન જેટલો ફેરક છે, જે એકબીજા વચ્ચે પરાપૂર્વથી અસમાન લાગણું ચાલી આવી છે તેઓ પણ ભાઈઓ માફક ભેટે છે, ત્યારે આપણે પછી સ્થાનકવાસી, દિગંબર, શ્વેતાં બર હેઈએ તે વીર પ્રભુના જ પુત્ર હોવા છતાં–તે દાવા કરતા હોવા છતાં એક બીજા વચ્ચે લડી મરીએ છીએ એ શોકજનક નથી ? હિંદુઓના ધર્મભેદ દૈત, અદ્વૈત કે વિશિષ્ટાદ્વૈત એટલા બધા બુદ્ધિવાદ પર રચાયેલા છે કે તેને છેડો આવે તેમ નથી, છતાં તેઓ એકઠા થવાને પ્રયત્ન કરે છે અને એકત્રિત થાય છે, તે ઝાઝા બુદ્ધિના વાદ પર નહિ ગણાયેલા નાના નાના મંતવ્ય-ભેદોથી જૈનના સંપ્રદાય લડી મરે, તે તેના અનુયાયીઓ કર જઈ હજારો રૂપીઆનાં આંધણ મૂકી તીર્થરક્ષા કરવા જાય, મારા મારીના પ્રસંગે લાવે અને તેથી વિક્ષેપ, દેષભાવ, અભિનિવેશ વીતરાગના અનુયાયીઓમાં રહ્યાં કરે એ ઓછું શોકજનક છે ? તીર્થના ઝઘડા પતાવવા માટે લવાદ-મંડળ નીમવાની જરૂર છે, પણ દિલગીર Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન . કે. હેરે. श्री जैन श्वेतांबर एज्युकेशन बॉर्ड. * ૧ લવ લમ શ્રી જૈન શ્વેતાંબર કેન્ફિરન્સ ધાર્મિક ઇનામી પરીક્ષા. સં ૧૯૭૨ ના માગસર વદ ૫ ને રવિવારે દિવસના એક વાગ્યાથી ચાર વાગ્યા સુધી. - તા. ૨૬-૧૨-૧૯૧૫. છે. ૧ . (પચ પ્રતિક્રમણ) તપગચ્છ. (પરીક્ષ--રા.રા. ન્યાલચ દ લકિમચંદ સેની. B, A. LL. B. સાદરા.) સવાલ. માર્ક. ૧. “નવકાર મંત્રના પહેલા પદના પણ જુદા જુદા પાઠ છે તે અર્થ સાથે લખે. ૨. ગુરૂ મહારાજના છત્રીસ ગુણ વિવેચન સાથે સમજાવે.' ૩. “ચતુર્વિશતિ સ્તવ” અને “શફસ્તવ” એ બંનેની છેલ્લી ગાથા અર્થ સાથે લખે. ૧૦ ૪. “ કલ્યાણકદ', “સંસારદાવા અને સ્નાતસ્યાની સ્તુતિઓમાં શાસન દેવીઓના સંબ ધમાં જે ગાથાઓ છે તે અર્થ સાથે લખે. ૫. નીચેનાં પદેના અર્થ લખો અને કયા ક્યા સૂત્રોનાં છે તે બતાવો ૧. અજયપ્રદાનનિરતે ૨. પરમટ્યુનિટ્ટિ અટ્ટા ૩. સાહતિ મુખ મગે ૪. મિત્તી એ સવ ભૂસુ ૫. તીઆણું ગય સંપઈ ૬. નિત્યં સ્વાધ્યાયસંચમરતાનાં છે. રાજાધિપરાજ સન્નિવેરાનાં ' ૮. કૃતાપરાધે પિ જને - ૯. શેષામભિષેકકર્મ કૃત્વા ૧૦, સેમ ગુણહિં પાવઈનાં નવ સર સસી.ર૦ ૬. આવશ્યક કેટલાં અને ક્યાં કયાં બતાવો. ૭. અભ્યતર તપના ભેદ બરાબર સમજાવો. ૮. દેવસિ પ્રતિક્રમણમાં “અનથ ઉસસિએણે” સૂત્ર કુલ કેટલી વાર બલવું પડે છે તે આંકડો ફક્ત લખે. . ફક્ત સાધુઓને નમસ્કાર સંબંધમાં જે જે સૂત્રો પંચ પ્રતિક્રમણમાં આવતાં હોય છે તે લખો. ૧૦, શ્રાવકનાં બાર વ્રતનાં નામ ટુંકામાં અર્થ સાથે લખો. કુલ માર્ક : ૧૦૦ Page #12 -------------------------------------------------------------------------- ________________ ધામિક પરીક્ષાના સવાલ. * ઘે. ૧ લું. (પંચપ્રતિક્રમણ) વિધિપલ. (પરીક્ષક–રા. રા. જટાશંકર પરમાનંદ પંડ્યા. મુંબઈ) સવાલ. ૧. શં, જંar, જિરિાછા, પારં એટલે શું? તે પણ રીતે સમજાવો. ૨. “છ કોટિએ સામાયિક કરું તે છ કોટી કઈ તે લખે. ૩. તૃતીય સ્મરણ લખે. ૪. દેવસિય પ્રતિક્રમણ કરતાં પાક્ષિક પ્રતિક્રમણમાં કયા કયા સવા વધારે છે, તેનાં માત્ર નામ આપે. ૫. બૃહન્નમસ્કારને અર્થ લખે. ૬. આવશ્યકનાં નામ તથા તેથી થતાં ફલ લખે. છે. કાત્સર્ગ (કાઉસગ્ગ ) એટલે શું? તેને હેતુ તથા તે વખતે શારીરિક સ્થિતિ જણાવો. ૮. સિT, થિતિર, તેના નિરેન, રાઇ, જામ, તાવ, મમવ, શિત્તા, લલિદ એ શબ્દોના અર્થ આપે. કુલ માર્ક. ૧૦૦ છે. ૨ જું . (જીવવિચાર, નવતત્વ, શ્રાવક ધર્મ સંહિતા, ઉપદેશ પ્રાસાદ ભાગ ૧ લે.) (પરીક્ષક--રાપા. સુરચંદ પુર્ષોત્તમ બદામ. દહાણુ.) સવાલ. ૧. (૪) નીવને ઓળખાવના લક્ષણ લખે. (a.) વિવાર માં શિખેલા નવ ના ભેદ તથા પટાભેદ દર્શાવનારૂં એક વૃક્ષ આળેખો અને તે દરેક પેટાભેર આગળ તેનું ઉત્કૃષ્ટ આબુમાન જો , તેમજ તેમાંના ક્યા ને વદિ હોય છે તે પણ લખો. (જ.) સિગીવ નું આયુમાન હોય તો કેટલું ? અને ન હોય તો કેમ નહિ ? ૨, તાવ કેટલાં અને કયાં કયાં છે? તે દરેક તત્વ ને અર્થ તો સમજ્યા હો તે - ટુંકમાં જણ. ૩. નીચેના આઠ શબ્દ વિષે તમે જાણતા હે તે લખો. વિરાણ, રાણા, નફો , સંત નાનું, સ્થાવરી, માવના, બતાવાર, નથઃ ૪. જૂધ ની યોગ્યતા માટે કેવાં આચરણોની જરૂર છે તે વિધ આશરે ૨૫ લીટીને એક નિબંધ લખો. ૧૬ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી જન ધે. કે. હેડ. ૫. વિજુના કત્તા કોણ છે? તેમને વિષે ઉપર ખાસ ગ્રંથમાં તમારા વાંચવામાં જે હકીક્ત આવી હોય તે જણાવે. ૬. કા કાણા નામ એ ગ્રંથનું કામ રાખેલું છે ? એના કર્તા કોણ છે? એ ગ્રંથને જે ભાગ તમે શિખ્યા છે તેમાં શી બાબતની વ્યાખ્યા છે ? શુદ્ધ અને સંતોષકારક લખાણને માટે. - કુલ માર્ક. ૧૨ ૧h. ૧૫ છે. ૨ જું . ( નવતત્ત્વ, નવસ્મરણ, ત્રણ ભાષ્ય.) : (પરીક્ષક--રા. રા. સુરચંદ પુરૂષોત્તમ બદામી. દહાણું.) સવાલ, ૧. માર મારવા નાં નામ દર્શાવનારી ગાથા અર્થ સાથે લખે. નવતત્વ પૈકી ક્યા તત્વમાં એને સમાવેશ થાય છે ? ૨. જેમાં કેટલા પ્રકારના છે? વિષ નવતત્ત્વમાં તમે જે શિખ્યા છે તે જણાવો. ૩. નવમળ માં પાર્શ્વનાથ પ્રભુનાં કયાં ક્યાં સ્મરણ છે? ક્યા ક્યા સ્મરણમાં કનાં નામ જણવેલાં છે ? તે પૈકી બે સ્મરણમાંની કત્તાના નામ વાળી ગાથા કે શૈક અર્થ ' સહિત લખે. ૪. યુદ્ધમાં વિજય મળવા સંબંધી ગાથા અને લેક નવસ્મરણમાં તમારા વાંચવામાં હોય તે લખો. ૫. ચૈત્યવંદન માં કેટલાં અને ક્યા કયા રંસ આવે છે ? તે ટૂંક માં કેટલા અધિકાર છે ? તે દરેક અધિકારમાં કેને કાને વંદન થાય છે ? ૬. વંદનીય કોણ? વંદનીય કેણુ? વંદુર થી શું ગુણ પ્રાપ્ત થાય છે ? ગાર કેને કહેવો ? તેના કેટલા પ્રકાર છે ? અને તે વિષે તમે શું જાણે છે તે સવિસ્તર લખો. શુદ્ધ અને સંતોષકારક લખાણ માટે.' " કુલ માર્ક. ૧૦૦ ઘેરણ ૩ નું યોગશાસ્ત્ર. મહાવીર ચરિત્ર, આનંદઘનજીની ચાવીશી. ) (પરીક્ષક--રા, ૨. ચુનીલાલ છગનચંદ શરાફ. સુરત) સવાલ. (યોગશાસ્ત્ર) ૧. “ગ” એટલે શું? અને તેમનું કારણ શી રીતે થઇ શકે તે છુટ રીતે સમજાવે. ૫ ૨. ગૃહસ્થના બાર વ્રતરૂપ વિશેપ ધર્મના પાયારૂપ સમ્યકત્વનું સ્વરૂપ, મિથ્યાત્વના સ્વામી સાથે મુકાબલો કરી સમજાવે; અને સમ્યકત્વનાં પાંચ ભૂષણે લખે. Page #14 -------------------------------------------------------------------------- ________________ . ધાર્મિક પરીક્ષાના વાલ. ૩. નીચેની માતા પર ટુ'ક વિવેચન લખાઃ~~ () હિંસા ત્યાગ કરવાનું કારણ શું ? (૪) હિંસાના ત્યાગ ન કરવાથી દાનાદિ સર્વે નિષ્ફળ છે, (૪) જીવ હિ ંસાથી પણ ચારીના દોષ અધિક છે. (૬) મદિરા, માંસ, માખણુ, મધ અને રાત્રિ ભોજન સર્વથા વર્જ્ય છે, એ ગ્રંથકતા તેમજ અન્ય દર્શનકારાના અભિપ્રાય સહિત સમજાવે. ૪ મહા શ્રાવકની દિનચર્યા સંક્ષેપમાં લખા ૫. ( ) પ્રાણાયામનું સ્વરૂપ તથા કુલ સમાવે. (૬) પિ ́ડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રુપાતીત ધ્યાનનું સ્વરૂપ લખો. ( શ્રી મહાવીર ચરિત્ર. ૧. ત્રિષષ્ઠિ શલાકા પુરુષમાં ભગવાન મહાવીર સ્વામ ાંતહાસના કાલક્રમ અનુસાર કેટલામાં શલાકા પુરુષ ગણાય ? એમને શલાકા પુરૂષમ કહેવામાં આવે છે ? ચાવીશ તીર્થંકરામાં એગ્નનું ચરિત્ર જનસમૂહને વિશેષ ખેાધદાયક તથા ઉપકારક શામાટે ગણુવામાં આવે છે તેના ઉપર નિબંધ ( ૩૦ લીટીના ) લખો. ૨. (૧) સિદ્ધાર્થ (વ્યંતર દેવ), શ્રેણિક, જમાલિ, એ વીર ભગવાનના સ ંસારીપણાના શું સગા થતા હતા ? અને જમાલિની વીર ભગવતથી શું વિપરીત પ્રરૂપણા હતી ? (૬) શ્લપાણિના મહાવીર ભગવંત પ્રત્યેનાં મૃત્યુ ( સક્ષિપ્તમાં) અને ભગવંતની તેની તરફની વર્તણુકના ટુ કા ચિતાર તેમાંથી લેવા યાગ્ય સાર સહિત આપે. ૩. નીચે જણાવેલા મનુષ્યામાંથી ગમે તે ચારનાં ટુંક વૃતાંત લખાઃ ૧ ઉત્પલ, ૨ સુદૃષ્ટ, ૩ ઉદાયિન, ૪ શ્રીદેવચંદ્ર, ૫ ચેલા, ૬ સુલસા, ૭ રેવતી. ૪. નીચેનાં વાક્યાના પૂર્વાપર સંબધ દાવા ( Give the context of):(અ) અદ્વૈતા કદીપણ પર સહાયની અપેક્ષા રાખતા નથી. (ચ) પૂર્વે ભવના અભ્યાસથી તથા દુષ્ટ વાસનાના આવેશથી તે તીર્થંકર, ધર્મ, અને સાધુઓના અત્યત દ્વેષી થયા હતા. ૫. વીર ભગવંતની છેલ્લી દેશનાના સાર. અથવા અભય કુમારની દિક્ષાના સયાગાનું વર્ણન લખા ૧૦ 9 ૧૧ } ८ ४ પ્ Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શ્લે . હેડ. (ગ્મન દ્દઘનજીની ચાવીશી. ) ૧. શ્રી આન’ધનજી મહારાજનું સતિપ્ત ચરિત્ર લખા, અને તેમાંથી તેઓ કેવળ બાહ્ય અધ્યાત્મી ન હતા એવું તેમના વચન અને કૃત્યથી સિધ્ધ કરા. ૨. નીચેનાં પાના અર્થ તમારી સ્વતંત્ર ટીકા સહિત લખેઃ (૬) ચિત્ત પ્રસન્ગે રે પૂજન કુલ કહ્યું; પૂજા અખંડિત એહ; પટ રહિત થઈ આતમ અરપારે, આન ધનપદરે, (૫) ચરમાવર્ત હે। ચરમ કરણધીરે, ભવ પરિણતિ પરિપાક. (૪) તુરિય ભેદ પાડવત્તિ પૃ. ઉપશમ ક્ષીણુ સયેાગીરે, (૩) નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદ ગ્રાહક સાકાર રે; દન જ્ઞાન દુભેદ ચેતના વસ્તુગ્રહણ વ્યાપારારે. (૬) જીનવરમાં સધળાં દરાખ છે, દશન જીનવર ભજનારે; સાગરમાં સધળી તટની સહી, તટનીમાં સાગર ભજનાવે. ૩. નીચેનાં પદોમાંથી ગમે તે પાંચના પૂર્વાપર સંબંધ ( Context) દર્શાવે () એ નિજમત ઉન્માદ. (૫) એ સબ લા વિષવાદ. (૪) અનુભવ ગમ્ય વિચાર. (૬) ભાવ અધ્યાતમ નિજણ સાથે (૪) એક હી વાત છે મેટી. (૩) (F) (૬) ગુરૂમુખ આગમ ભાખીરે, જેની ભેટ થઇ તુઅરે. ક્રિયા વંચક ભાગેરે. ૪. (૪) સુમતિનાથજીના સ્તવનમાં આત્માના કેટલા ભેદ પાડયા છે અને તે સધળાનું સ્વરૂપ તેમાં વર્ણવ્યું છે. તે ( લક્ષણ યુકત ) લખા. (૬) સૂક્ષ્મ નિગેાદ અને બાદર નિગેાદનું સ્વરુપ તમે સમજ્યા હૈ। તે પ્રમાણે લખી લાવે. (૪) નિદ્રા, સુપન, જાગર-૬ નગર દશામાંથી ( અવસ્થામાંથી ) જીવને કયી કી અવસ્થા યે કયે ગુણ ાણે હાઇ શકે ? ( ક્યા ક્યા ગુણુઠાણા સુધી હાઈ શકે ?) (૩) નીચેના અર્થ વિવેચન સહિત લખેાઃ- આતમ અર્પણા, અન ત ચતુષ્ક, નાકષાય શ્રેણી, શાંતિ સ્વરૂપ, નિત્ર થતા. કુલ માર્યું. ૧૩ ૫. ૧૦ Page #16 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક પરીક્ષાના સવાલ. છે. ૪ થું. (આગમસાર, તત્વાર્થાધિગમ સૂત્ર,). (પરીક્ષક-રા. રા. કેશવલાલ પ્રેમચંદ મોદી. 15. A. LL B. અમદાવાદ.). વાલ મા, ૧. બાર વ્રતનું સ્વરૂપ વ્યવહારથી અને નિશ્ચયથી સંક્ષેપમાં સમજાવો અને બાર ભાવના એને સમાવેશ ચાર ધ્યાનમાંથી ક્યા કયા ધ્યાનમાં થાય છે તે સમજાવો. ૧૧ ૨. છ દ્રવ્યમાં અસ્તિત્યાદિ (ક) ગુણ કેવી રીતે છે તે સમજાવો અને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવનું સ્વરૂપ સમજાવો. ૩. જીવની સમ્યકત્વ પામ્યા પછીની અને પહેલાની નિ કેવી હોય છે તે સમજાવો. . • ૪. આઠ વર્ગનું સ્વરૂપ સમજાવો. ૫. પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણનું સ્વરૂપ સમજાવો. ૬. બંધ કેટલા પ્રકારના છે? અને બંધનું યથાર્થ સ્વ૫ ભેદ સાથે સમજાવો ૭. વસ્તુ એકાન્ત નિત્ય અગર અનિત્ય માનવાથી થશે દોષ આવે? સાત નયનું ટુંક | સ્વરૂપ સમજાવે. ૮. છ એ ક જીવ અને પુદ્ગલને શે ઉપકાર કરે છે તેનું સ્વરૂપ સવિસ્તર યથાયોગ્ય સમજાવો. ૯. ચારે નિકાયના દેવનું આયુષ્ય અને શરીર જઘળું તથા ઉત્કૃષ્ટથી લખો. ૧૦. વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહમાં તણવંત શે છે સમજાવો. - કુલ માર્ક ૧૦૦ છે. ૫ મું . ( સ્યાદ્વાદ મંજરી તથા આ દૃષ્ટિની સઝાય.) (પરીક્ષક–પંડિત બહેચરદાસ, ઘાટકોપર. ) સવાલ, (સ્યાદ્વાદ મંજરી. ) : ૧. તમે જે ગ્રંથની પરીક્ષા આપે છે તેનું નામ શું? અને તે ગ્રંથ કોના કયા ગ્રંથને અનુસાર લખાય છે ? “ ધર્મનુર્વિદિતાડિિહલા”-ઇત્યાદિ અગ્યારમાં લોકથી જે તમે સમજ્યા હે તે સવિસ્તર ટીકાને અનુસાર લખો. વેદોકત હિંસા કરવામાં પાપ બતાવાય છે અને જૈન શાસ્ત્રોક્ત મંદિરાદિ કરવામાં થતી હિંસા પાપન મનાય તેમાં શું હતું? ૨. પરિણામ, સ્વતઃપ્રામાણ્ય, પરતઃપ્રામાણ્ય, અપાય, પ્રપંચ, માયા, વા વાચક, મંડૂકજટાભારાનુકાર, સર્વગત, સામાન્ય, વિશેષ, પ્રકાંત, પુરૂષ, તન્માત્રા, કપિલ, ઉપચાર, ફૂલહેતુભાવ, સંગત અને વાસના એ શબ્દનો અર્થ પણ પ્રકારે લખો. ૧૨ Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન છે. કં. હેરે. ૧૨ ૩. અનિત્ય અને ક્ષણિકમાં શું ભેદ? “ વસ્તુ અસત છે” એ વાક્યને જૈન દૃષ્ટિએ શું અર્થ થાય અને વેદાંતની દૃષ્ટિએ શું અર્થ થાય? “આમા અનિત્ય છે એ વાકયન જૈન દષ્ટિએ અને ચાર્વાકની દૃષ્ટિએ શું અર્થ થાય છે સમવાયને સ્થાને જૈન દર્શન કયો સંબંધ માને છે ? અનુમાન માનવાનું શું કારણ? ચાર્વાક લેકે અનુમાન સ્વીકારતા નથી પણ તેને વ્યવહાર ચાલે છે કે નહીં? ૪. “ સુરજમણ:7માવઃ ઈત્યાદિ લેકની વ્યાખ્યા ભિન્ન ભિન્ન પ્રકારે ટીકાને અનુ સારે લખો. ૫. શબ્દ, ઈદ્રિય, આત્મા, મન, બુદ્ધિ અને તમ એ છ પદાર્થ સંબંધે જૈન દર્શન તથા અન્ય દર્શનના મતભેદો સ્પષ્ટતાથી લખો. આજીવિકનય, ઐલક્ષમત, વાચક મુખ્ય, સ્વાયંભુવ, વૈશેષિક, બાણ, શ્રીસિધ્ધસેન, હરિભાચાર્યપાદ, પ્રામાણિક પ્રકાંડ ઉદયન, નૈયાયિક, મીસાસક, ભટ્ટ, શ્રીદેવરિપાદ, ઈશ્વરકુન, વાદમહાર્ણવ, આસુરિ, વિંધ્યવાસી, ધર્મર, કાયતિક, સ્માર્ત, સમંતભદ્ર અને પ્રવચનિક; આટલાં નામે સંબંધે તમે જે કાંઈ જાણ્યું હોય તે લઓ અને ટીકાકારે પિતાની કારમાં તેઓનું પ્રમાણ કયે કયે પ્રસંગે આપ્યું છે તે જણા. ( આઠ દષ્ટિની સઝાય) ૬. “આઠ દષ્ટિની સઝાય” એ સ્વાધ્યાય મૂળ કયા ગ્રંથ ઉપરથી ઉપજેલો છે ? આઠ દષ્ટિનાં ' નામ લખો. ૭. દરેક દ્રષ્ટિમાં વર્તતા જીવની અવસ્થા લખો. ૮. “સભા ત્રણ ગ્રતા ગુણ અવગુણ ન દીસ દીસેછે. એ જાણી એ ગ્રંથ ગ્યને દેજો સુચા જગશેજી” એ ગાથાને અર્થ લખો. ૯. બાહ્ય ભાવ રેચક હાંજી; પૂરક અંતર ભાવ, કુંભક ઉચરતા ગુણે કરીછ, પ્રાણાયામ સ્વભાવ.” . એનો અર્થ જણાવો. વેદ્યપદ અને અવેદ્યપદનો ભાવ જણાવો. ૧૦. “શબ્દ ભેદ ઝગડો કિછ પરમાર્થ જ એક, કહે ગંગા કહે સુરનદીજી વÇ ફેર નહીં છેક” એનો અર્થ લખો. અંશે હાય ઈહ અવિનાશી પુલ જાળ તમાસીરે, ચિદાનંદઘન સુયશ વિલાસી કેમ હાય જગ આશીરે. એ સ્વભાવ કઈ દષ્ટિમાં હોય છે ? ૧. યમ, અભિગ્રહ, અવંચકોણ, ચરમાવર્ત, દિટ્ટી; એ શબ્દને અર્થ લખો અને આઠમી દષ્ટિની આ શરૂઆતની ત્રણ ગાથાને અર્થ સ્પષ્ટતાપૂર્વક લખો. કુલ મા. ૧૦ Page #18 -------------------------------------------------------------------------- ________________ : " ધાર્મિક પરીક્ષાના સવાલ. ધો. ૫ મું . (છ કર્મ ગ્રંથ.) (પરીક્ષક–શેઠ કુંવરજી આણંદજી, ભાવનગર) સવાલ. (કર્મ ગ્રન્થ ૧ લો. ) ૧. દર્શનાવરણીય કર્મની પછી ત્રીજું વેદનીય કર્મ શા માટે કહ્યું ? ને તેને અર્થ શું ? ૨ ૨. મતિજ્ઞાનના અવગ્રહાદિ ચાર ભેદ છે તેના અર્થ સમજાવો. ૩. હીયમાન ને પ્રતિપાતી અવધિજ્ઞાનમાં ફેર શું ? ૪. વર્ણાદિ ચતુષ્કના ઉત્તર ભેદમાં શુભ અશુભ કયા કયા ધ લખો. (કર્મ ગ્રન્થ ૨ જે. ! ૧. પાંચમે ગુણઠાણે ઉદયમાં કેટલી પ્રકૃતિ હોય અને તે અને કેટલી પ્રકૃતિ ઉદયમાંથી ઘટે? ૪ ૨. નવમે ગુણઠાણે વર્તતા સત્તામાં કેટલી કેટલી પ્રકૃતિ હેય? ૩. શ્વાસોશ્વાસ નામ કર્મને આતપ નામ કર્મ સત્તામાંથી યે ગુણઠાણે જાય ? (કર્મ ગ્રન્થ ૩ જે. ૧. જિન નામાદિ એકાદશક તે કઈ કઈ પ્રકતિનું બને ? ૨. દારિક મિશ્રને વૈક્રિય મિશ્ર કાય વેગે બંધ કેટલી ને કઈ કઈ પ્રકતિને હોય? ૩. ઉપશમ સમકિતે વર્તત કેટલી ને કઈ કઈ પ્રકૃતિએ બાંધે ? (કર્મ ગ્રન્થ૪ છે.) ૧. અસંનિ મનુષ્યને અને અપર્યાપ્ત દેવતાને કેટલા ગુણઠાણું હેય ને ક્યા કયા હેયર - ૩ ૨. કેવલી સમુદઘાતનું સ્વરૂપ લખે (વિસ્તારથી ) તેમાં કો કયે સમયે ક્યા ક્યા ગ હેય ને તેનું કારણ શું? છે. ગુણઠાણા આશ્રી, સમકિત આશ્રી ને દર્શન આશ્રી તિક ને કર્મગ્રંથિકનો મત કઈ કઈ બાબતમાં જુદો પડે છે? તે કારણ સાથે જણ છે. ૩. નવ અનંતા શી રીતે થાય ? (કર્મ ગ્રન્થ પ.) ૧. અધુવ બંધી પ્રકૃતિ કેટલી, કઈ કઈને શામાટે તે અવબંધી છે? તે જણાવે. ૫ ૨, વર્ણાદિ ચતુષ્કની ઉત્તર પ્રકતિ ૨૦ ની ઉત્કૃષ્ટ સ્થિતિ : લી ને નિષેક કાળ કેટલે ? છે. સ્થિતિ બંધના ચાર પ્રકાર કયા ક્યા? અનુત્કૃષ્ટ ને અજવન્યમાં ફેર શું તે સમજાવો. ૩ ૪. પહેલે ને બીજે ગુણઠાણે વિચ્છેદ થતી ૪૧ પ્રકૃતિ ઉતકૃષ્ઠ બંધાંતર કેટલો ને શા કારણથી ? (કર્મ ગ્રંથ ૬ ઠે.) ૧. આયુ કર્મના સત્તાસ્થાન કેટલાં ને કયાં કયાં? ૨. તિર્યંચગતિમાં નામ કર્મના બંધ સ્થાન, ઉદયસ્થાન ને સત્તાસ્થાન કેટલાંને કયાં કયાં? ૭ ૩. મનુષ્યગતિમાં નામ કર્મના ૨૩ ના બંધે ઉદયસ્થાન કેટલા હેય ને તે કયારે કયારે હોય? ૫ ૪. સ્થિતિઘાતાદિ પાંચ વાનાં ૮ મે ગુણઠાણે સમકાળે 2 ૨ત છે તેનું સ્વરૂપ સમજાવો. ૫ ૫. ક્ષપકશ્રેણીમાં સંજવળન ચતુષ્ક શી રીતે ખપાવે. તે અશ્વકર્ણકરણધા, કિટિ કરણાધા ને કિદિવેદનાધ્ધાના સ્વરૂપ સાથે સમજાવે . કુલ માર્ક, ૧૦૦ Page #19 -------------------------------------------------------------------------- ________________ | શ્રી એન. કે. હેલ્ડ. છે. ૫મું . (અધ્યાત્મ કલ્પદ્રુમ, દેવચંદ્રજીની ચાવીશી.) (પરીક્ષક–રા. રામેહનલાલ હેમચંદ વકીલ પાદરાકર પાદરા ) . સવાલ. દેવચંદ્રજીની વીશી) માક. ૧. પ્રભુપણે પ્રભુ ઓળખીરે, મન મૂલ વિમલ ગુણ ગેહ છે. સાધ્ય દષ્ટિ સાધક પણેરે. ધ : ધન્ય નર તેહ છે. તે આ ગાથાને અર્થ વિવેચન સાથે લખો. ૨. કાર્ય કારણ પણે પ્રણમે તહાં ધ્રુવ, કાર્ય ભેદે કરે પણ અભેદી, કર્તાતા પરિણમે નવ્યતા ન રમે , સકળ વેત્તા થકે પણ અવેદી, આ ગાથાને અર્થ વિવેચન સાથે લખો. ૩. દરિશણ શબ્દ ન કરે રે લાલ, સંગ્રહ એવંભૂત, વા, તુ. - આમાં શબ્દ નયે દર્શન કે વી રીતે થાય ? તે સમજાવે. ૪. સંરક્ષણ વિણ નાથ છે, દબાવની ધનવન્ત હે જી. કર્તપદ કિરિયા વિના, સંત અજેય અતંત હો છ શ્રી : આ ગાથાને અર્થ લખો. ૭ ૫. આઠમા શ્રીચંદ્રપ્રભુજીના અપનમાં વર્ણવેલું તથ્યતિરિક્ત દ્રવ્યનિક્ષેપ સેવનાનું સ્વરૂપ લખો. ૬. ચારિત્ર ગુણમાં કરણ, ક્રિયા અને કાર્ય એ ત્રિભંગી ઘટા. ૭. સામાન્ય સ્વભાવ તથા વિશે હવભાવનાં મુખ્ય લક્ષણ લખો. ૮. છ (૬) કારક સાધક્ષણે કેવી રીતે પરિણમે? તે લખો. અધ્યાત્મ કલ્પદ્રુમ.) ( ૯. મૈથ્યાદિ ચાર ભાવનાનું સ્વરૂપ લખો. ૧૦. અભિગ્રાહિકાદી પાંચ પ્રકારના મિથ્યાત્વનું સ્વરૂપ લખો. ૧૧. નીચેના ના અર્થ લખે ને તે દરેકે લોકના ઈદ પણ જણાવો. (૧) ધ તિર્ ! ચકાપુ, ક્રોઉં તો છેલ્લરિષ gવા * ____ अथोपकारिष्वपि तद्भवार्तिकृत्कर्महृन्मित्र बहि द्विषत्सु ॥ . (२) विना कषायान्न भवानराशिभवद्भवेदेव च तेषु सत्सु । मूलं हि संसारतरोः कपाया स्तत्तान् विहायैव सुखी भवात्मन् ॥ (३) धिगागमाद्यसि रंजयन् जनान् , नोयच्छसि प्रेत्यहिताय संयमे । दधासि कुक्षिभरिमानना मुने । व ते व तत् कैप च ते भवांतरे ॥ Page #20 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક પરીક્ષાના સવાલ. () સ્વાધ્યાય શાળવુિ થાળzજ માવનામ: सुधिस्त्रियोगी सदसत्प्रवृत्ति फलोपयोगैश्च मनो निरुंध्यात् ॥ (५) आराधितो वा गुणवान् स्वयं तरन् ; भवाब्धिमस्मानपि तारयिष्यति । श्रयन्ति ये त्वामिति भूरिभक्तिभिः, फलं तवैषां च किमस्ति निर्गुण ॥ " કુલ માર્ક. * * * છે. ૫ મું ૪. (ઉપદેશ પ્રાસાદ, ભાગ પાંચ.). (પરીક્ષક—શેઠ કુવરજી આણ છે. ભાવનગર ) સવાલ. ૧. આભિરીને ઠગનાર વણિકનું ટુંકું વૃત્તાંત લમ?, તેમાંથી સાર શું લેવા યોગ્ય છે તે જણાવો. ૨. ચેથા વ્રતના પાંચ અતિચાર સમજાય તેવી રી 1 એ. ૩. ચાર પ્રકારના અનર્થદંડ સમજાવે. ૪. બાવીશ અભક્ષ્યનાં નામે લખે અને તેના અભય પણના કારણુ ટુંકામાં સાથે જ લખે. ૧૦ ૫. ધનપાળ પંડિતને શોભનમુનિએ શી રીતે પ્રતિ પમાડયો ? ૬. સયંભવસૂરિને પ્રભવસ્વામીએ શી રીતે પ્રતિ પમાડ્યો ? . ૭. સિંહ ગુફાવાસી મુનિને વેશ્યાએ શીરીતે પ્રતિ બે પમાડયો ? ૮. જ્ઞાન પંચમીની આરાધના કોણે કરી ? ક્યારેક ને શા કારણે કરી? ૯. હુતાશિનીનું પર્વ શાથી થયું ? તે કાનું પર્વ છે? અને તે પર્વમાં જેનોએ શું શું કરવા યોગ્ય નથી ? ૧૦. માવકનાં વાર્ષિક કૃત્યે ક્યાં કયાં છે? ૧૧. દશ ચંદુઆ કયે કયે સ્થળે બાંધવાના છે ? તે પ્રસંગ ઉપર કાનું દૃષ્ટાંત છે? ૫ ૧૨. પ્રતિક્રમણના આઠ પર્યય ક્યા કયા છે. પ્રતિ મણ એટલે શું ? અને તે શા માટે કરવું? ૧૦ ૧૩. કંડરિક ને કંડરિકના દષ્ટાંત પરથી સાર શું લેવા યોગ્ય છે? ૧૪. જીવન અને તેના નિત્યપણાની સિદ્ધિ તેના માતપક્ષીના કથનને નિરાસ કરવા પૂર્વક કરી બતાવો. કુલ માર્ક. Page #21 -------------------------------------------------------------------------- ________________ છે જેન છે. કં. (રેલ્ડ. ધો. ૫ મું (ત્રિ િશલાકા પુરૂષ ચરિત્ર પર્વ ૧ થી ૧૦) સવાલ. " (પરીક્ષક–એક કુંવરજી આણંદજી. ભાવનગર) ૧. શ્રી રૂષભદેવ ક્યારે થયા? તેને જે પાર્શ્વનાથને અંતર કેટલું ? ૨. શ્રી ભરતચક્રી ક્યારે થયા ? તે ને સગરચક્રીને અંતર કેટલું ? ૩. આઠમા ને નવમા વાસુદેવ થયા ? તેને આજે કેટલા વર્ષ થયાં ? ૪. ક્યા ક્યા પ્રભુએ રાજ્ય નથી કર્યું ? અને ક્યા ક્યા પ્રભુ પરણ્યા નથી? ૫. સામાન્ય ચક્રમાં ને તીર્થકર ચા થાય તેમાં શું ફેર ? દિગ્વિજય કરવાના પ્રસંગમાં બંનેની પ્રવૃત્તિમાં શું તફાવત છે? ૬. ચોવિશે પ્રભુએ ખાસ કરીને શું શું વિષયને મુખ્ય કરીને દેશનાઓ આપી છે? તે વીશેના વિષય લખો. ૭. કયા કયા પ્રભુને દીક્ષા લીધા પછી ઉપસર્ગ થયા છે ? અને તેવું ફળ આપનાર તેમણે કયારે ને શી રીતે બને છે હતું ? “ ૮. નારદે કયારે કયારે થાય છે કે તે તેની ગતિ શું થાય છે? ૯. મહાવીર સ્વામીના વખતમાં કહ્યું કયા રાજાઓ જૈની હતા ? ૧૦. અભયકુમાર ચંડપ્રાતથી જ રીતે છેતરાણ? ત્યાંથી તે કઈ યુકિતએ છૂટયો અને પછી ચંડપ્રાતને તેણે શી યુતિએ છેતર્યો તેનું ટુંકુ વૃત્તાંત લખો. ૧૧. તીર્થકરના આખા જન્મની એ દર વધારે પુણ્ય પ્રકૃતિના ઉદયવાળા વિભાગ કયો છે? અને બીજા વિભાગ કરતાં તેમાં વિશેષતા શા કારણથી ? કુલ માર્ક. ૧૦૦ શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ. બાઈ રતન–શેડ ઉત્તમચંદ કેશરીચંદના પત્નિ ચી-જૈન ધાર્મિક હરીફાઈની પરીક્ષા. સં. ૧૯૭૨ ના માગશર વદ ૫ને રવિવારે દિવસના એક વાગ્યા થી ચાર વાગ્યા સુધી. 1. ૨૬-૧૨-૧૯૧૫. અવિવાહિત કન્યાઓનું ધોરણ ૧ લું. વિષય-સામાયિક, દેવવંદનવિધિનાં સૂત્રો, નવ અંગ પૂજાના દેહા. જીવ વિચારની પચ્ચીસ ગાથાના બેલ અને પુત્રી શિક્ષા. (પરીક્ષક–૨. શંકરલાલ ડાહ્યાભાઈ. અમદાવાદ) સવાલ. (પુત્રી શિક્ષા) માર્ક ૧. પુત્રીએ જાણવાની શામાટે જરૂર છે. અને ના જાણે છે તેથી શું નુકસાન છે તે દાખલા સાથે સમજાવો. ૨. અત્રિ ઋષિની પત્ની અનસુયા અને સીતાજી વચ્ચે થએલી વાતચીત ઉપરથી શો બંધ મળે છે તે લખે. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨e ધાર્મિક પરીક્ષાના સવાલ. ૩. સામાન્ય રીતે ગૃહવ્યવસ્થાનું વર્ણન લખો. (જીવ વિચાર) ૧. જીવના મુખ્ય બે ભેદ ક્યા અને તેની વ્યાખ્યા લખે ૨. નીચેના જીવો કઈ જાતના અને કેટલી ઈદ્રિયવાળા , ને લખે. પલેવા, સેવીરંજણ, હરિતણુ, પિપલી, દ્રિકુણ, • જવ, નાગકુમાર, નક્ષત્ર, કિન્નર, પુરગા (પિરા.) ૩. નીચેના શબ્દના અર્થ લખ. મૂલગ, અલયતિય, મુમ્મર, ઉન્બામગ, અણુતાગ, જાણ. ૪. સાધારણ વનસ્પતિકાય કઈ કઈ અને પ્રત્યેક વનસપતિકાય કરતાં તેમાં શાથી અધિક દેષ છે તે જણાવો. (પ્રતિક્રમણ) ૧. સામાયિકનો અર્થ લખો. ૨. કોમીભતે અને પચેદિય સૂત્ર શું સૂચવે છે તે લખે. ૩. નીચેની ગાથાને અર્થ લખે. ચંદેસુ નિમ્મલયરા, આઈએસુ અહિયં પયાસરા સાગરવર ગંભિરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ, | (દેવવંદન વિગેરે. ૧. પ્રભુનાં નવ અંગ શાથી પૂજાને પાત્ર છે ? ૨. નીચેના શબ્દના અર્થ લખો. વિવર, વરતુલ, સંપૂટ, દાયક, લેકાંતિક, રત્નત્રયી, દ, વિશરામ, ભવિ, જાનુ. - 1 અને સ્વચ્છતા માટે કુલ માર્ક. અવિવાહિત કન્યાઓનું ધારણ બીજું. . વિષય-જીવવિચાર, નવતત્વ, ઉપદેશ પ્રાસાદ ભાગ લે, હિત રિક્ષા છત્રીશી. (પરીક્ષક-રા. રા. નંદલાલ લલુભાઈ વકીલ વડેદરા.) સવાલ. ૧. જીવો કેટલા પ્રકારના છે એ વિગતવાર જણાવો. ૨. નીચે જણાવેલી વસ્તુને શેમાં સમાવેશ થાય છે? સેનું, અબરખ, બરફ, મંકોડા. ૩. સાધારણ વનસ્પતિને ઓળખવાને તેનાં ક્યાં કયાં લક્ષણ 1:વવિચારમાં બતાવ્યાં છે! ૪. જીવનું લક્ષણ નવતત્વમાં કેવા પ્રકારનું બતાવ્યું છે? Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન’ શ્વે. કા. હેરલ્ડ. ૫. પુણ્ય કેટલા પ્રકારથી બંધાય છે તે વિગતવાર જણાવેા. ૬. સ્ત્રીલિ ંગે તથા ગૃહસ્થલિ ંગે કેવળજ્ઞાન ઉત્પન્ન કરી મેક્ષમાં જવાય કે નહી? તે એ વ પૈકી કાઈ મેળે ગયા હૈાય તા તેનાં નામ જણાવેા. ૭. સમકિત કાને કહેવાય ? તે કેટલા પ્રકારથી પ્રાપ્ત થાય ! ૮. સમકિતના સડસઠે ભેદમાં શ્રધ્ધાના કેટલા પ્રકાર બતાવ્યા છે ? ને તે કયા કયા ? ૯. કયાં કાર્ય કરવાથી, અને શુ` સેવવાથી જીવ નરકે જાય છે ? ૧૦. નીચેના પ્રĂાના જવાબ અનુક્રમવાર લખવાના છે. (૧) શીલનું પાલણુ કરવામાં મુખ્ય કારણ કયું છે ? (૨) કુલીન માણસાએ કંઠે પ્રાણ આવે તે પણ શું કરવું નહીં ? (૩) સતી સ્ત્રી, પ્રાણના નાશ થાય તે પણ શુ' (ચુકતિ ) મુકતી નથી ? (૪) સત્ય પુરુષો કેટલાને ગુરૂ માને છે ? ૧૧. નીચેના પ્રશ્નાના જવાબ અનુક્રમવાર લખો. સવાલ. ૧. નીચેના શબ્દોના અ` લખા. કુલ મા. સ્ત્રીઓનું ધારણ ૧ છું. વિષયઃ—મે પ્રતિક્રમણ, જીવવિચાર પ્રકરણના સાર, ચાર કષાયની સઝાય તથા એ ગહુલી. (પરીક્ષક--શેઠ ફતેચંદ ઝવેરભાઈ,ભાવનગર. ) એ પ્રતિક્રમણ, ૧ (૧) ગુહ્યની વાત કાને ન કહેવી ? (૨) કાની જોડે પરગામ જવું નહીં ! (૩) પારકે ઘેર કયારે ન જવુ' ? (૪) સંસારનું કામ કર્યુ* કર્યું કામ કર્યા પછી કરવાની શરૂઆત કરવી ? ૧૨. કુલવંતી સતીને શિખામણ આપવાને જે ટુકા કહેલી છે તેમાંથી તમેાને યાદ હેાય તેવી એ હું કે તેના અર્થ અને ભાવાર્થ સાથે લખા. ૧૬ નવજલહર, મુસુમૂરણ્, ચત્તારિ, પસીય’તુ, પિહિણે, પરદારગમણુ વિશ્વ, વાણી સદાહદેહ, વિસ્તરો, ભગવઈ, ભત્તિ, રસા, ઉસ્મુત્તા, સ ંદસહ, સહા, સુપાટ, અણુગાર, અપેાલ, અહુય પિ, તિંડ અને ભારવહે. ૨. નીચેની ગાથાઓ લખા અને સમજાવે. ( ૧ ) ઈચ્છામિઠામિ કાઉસગ્ગ } ' ८ ૪ "} ' ૧.૭ ભા. ૧૫ Page #24 -------------------------------------------------------------------------- ________________ २२ ધાર્મિક પરીક્ષાના વાલ. ( ૨ ) શ્ચન પતિ સદા, ( ૩ ) સમ્મદિડી જીવે, ( ૪ )ચ્ચિાઈ મહાસષ્ઠ, ૩. નીચેની હકીકત બરાબર સમજાવે. ગર્વે ગુણુ જાએ ગળા, લાલના થેાલ દીસે નહીંરે, તેા પામ્યા શ્રી વેદરે, અને, ઉપર મણિધર થાયે તે મરીરે. ૪. સામાયિક પારવાની વિધિ લખા. ૫. કષાય શબ્દના અર્થ લખા અને શુ કરવાથી કષાય અટકે તે સમજણ પ્રમાણે લખા. જીવ વિચાર. ૬. પાંચ સૂક્ષ્મ સ્થાવરને કેટલી અને કઈ છદ્રિ હોય છે ? પૃથક્ એટલે શુ ? ૭. વિજળી, અબરખ, યેળ, બગાઈ, ગલા, રસેદ્ર, મધા, ગાય, નક્ષત્ર, ઇશાન અને ગંધવ એ શાના શાના પ્રકાર છે તે લખા. પંચે દ્રિયના કેટલા પ્રકાર છે તે દર્શાવે. આપણે તેમાંથી કયા પ્રકારમાં છીએ ? સવાલ. ૮. મનુષ્યા કેટલાં ક્ષેત્રમાં રહે છે? ખેચર, સર્પ, વાયુકાય, જ અને સવ` જાતિના કદનું આયુષ્ય વધારેમાં વધારે કેટલું ? સ્પષ્ટતા અને સ્વચ્છતા માટે, સ્ત્રીઓનુ ધારણ ૨ જી, વિષય ( નવસ્મરણુ, પાંચ પ્રતિક્રમણ. ) ( પરીક્ષક-રા. રા. ચંદુલાલ ગાકળદાસ ઝવેરી. B. A. નડીયાદ ) ૧. નીચેના શબ્દોના અર્થે લખા. મિથ્યાત્વશલ્ય, અનર્થદડ, સસિપ્થે, મખિએણ, મંગુલ, ગેબ્રિક, નિચય, આવશ્યક. અથવા. નીચેના છ માંથી ચાર વિષે જે જાણતા હા તે લખા. આઠ મહાભય, ઉત્કૃષ્ટ કાલ, મુક્તાશક્તિ મુદ્રા, પરપરનિહાણુ, અતિથિ સ ંવિભાગવત, આઠ મહા પ્રાતિહાર્યું. ૨૦ ૨. પાક્ષિક પ્રતિક્રમણ કરતી વખતે ત્રીજા આવશ્યકની મુહપતિ પડિલેહા પછીથી તે છઠ્ઠા આવક્ષકની મુહપતિ પડિલેહવા સુધીના વિધિ લખા. ૧. પ્ કુલ માર્ક ૧૦૦ ૨. ૧૫ ૧ માર્કે ' ૧૦ Page #25 -------------------------------------------------------------------------- ________________ - શ્રી જૈન . . હેરલ્ડ. ૨. નીચેની ગાથાઓ અર્થ સાથે લખે. સલાહતમાં વર્ણવેલું દેવનું સ્વરૂપશુઅવંદિ અસ્સા” થી શરૂ થતી ગાથા. ત્યામવ્યયં” થી શરૂ થતી ગાથા. સ્વામિન્નન~ગરિમાણમપિ” થી શરૂ થતી ગાથા. “વિશ્વેશ્વરેડપિ” થી શરૂ થતી ગાથા. ૪. “અભિંતએ તો હે” તે પદવાળી ગાથા ટુંક વિવેચન સાથે લખે; તેમાં આચાર બતાવ્યા છે કે અતિચાર તે સમજાવે. ૫. પચ્ચખાણ લેવાને હેતુ તથા તેના ભેદ લખે. અપવાસને શાસ્ત્રમાં “ચકચ્છ ભત્ત” શા માટે કહે છે તે સમજાવે અથવા વિષધર સ્ફલિંગ” નામને ચિંતામણી મંત્ર લખે અને તે વિષે જે કઈ ગાથા કે ગાથાઓ તમે જાણતા હે તે અર્થ સાથે લખે. ૬. નીચેનાં પદો કયાં સુત્રામાં આવ્યાં છે અને તે શું સંબંધમાં અને અર્થમાં વપરાયાં છે તે લખ-- મુખ મગ સંસગ વિગ્ધ ભૂયાઈ. પ્રભુ સ્તુલ્ય મનોવૃત્તિઃ અચિંત્ય માહામ્ય નિધિ સલિલાદિ ભય વિનાશી. ઈઅ સત્તરી સયં જતું. છે. સોળ “વિદ્યા દેવીઓ” ના અથવા “મરગય ઘણુ સહિ” વર્ણવાલા જિનેશ્વરનાં અથવા “શ્રાવકના ચાદ નિયમેનાં નામ લખો. ૮. બેહલા કુટુંબમાં રહેતી સુશ્રાવિકા આ ભવને પરભવ સુધારવાને શી દિન કરણી કરે તે વિશ લીટીમાં લખે. અથવા. “સદ્વાણ કિચ્ચ મેએ નિચં સુગુરૂ એસણું તે પદ વાલી સઝાયમાં લખેલી શ્રાવકની કરણી લો. સ્વચ્છતા તથા શુધ્ધતા વગેરેને માટે ૧૦ કુલ માર્ક. ૧૦૦ ૧૫ સ્ત્રીઓનું છે. ૩ જુ. વિષયઃ-નવતત્વ, ત્રણ ભાષ્યને સાર, ઉપદેશ પ્રાસાદ ભાગ ૧ લો, સ્તવને. (પરીક્ષક-રા. . ઉમેદચંદ દાલતચંદ બરેડિયા. B. A. મુંબઈ.) સવાલ.. માર્ક ૧. પથાપ્તિ એટલે શું ? તે કેટલી છે? જુદી જુદી પર્યાપ્તિઓ છવોમાં કેવી રીતે વહે. ચાયેલી છે? પ્રાણુ અને પર્યાપ્તિમાં કેટલે તફાવત છે? Page #26 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક પરીક્ષાના સવાલ. ૨. (૩) અસ્તિકાય એટલે શું? તે કેટલા છે? કાળને શામાટે અસ્તિકાય ન કહે: () પરમાણુ, પ્રદેશ, દેશર્કંધ, એ સર્વની વ્યાખ્યાઓ આપો અને એક બીજા સાથે સરખા. ૩. સંવર તત્ત્વનું સંપૂર્ણ સ્વરૂપ, તેના વિભાગો સાથે સમજાવે. ૪. (૫) સમકિત એટલે શું? તેના ત્રણ ભેદનાં નામ આપો અને તે બધાનું સ્વરુપ દેખાડે. (8) સમકિતના ત્રણ લિંગ ગણવો ને તે દરેક ઉપર એક એક દષ્ટાંત ટુંકમાં આપે. ૧૦ ૫. ધૈર્ય પ્રભાવના અને તીર્થ સેવા સાથે સમકિતનો સંબંધ જણાવે અને તેના ઉપર કોઇ પણ એક દષ્ટાંત સંપૂર્ણ રીતે વર્ણવો. ૧૦ ૬. કાર્તિક શેઠ, સદાલ પુત્ર, ને કુરગ; મુનિ વિષે સમકિતના અંગે તમે જે જાણતા હે તે લખો. ૭. વાંદણાં દેતી વખતે સાચવવામાં આવશ્યક વણવો. ૮. સંપદાનો અર્થ લખો. તે કેટલી છે? સાત ને વિષે કેટલી કેટલી છે તે ગણા ૯. ઉત્તરગુણ પચ્ચખાણ એટલે શું? તેના દશ પ્રકારનું ટુંક વર્ણન કરે. ૧૦. “સ્વામી દર્શન સમો નિમિત્ત લહી નિર્મલ” ત્યાંથી શરૂ કરી માત્ર બે કડી લખો અને તેના અર્થ સમજાવો. કુલ માર્ક. સ્ત્રીઓનું ધોરણ ૪ થું. વિષય-આગમસાર, ગુણસ્થાનક્રમ, શિલપદેશ માળા અને માને શિખામણ. (પરીક્ષક-રા. રા. મનસુખલાલ કીરચંદ મહેતા. મોરબી.) સવાલ. (આગમસાર તથા ગુણસ્થાન કમ.). માર્ક ૧. બાર ભાવના કઈ કઈ તે તથા તેનું ટુંક સ્વરુપ લખે, તથા નિગોદનું સ્વરુપ સમજાવે. ૨૦ ૨. (અ) નીચેનાના અર્થ સમજાવે -- ૧. સમકત, ૨. મિથ્યાત્વ, ૩. અવિરતિ, ૪. સાડી કર્મ, પ. નિલેન કર્મ, ૬. ઈગાલ કર્મ. (૩) તથા નીચેનાનાં નામ લખે-- ૧. છ દ્રવ્ય, ૨. ચાર ધ્યાન, ૩. ધમ ધ્યાનના પાયા, ૪. ચાર નિક્ષેપા, ૫. ચાર પ્રમાણે, ૬. સાત નય, ૭. પાંચ અનુપ્રેક્ષા, ૮ પાંચ સમવાય. ૧૨ ૩. દેશ વિરતિ, ઉપશાંત મેહ અને અયોગિનું ટુંક સ્વરૂપ લખો અને નિશ્ચય તથા વ્યવહાર એટલે શું? અને છ દ્રવ્યમાં દરેકમાં શું ગુણ હૈય? તે જણ. - ( શિલપદેશમાળા તથા માને શિખામણ ) ૪. મદનરેખા, નર્મદા સુંદરી કે સુભદ્રા એ ત્રણમાંથી ગમે તે એકની ટુંક વાત લખો, અને રૂષિદત્તા, દમયંતિ તથા કળાવતીનાં ચરિત્રમાંથી શું બોધ મળે છે? તથા શ્રી મલ્લિના થજી સ્ત્રીપણે કેમ અવતર્યા અને તેણે છ રાજાને કેવી રીતે પ્રતિબોધ્યા તે જણાવો. ૨૦ ૫. બેથી દશ વરસ સુધીનાં છોકરાંને કેમ જાળવવાં તે બાબતમાં જાણતાં હો તે લખ. ૧૪ આપણા દેશમાં સુવાવડની રીતમાં શું સુધારાની જરુર છે? બાળાગોળીથી અને બાળલગ્નથી શું નુકસાન છે ? અને બાળકને હેડકી, આંચકી અને મરડાના વ્યાધિમાં શું ઘરગતુ ઉપાય કરી શકાય ? તે લખો. કુલ માર્ક. ૧૦૦ Page #27 -------------------------------------------------------------------------- ________________ ઐક્ય કયારે કરીશું? હમણાં જ. ' ૨૫ - ઐકય ક્યારે કરીશું? હમણાંજ. [ અનુસંધાન આ અંકને પૃ. ૮ થી. ] છીએ કે નાતાલમાં મળેલા ભારત જૈન મહામંડલમાં તે જરૂર સ્વીકારવાનો ઠરાવ કરવામાં આવ્યો નથી. હમણું હેમરૂલ–સ્વરાજ્યના બણગાં જયાં ત્યાં ફેંકાય છે તેના પર જબરી ઝુંબેશ ચાલે છે, મેડરેટ અને એકસ્ટ્રીમિસ્ટ ( વિનીત અને ઉદામ ) પક્ષવાળા પરિશ્રમ લેતા જાય છે, તેવા સમયમાં આપણુ દુર્ભાગ્યે પ્રજાના અંગભૂત તરીકે જેને એક બીજા હાડી ના ભરે એ શું પ્રજાકીય ઉન્નતિમાં મહાન અવરોધ પાડવા જેવું નથી ? એનેજ લઈને જેના સામાન્ય તહેવારો પણ એકસરખા ન બનાવી શકીએ અને તેથી જાહેર તહેવાર તરીકે સરકાર પાસે મંજૂર કરાવી ન શકીએ એ આપણને ઓછું ઉતારી પાડનારૂં છે ? આ સંબંધે પ્રોફે. ખુશાલ તલકશી શાહે મુંબઈમાં ભારત જૈન મહામંડળનો ગત. નાતાલમાં વાર્ષિક ઉત્સવ થયો તે વખતે જે ઉચ્ચ આશયવાળા વિચારે કહ્યા હતા તે નીચે પ્રમાણે છે – છે ઐક્યની અગત્ય- બાવા દુનિયાના વિદ્વાને જેન ત ની આધુનિક વિજ્ઞાન સાથે અનન્ય સમાનતા જોઈ વિસ્મિત થયા છે અને ઘણું જેનો પણ આપણા ધર્મનાં ત અને આધુનિક વિદ્વાનોના વિચારો વચ્ચે સરખાપણું જોઈ અજાયબ થશે, પણ સામાજિક ઉન્નતિ અને ધર્મ પ્રચારને બેવડો ઉદ્દેશ સિદ્ધ કરવાને છુટા છવાયા મનુષ્યના પ્રયત્નો પ્રેરાતા નથી અને આપણું ભિન્ન ભિન્ન ફિરકાઓ ના પ્રયને તે અનિષ્ટજ છે, કારણ કે તેઓ જૈન ધર્મનાં મળતની અનુપમ સુંદરતા અને સત્યતાને બદલે જૈન ફિરકાઓના પરસ્પર તફાવત ઉપર વધારે ભાર મૂકે તે તદ્દન સંભવિત છે. બાહ્ય દુનિયા માટે તે જે કોમ જવવા અને પિતાની સંખ્યા વધારવાને હક ચાહતી હોય તેણે એકતા જ દર્શાવવી જોઈએ. જુદા જુદા વિભાગોની છુટક મહેનત કાંઈ સાધી શકતી નથી; દાખલા તરીકે આગળની પૃથક કૉન્ફરન્સ ભરાતી અને તેના પરિણામે વિભાગોનું પરસ્પરનું વેર વધતું અને મૂળ વિભાગમાં પણ કાંઈ સારું પરિણામ નિપજતું નહિ. આ વિભાગમાં એકતાની ખામી ઘણીવાર સરકારને પણ બહાનારૂપ થઈ પડતી; દાખલા તરીકે આપણું મહાપર્વો જાહેર તહેવાર તરીકે પળાય એ માટે સરકારને અરજી કરવામાં આવી ત્યારે સરકારે એવું બહાનું આપ્યું કે આપણે પિતે કઈ તારીખે આપણું મહાપર્વોને જાહેર તહેવાર મનાવવા તે માટે એકમત થઈ શક્યા નહોતા. આ ફક્ત એકજ દાંત છે કે જેથી બાહ્ય જગત પર આપણે કેવી અસર કરીએ છીએ તેનું અનુમાન થઈ શકે અને આવા વિષયમાં સંયુક્ત કોમ સત્વર સુધારો કરી શકે,” “ઐકય સમાજનું બંધારણ—આપણી કમની જરૂર કેમ પૂરી પાડવી તે માટે આ. પણું ઐક્ય, અને બંધારણની અને પછી દ્રવ્યની અગત્ય છે. બંધારણ સંબંધી એટલુંજ કે જેથી આપણા ત્રણ મુખ્ય ફિરકા મટી એક થાય અને તે એકજ નિશ્ચયથી, એકજ પદ્ધતિએ કામ કરે તે બંધારણ આવશ્યક છે, અને તેને માટે એક નાની પણ જૂદા જૂદા. Page #28 -------------------------------------------------------------------------- ________________ - શ્રી જેન . કે. હેર છે. અwwwww પ્રાંતિના પ્રતિનિધિઓની બનેલી, સદા કાયમની અને અમુક સ્થળે ઠરેલી કારોબારી મંડળી, અને તેની સાથે એક મોટી અને સમાજે ચુટેલી વિચારશીલ પુરૂષોની સમાજના ધારા ઘડનાર સભા ચાલુ કરીએ તે આપણું કર્તવ્ય સિદ્ધ થાય. આખી કેમની એક જ સ્થળે રહેલી કારોબારી મંડળી નીચે દરેક પ્રાંતમાં, દરેક મથકમાં, તેવી જ જાતની તે પ્રાંત માટે કારોબારી મંડળી કરવી કે જેથી કરી કમનું દરેક ગામ, દરેક મથક, દરેક પ્રાંત પરસ્પર સંબંધમાં રહે. વિચારશીલ સભામાં આપણાં ધમવિરૂદ્ધ, સમાજ વિભાગને લગતા, આપણું આર્થિક અને શારીરિક જરૂરીઆતને લગતા, આપણા લગ્ન સંબંધી રિવાજોને લગતા, પરદેશગમન અને કેળવણીને લગતા વિષયો ચર્ચાવા જોઈએ, અને તે માટે એક જ પ્રાપ્તિ, એકજ નિશ્ચય અને એકજ સિદ્ધાંતનું અનુસરણ કરવું જોઈએ. વિચારશીલ સભા જે ઠરાવ પસાર કરે તે કારોબારી મંડળી ગામેગામ ખાતે પ્રાંત અમલમાં આણવાની કોણ કરે. તે ઉપરાંત કારોબારી મંડળે કમને લગતા ઉપયોગી વિષયની ખબર અને તેના આંકડાઓ દરવર્ષે અથવા દર પાંચ વર્ષે તૈયાર કરવા જોઈએ અને તે આંકડા પરથી મને દરવર્ષ કેવી જરૂરીઆત છે અને તે કેમ પૂરી પાડવી તે સંબંધી વિગતો અને સૂચનાઓ તૈયાર કરી વિરારશીલ સભામાં રજુ કરી પસાર કરાવવી અને છેવટે જે કોઈ વિષયમાં ખાસ કાયદાની અગત્ય જણાય તેની જરૂરીઆત અથવા તે સંબંધી વિચારો સરકાર સમક્ષ રજુ કરવા.” આમાં કેટલુંક કાઇ મગજને ખાલી–શેખશણી જેવું કે ઘtopia જેવું લાગશે, પણ તેમાં સૂક્ષ્મતાથી ઉતરતાં જણાશે કે તે કલ્પના ભવ્ય છે–આકર્ષક છે. વાતને સાર એ છે કે જે જે રસ્તે જે જે પદ્ધતિ યોગ્ય લાગે તે તે પ્રમાણે સંપ–ક્ય સાધવાની જરૂર છે. જરા ઉંડાણથી વિચાર કરે, મતભેદ નાના નાના ભૂલી જાઓ અને મહાવીર શાસનના એકત્રિત સંધ તરીકે બહાર પડો તે જોઈ મજા કે કેવાં મહાભારત કામે કરી શકો છો ! આપણે પણ ભારત માતાનાં જ સંતાન છીએ, એ ઉપરાંત મહાન પિતા મહાવીરનાં બાલકે છીએ તે મહાવીરના વિશ્વવંદ્ય નામથી તે નામના માન ખાતર એકત્રિત થઈ ભારત માતાના ખરા, શર અને સાચા સંતાન બની બહાર પડવા ચાલે આપણે સજજ થઈએ અને વિજય ધ્વનિ કરી હિંદને ગજાવીએ ! – તંત્રી – ' મહમદ પાતશાહનું વર્ણન. ( એક જૂની જૈન પ્રત પરથી અક્ષરશઃ નકલ ઉતારી છે તેમાં જ્ઞાતિ વગેરેના જુદા - જૂદા કાર સહાસિક દ્રષ્ટિએ ધ્યાન ખેંચે છે તેથી અત્ર પ્રસિદ્ધ કરેલ છે. તંત્રી) ગજે રંગેચ પદાતિઃ ષષ્ટ્ર ત્રિશતા રાજકુલેશ સેવ્યઃ પાતા પ્રજોતાં વિજયી વિભાતિ પઃ સુત્રાણ મહમ્મદાઃ ૧ Page #29 -------------------------------------------------------------------------- ________________ મહમદ પાતશાહનું વર્ણન આ સમુદ્રાંત પૃથ્વી તણ સ્વામી, મર્યાદા મયરલર, શરણાગત વજેપર, પરનારી સહદર, રંઢ રાવણ, સત્યપ્રતિજ્ઞા હરિશ્ચંદ્ર, ન્યાય શ્રી રામ, દાની શ્રી વિક્રમાદિત્ય, કલિકાલ કર્ણ, ધનુર્વેદિ દ્રોણાચાર્ય, પ્રકટ પ્રતાપ, શ્રી મહમ્મદ પાતશાહ, ભદ્રજાતી, મૃગજાતી, મિશ્ર જાતી, મદક ગજેદ્રઘટા, અનઈ જાય ઘેડા, હરીડા, નીલડા, ગેરડા, કાલૂઆ, કીડા, રાતડા, સેરાહા, ખુરાસાણી સીંધવા, પારિસા, કબજા, કાજૂજા, કાછેલા, તેજ તુખાર એવામાદિ તુરંગમ, અનઈ ખાનખોજ, મીર, મલિક, ભલાં, મલાલિમ, ખતીબ સિદકાદી, હાબસી, બોખી, બંગાલી, દક્ષિણી, તિલંગા, કાબડા, અનઈ, પ્રધાન પિતદાર, પરિવરિઉં, અનઇ, સૂર્યવંશ, સેમવંશ, યાદવ, કદંબ, ઇવાકુ, ચહુઆણ, સોલંકી, મોરિઆ, સેલાર, છિંદક ચાઉડા, પડિહાર, લુબ્ધકાર, રાઠઉડ, શાક, કરકઠ, ગુહિલ, ધાન્યપાલ, રાજપાલ, કાલુંબક, uિ, ડાભી વાગડી, ધર્મ, વંશ, રાજકુલી, અનઈ અને રાઈ, વાઘેલા, ઝાલા, દેવડા, બોડા, જાડે, ચાચૂડા, સમા, સોઢારી, રાઠી, કાઠી જેહની સદા નીપજાવઈ સેવા અનઈ જે શ્રી મહમ્મદ પાતસાહ તણી ઇત્ર છાયાઈ, વિવેક નારાયણ ગૂજરદેશા ભરણિ શ્રી અણહિલવાડ પાટણિ, અમદાવાદ નગરિ, અનઇ ખંભાતિ શ્રી ધર્મતણુઈ આગરિ, અનેરઈ ગામિ નગરિ પાણિ ચહેરાસી જ્ઞાતિ મહાજન ન ણી સાંજલિ પ્રતિ પત્ર પાલી શ્રી શ્રીમાલી, પ્રકટ પ્રતાપ પિરૂઆત, અરડમલ્લ ઓસવાલ, ભલા દીસઈ ડીસાવાલ, ડડૂ , હરસુરા, વધેરવાલા, ભાભૂખંડા, અમેડરવાલ, દાહિણ સરાણું, ખંડેરવાલ, કથરૂટિઆ, કોટવાલ, જેધસેન, જાદલ્લવાલ, નાગર, નાણાવાલ, ખડાયતા, પલીવાવ, જાલહરા, વાયડા, ચિત્રવાલ, છાંચા, કપિલ, પુષ્કરવાલ, જંબુસરા, નાગદ્રહા, સુહડવાલ, મુઢેરા, કરહિએ, ઉગ્રવાલ, બાંભણ, અછિત્તવાલ. શ્રી ગુડ, ગૂજર, શ્રીમાલ, કોઢ, અડાલિજા, માંડલિઆ, ગાંભૂ મોઢ, લાડૂ આ શ્રીમાલીયા, લાડજાગડ, સોરઠિઆ પોરૂઆડ નયસરૂસ્તકી, નરસિંધ ઉડા, હાલર પંચમકાથંઉરા, વાલમીક કંબ, તિરા, તેલુટા, . અષ્ટવગ્રી, બઘપુરા, સિરિખંડેરા, મેવાડા, લડિઆડા, કાજિjડા, જેહરાણ, સોહરિઆ, ધાકડા, મુહવરયા, ભડિઆ ભંગડિઆ, હુંબડ, નીમા, મજહડા, બ્રાહ્મણ, વાગ, ચીત્રઉડા વિધુ, માઘસ્નાકરા, પદ્માવતી, કાકલા, આણંદુરા, મોર, સાચુરા, ગલાવાલ, રાજહરા, ભાડીસખા, આઉસખા, ચઉસખા, એવમાદિ સાઢી બાર રાતિ શાખા પ્રજ્ઞાખા અનઈ વલી જેહ શ્રી મહમ્મદ પાતસાહ તણી, સેમ્ય દ્રષ્ટિ છઈ દર્શન, આપણા ૨ ધર્મ શાસ્ત્ર વાંચઇ, શ્રી દેવગુરૂ તરિત્વ રાખઈ વિધા બલિમાચઈ, કિસિ કહીઈ તે છી દર્શન, સાંજલિ, જિમ સરવર માહિ. મનસસર, જિમ દાતાર માંહિ જલધર, જિમ સમુદ્ર માંહિ સ્વયંભૂ રમણ, જિમ ધનમાહિ વૈશ્રમણ, જિમ તેજવંતમાહિ સૂર, જિમ વાજિંત્ર માહિ તૂર, જિમ સર્વ દર્શન માહિ ધર્મ વિધા મહિમા કરી પ્રધાન શ્રી જૈન દર્શન જાણિવું, જિહાં નિરતીયાર ચારિત્રપાત્ર, મલમલિન ગાત્ર, તપેધન તપોધન, શ્રી વથર સ્વામિતણી શાખાઈ છઈ જવનિકાય રાખઈ, દયા મૂલ ધર્મ ભાઈ, સર્વ આરંભ પાપ મોહ માર્ગ ખઈ, જિહાં શ્રાવક શ્રાવિકા શ્રી વીતરાગ દેવ પૂજઈ, તિહાં હવડા, ગંગાજલનિર્મલ, જ્ઞાનક્રિયાનિધાન સર્વ ગચ્છ પ્રધાન, અતુછ શ્રી તપા ગચ્છ વિસેલિઈ દીપઈ, અનેરાઇ ચહદસિઆ, પૂનિમિઆ, વડગચ્છ, ખરતર, મલધાર, આંચલિઆ, આમિઆ, આગુરિઆ, પીપલીઆ, મડાહડા, દેહાતી, બ્રાહ્મણ, વિલાધર, થિરાદ્રા, નાયલા, નાણાવાલ, ચિત્રાવાલ, કારંટાવાલ, એસવાલ, એવમાદિક ઘણું મમ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી જૈન . ક. હેરલ્ડ. મિથ્યાત્વ ઉથાપ, શ્રી જિનધર્મ થાઈ, તથા બીજઈ દર્શનિ, આયક, કપાલી, ઘંટાલા, પાહુ, કેદાર પુત્ર, આયરિઅ, મડવી, પતીઆણું એવમાદિ, ત્રીજઈ દર્શનિ, સાંખ્ય ભરડા, ભગવંત, ત્રિદંડિઆ, મની, કવિ કુંડા, એવામાદિ ભેદ, ચઉથઈ દર્શનિ, બૌદ્ધ, સાતઘડિઆ, દગડા, ડાગુરા, ભાંડ, પાવયા, ગરોડા, વાસબેડિઆ, એવમાદિ ભેદ, પાંચમઈ દર્શનિ, વૈશેષિક, હ્મણ, આવસ્તિ, આગ્નિહત્રિ, દીક્ષિત, જાની, દવે, ત્રિવાડી, વ્યાસ, જેસી, પંડિત, બહૂઆ, વમાદિ ભેદ, છઈ દર્શનિ, નાસ્તિક, લેગી, હરમેખલિઆ, ઈજાલિઆ, નાગમતિ, તલમતિ, ધનતરિઆ, નરસિઆ, ધાતુવૃદિઆ, એવામાદિ ભેદ પ્રભેદ બહુલ, છઈ દશન કહિઈ અનઈ વલી, શ્રી મહમ્મદ પાનસાહ તણુઈ રજિ, ચારિ વર્ણ, નવ નારૂ, પાચ કારૂ, એ અઢાર પ્રકૃતિ સદા સુખિત, મમુદિત, વસઈ, તિસિઉ રાજાધિરાજ, સર્વવયરી જીપતુ, સૂર્યને પરિઇ તેજિઈ દીપતુ, તુરકુલ મંડન, સેમતણી પરિ, સોમ્યદર્શન, પ્રજાપહિર, સેવક સદાફલ, ફરત્રાણ, શ્રી મહમ્મદ પાતસાહ, તણ પુત્ર તુર વીરાધિવીર, શ્રી મહમ્મદ પાતસાહ વર્ણવીતુ શોભઈ ! ૫ પાટણના જૈન ભંડારે ક્રિ શ્રીમંત મહારાજા શ્રી ગાયકવાડ સરકારના હુકમથી પાટણના જૈનભંડારોમાં ઇતિહાસ અને સાહિત્યના કયાં પુસ્તકો ઉપયોગી છે તે જોઈ તપાસી નક્કી કરવાનું કામ વડેદરાની સેંત્રલ લાઇબ્રેરીના રા. રા. ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલ એમ. એ. ને સને ૧૯૧૪ ને સપ્ટેમ્બરમાં સોંપવામાં આવ્યું હતું. તે કાર્ય તેમણે બાર અઠવાડીયા જેટલી નાની મુદતમાં દિનરાત પરીશ્રમ લઈ સમરત ભંડારોનાં ૬૫૮ તાડપત્રો અને લગભગ ૧૩૦૦૦ કાગળની પ્રત બારીકાઈથી તપાસી ઉત્તમ રીતે પૂર્ણ કર્યું છે એ માટે તેમને ધન્યવાદ ઘટે છે. આ કાર્ય કરવામાં ઘણાં સાનુકૂળ સંજોગો એકઠા થયા હતા. (૧) રા. દલાલ પિતે જૈન વિદ્વાન લેવાથી જૈન સાહિત્ય પ્રત્યે તેમને પ્રેમ ઉપરાંત તેને સારો અભ્યાસ, (૨) તાંબર તપાગચ્છના વિદ્વાન મુનિ મહારાજ પ્રર્વત્તક શ્રી કાતિવિજય અને તેના શિષ્ય મુનિમહારાજશ્રી ચતુરવિજયની પ્રતિ જેવા તપાસવામાં પૂરેપૂરી સહાય, (૩) રા. દલાલની સરાસરી ચૌદ કલાક ઉપરની મહેનત, (૪) અને તેમને હસ્તલિખિત પ્રતની જુની લીપિ તથા ભાષા વાંચી સમજવાને લાંબો અનુભવ તેમજ (૫) ભંડારોના વ્યવસ્થાપકોની મદદ વગેરે સર્વે અનુકૂળતા એકઠી થવાથી આ મહાભારત કાર્ય ઝડપથી સુંદર રીતે પુરૂ કરવામાં આવ્યું હતું. તેની મહત્તા તથા તેની વિશાળતા શ્રીમંત ગાયકવાડ સરકાર તરફથી તેમણે કરેલો આખે રીપેટ છ મહીના પછી બહાર પડશે ત્યારે જણાશે. તે રીપોર્ટમાં ૬૦ તાડ તથા તેટલી જ કાગળની ઉપયોગી હસ્તપ્રતોનું કેટલગ આવશે. ૮ આ લેખ મુંબઈ સમાચારના ગત દિવાળી પ્રસંગના ખાસ અંક માટે કયો હતો કે જે તેમાં તા. ૮ મી નવેંબર ૧૫ના અંકમાં પ્રગટ થયું છે. અહીં તે ઉપયોગી હોવાથી પ્રસિદ્ધ કરવામાં આવે છે. તંત્રી Page #31 -------------------------------------------------------------------------- ________________ પાટણના જેન ભંડારે. ૨૯ રા. દલાલ શ્રી કાન્તિવિજયજી પાસે પાટણના સાગરના ઉપાશ્રયમાં બેસીને પુસ્તકો જઈ તપાસી તેનું નામ, ગ્રંથકાર, વસ્તુ, મંગલાચરણ અને છેલ્લી પ્રશસ્તિઓ વગેરેનું ઉપયોગી ટાંચણ કરી લેતા, અને આથી સર્વ ભંડારોની યાદીમાં પણ તેમણે સાથે સાથે તૈયાર કરી છે. વાડી પાર્શ્વનાથ ભંડારના માલેક શેઠ વાડીલાલ હીરાચંદે પોતાનાં સર્વ પુસ્તકોને સંપૂર્ણ રીતે હવાલે કરી તેને પૂર્ણ છુટથી ઉપયોગ કરવાની વ્યવસ્થા કરી આપી હતી. આ ભંડારમાં અતી પ્રાચીન અને ઉગી પુસ્તક હોવાથી તે પણ મદદરૂપ થઈ પડયાં હતાં. વળી તે શેઠે સંઘવીના પાડાના ભંડારમાંના તાડપ પણ મેળવી આપવામાં મદદ કરી હતી. પાટણના ડેકટર એ. ડી. કટારીએ પણ ઘણી રીતે સહાય કરી હતી. પાટણની ખ્યાતિ. મધ્યકાલીન સમયના ૧૧-૧૨ અને ૧૩ મા સૈકામાં ઉદાર રાજ્યાશ્રયથી પાટણ ખ રેખર જેનેનું કેન્દ્રસ્થાન હતું. જેન આચાર્યોએ ઇતિહાસ, ધર્મ, નીતિ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય વગેરે સંબંધી અનેક ગ્રંથો લખી ગુજરાતમાં જે સાહિત્ય ઉત્પન્ન કર્યું છે તે અતિશય વિશાળ છે. જેનેતર વિદ્વાને તેને ખ્યાલ હજુસુધી આવ્યો નથી એટલું જ નહી પરંતુ તેના પ્રત્યે સમભાવવાળી સત્ય રુચિ પણ ઉત્પન્ન થઈ નથી. રા. દલાલના શબ્દોમાં કહીએ તે પાટણના ગૂર્જર રાજ્યની સ્થાપના જેનાથી થયેલી છે, અને વનરાજના સમયથી પાટણ જૈનના મધ્યબિંદુ તરીકે પ્રસિદ્ધ થયેલ છે. જૈન ધર્મ તથા તેના આચાર્યોને મળતા રા. જ્યાશ્રયથી ૧૦ થી ૧૩ મા શતક સુધીમાં જૈન આચાર્યોએ ગુજરાતના પાટનગરમાં તથા અન્ય સ્થળોએ રહીને ઘણા અગત્યના ગ્રંથ રચીને ગુજરાતનું સાહિત્ય ઉત્પન્ન કરેલું છે. જૈન આચાર્યોએ રચેલું સાહિત્ય બાદ કરીએ તે ગુજરાતનું સાહિત્ય અત્યંત શુદ્ધ દેખાશે. સાહિત્યની પ્રવૃત્તિ પુસ્તકોના સંગ્રહ વગર અશકય છે અને તેથી જૈનાએ પોતાના ધાર્મિક સાહિત્ય ઉપરાંત વૈદ્ધ તથા બ્રાહ્મણ ગ્રંથે પાટણ, ખંભાત વગેરેના સ્થળોના ભંડારોમાં સંગ્રહેલા હતા. અને આ ભંડારોના લીધે જ બૈઠે તથા બ્રાહ્મણના પ્રાચીન ગ્રંથે જે કોઈ પણ ઠેકાણેથી મળે નહી તેવા અહીં ઉપલબ્ધ થયેલા છે. પ્રાચીન ભંડાર ગુજરાતના મહારાજા કુમારપાલ કે સિદ્ધરાજના સમય પહેલાં જેન ભંડારો હતા કે નહી, હતા તો ક્યાં હતા તેની માહીતી મળી શકતી નથી, છતાં જૈન ગ્રંથ તે વિક્રમની છઠી સદીમાં લખાયા હતા એ નિર્વિવાદ છે અને તે હિંદપર અનેક વિદેશી હુમલાઓ થયા હતા તેથી, છઠા સાતમા આઠમા સૈકામાં બહેનું જોર, કુમારીલ ભટ્ટ અને ત્યારપછી શંકરાચાર્યને ઉદ્દભવ, આબેનું સને ૧ર માં સીંધ દેશનું જીતી લેવું વગેરે અનેક કારણોથી અગ્નિ, જલ અને જંતુઓને વશ થઈ ઘણે ભાગે નાશ પામ્યા હતા. ત્યારપછી “કુમારપાલે ૨૧ ભંડાર અને રાજા વિરધવલના પ્રસિદ્ધ મંત્રી વરતુપાલે. ૧૮ કોડના ખર્ચે મોટા ત્રણ ભંડારો થાલા હતા, પરંતુ અત્યંત દીલગીરીની વાત છે કે આ મહત્વના ભરડાનું એક પણ પુસ્તક પાટણના ભંડારોમાં જોવામાં આવતું નથી. આના કારણમાં ઉતરતાં જણાય છે કે કુમારપાલની ગાદીએ આવનાર અજયપાલ જેનો અને જૈન ધર્મને એટલો બધે દેશી બન્યું હતું, કે જૈન સાહિત્યને નાશ કરવામાં તેણે Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન વે. કે. હેરલ્ડ. vvvvvvvy પિતાની બધી કોશેષ કરી હતી. આથી ઉદયન નામના જૈન મંત્રી તથા બીજાઓ તે સમયે પાટણથી ભંડાર ખસેડી જેસલમીર લઈ ગયા હતા. જેસલમીરમાં તાડપત્રની નકલ મુખ્ય કરીને પાટણમાંની છે. વસ્તુપાલના સ્થાપેલા ભંડારનો નાશ મુસલમાનોના હાથે થો જણાય છે શેઠ હાલાભ ના તાડપત્રના સંગ્રહમાં શ્રી ચંદ્રસૂરિની બનાવેલી જીત કહ૫ વૃત્તિ સંવત ૧૨૮૪ માં ઉતારેલી પ્રત મળી આવે છે તેને છેવટે વસ્તુપાલની સ્તુતિમાં બનાવેલા શ્લોકે મળી આવે છે. આ વસ્તુપાલાના ભંડારમાંની એક પ્રતિ હેય એમ ધારી શકાય છે. હાલના ભંડારે. ' (૧) સંધવીના પાડામાં આવેલે ભંડાર-આ પ્રાચીન અને પ્રધાન તાડપત્રની સંગ્રહવાળા ઉપયોગી ભંડાર છે તે તપગચ્છની લઘુ પિશાલીય શાખાને છે. એમ સ્પષ્ટ જણાય છે કે મુની સેમના સયમમાં પ્રથમ તેને વ્યવસ્થિત કરવામાં આવ્યો હતો અને પાછળથી સં. ૧૮૧૪ માં ઋદ્ધિસાગરે ટીપ બનાવી યથાસ્થિત કર્યો હતો. આની ટીપ મળી આવી છે, પણ તે ૪૩૪ પિથીના ૩ દાબડાના ગ્રંથમાં માત્ર નામ જણાવતી અધુરી અને અશુદ્ધ છે. આમાંથી પંદરેક પ્રત સુરત ગઈ છે જ્યારે ન્યાયની એક પ્રત ચોરાઈ ગઈ છે. પાટણમાં ડાકટર બુહલર આવ્યો ત્યારે તેને આ ભંડાર જેવા દેવામાં આવ્યો ન હતો, પણ તે સુરતના નારાયણ શાસ્ત્રી પાસે એક ટીપ કરાવી મેળવી શકો છો. આ ટીપ શુદ્ધ ન હતી એવું ડાકટર કહેનના રીપોર્ટ ઉપરથી જણાય છે. ડાકટર પીટર્સને પણ આ ભંડાર જેવા ઘણી મહેનત કરી છતાં તે ફાવ્યા ન હતા. જેને તાંબર કૉન્ફરન્સ પાસે આ ભંડારની ટીપ છે પણ તે તદ્દન અવિશ્વસનીય છે, તેમાં ૩૮૭ પિથીને સમાવેશ કર્યો છે. - આ ઉપરથી રા. દલાલે સર્વ તાડપત્રોની પ્રતેનું વિગતવાર વર્ણન સાથેનું કેટલોગ તૈયાર કરવાનો નિશ્ચય કર્યો કારણ કે તેમને લાગ્યું કે આ ભંડારમાં ખરી રીતે જે અને મૂલ્ય ખજાનો છે તે સમસ્ત જગત પાસે મુકવાથી અતિશય લાભ થવાને સંભવ છે. જૈન અને બ્રાહ્મણના સંસ્કૃત અને પ્રાકૃત જાણીતા અને અજાણ્યા ગ્રંથો આમાંથી મળી આવ્યા એટલું જ નહી પરંતુ તદન નવું એવું અપભ્રંશ ભાષામાંનું સાહિત્ય મળી આવ્યું કે જે પ્રસિદ્ધ થવાથી તે ભાષાનું વ્યાકણ લખવામાં સહાય મળશે અને અપભ્રંશ ભાષા કે જે ગુજરાતી એકલી નહી પણ બીજી ભાષા નામે મરાઠી, હીંદી અને બીજી ઘણી હદની દેશી ભાષાનું તરતનું મૂળ છે તે સાબિત થયે તે તે ભાષાનું રૂપાંતર સમજાશે. આ ભંડારની સ્થિતિ ઘણી ખરાબ હતી. પણ પ્રવર્તક મુનિ મહારાજ શ્રી કાન્તિવિજયજીએ જુનાં પુઠા વગેરે કાઢી નાંખી નવાં મુકી તેને વ્યવસ્થિત કરેલો છે તેથી તેથી ઘણી સગવડતા થઈ છે, તેમાં ૪૧૩ પિોથીઓ છે. કેટલીકમાં એક કરતાં વધુ ગ્રંથ લખાયા છે. આની ટીપ કરી આપી છે કે જેમાં ગ્રંથકર્તાની હકીકત, રચનાને કાલ અને પ્રતને સમય જણાવેલ છે. (૨) વખતછની શેરીમાં રેલીઆ વાડામાં ભંડાર. આ ભંડાર શ્રી સંધને છે અને તેમાં ર૬૮૬ કાગળની પ્રત અને ૧૩૭ તાડ Page #33 -------------------------------------------------------------------------- ________________ પાટણના જૈને ઠારે. ૩૧ પત્રની પ્રતિ હેવાથી તે મોટામાં મટે છે. કાગળની પ્રત સારી રીતે ગોઠવેલી છે. પરંતુ ૮૧ તાડપત્રની નાની પ્રતો લાકડાનાં પાટીઆં અને લુગડાનાં પુઠાં વગર લુગડાના કટકામાં મુકેલી હતી; હમણું પ્રવર્તક કાનિવિજ્યજીએ લાકડાનાં પાટીઆ વચ્ચે મુકાવી તેની સારી સંભાળ રહે તેવી વ્યવસ્થા કરાવેલી છે. ડાકટર પીટર્સને પિતાના પાંચમા રીપેર્ટમાં ૭૬ તાડપત્રની પ્રતિ વર્ણવી છે. આ ભંડારમાં નીચેના બીજા ત્રણ ભંડારોનાં પુસ્તકો પણ મુકેલાં છે. (અ) લીંબડીના પાડાને ભંડાર આમાં ૪૨૫ કાગળની પ્રતો છે કે જેમાંની કેટલીક ભાગ્યે જ મળે તેવી અને પ્રાચીન છે. તેમાં સંવત ૧૩૫૬-૫૭માં લખાયેલો જુનામાં જુના કાગળને ગ્રંથ છે. (બ) પાટણ અને બીજે સ્થળે ભાગ્યે જ મળે એવાં કેટલાંક પુસ્તકની નવી પ્રતને સંગ્રહ છે કે જેની સંખ્યા ૩છે. (ક) વસ્તા માણેકની માલિકીના ગ્રંથમાંના કેટલાંક આમાં મુકવામાં આવ્યાં છે. (૩) વાડી પાર્શ્વનાથને ભંડાર આમાં ૪ તાડપત્ર ઉપરની પ્રતિ છે, પણ આ ભંડારની ખરી ઉપયોગિતા એમ - હેલી છે કે તેમાં પ્રાચીન તાડપત્રો ઉપર લખેલા ગ્રંથમાંથી સંવત ૧૪૮૦–૧૪૮૦ માં તે સમયના ખરતરગચ્છના પાટધર આચાર્યની આજ્ઞાથી ઉતારેલા કાગળ ઉપરના હસ્ત લિખિત ગ્રંથોને સંગ્રહ છે. આમાં ન મળે તેવા અને વિશ્વાસનીય જૈન સાહિત્યના ગ્રંથો છે એટલું જ નહિ, પરંતુ બ્રાહ્મણો અને બૌદ્ધના સાહિત્ય વિષયક અને તત્વજ્ઞાન સંબંધીના ગ્રંથોની સારી. હસ્તલિખિત પ્રત છે, ઘણો સમય થયો છતાં તેમાંના ઘણાં ખરા ગ્રંથો ઘણી સારી સ્થિતિમાં છે, જ્યારે તેજ કાળમાં લખાયેલા કેટલાક એવી જીર્ણ અવસ્થામાં છે કે માત્ર અડયા કે તેને ભરભર બુક થઇ જાય છે. આનું કારણ જ્યાં તે મૂળ રાખવામાં આવ્યા હતા તે જગ્યામાં રહેલ ભીનાશવાળી હવા છે, હાલમાં આ ભંડારને સારી રીતે રાખવામાં આવે છે. પ્રતની સંખ્યા ૭૪૪. (૪) આગલી શેરીને ફિલીઆવાડાને ભંડાર. • તેમાં કાગળ ઉપર ૩૦૩૫, તાડપત્ર ઉપર લખેલાં ૨૨, અને લુગડાં ઉપર લખેલ ૧ ગ્રંથ છે, આમાં ખાસ કરી જેનેનાં આગમે અને તે ઉપર થયેલ ટીકાઓને સુંદર સંગ્રહ છે. આમાં કેટલાક વિક્રમ સંવત ૧૬ મા સૈકાની શરૂઆતમાં પાટણના કરોડપતિ છડુશાએ લખાવેલા ગ્રંથો છે. આ ઉપરાંત જુની ગુજરાતીમાં લખેલા રાસાઓનો સંગ્રહ આમાં સારે છે. આખો ભંડાર સારી સ્થિતિમાં રાખવામાં આવ્યો છે. (૫) તપાગચછની વિમલ શાખાને ભંડાર આમાં બે સંગ્રહ છે. એકમાં પર૨ અને બીજામાં ૧૮૧૪ કાગળ ઉપર લખેલી તે છે. બંનેની યાદી ઘણીજ અશુદ્ધ છે. ઘણી ખરી પ્રતો બહુ જુની નથી પણ સામાન્ય છે. થોડી ઘણું જુની છે. ભંડાર સારી સ્થિતિમાં છે. (૬) સાગરનાં ઉપાશ્રયના ભંડાર -- Page #34 -------------------------------------------------------------------------- ________________ (૩૨ શ્રી જૈન . કે. હેરલ્ડ. આમાં ૧૩૦૮ કાગળ ઉપર લખેલી પ્રતે છે. તેમાંની ઘણી ખરી સામાન્ય અને થોડા પાનાની છે. આ ઉપરાંત ભાવસાગરના ૧૦૮ હસ્ત લિખિત ગ્રંથ છે. આ બધાંની સારી સ્થિતિ છે. (૭) મકા મોદીને ભંડાર તેમાં ૨૩૦ કાગળ ઉપર લખેલ અને ૨ તાડપત્રની પ્રતો છે. કાગળ ઉપર લખેલાં પુસ્તકો સાન્ય રીતે જુનાં છે. ડાક્ટર કીન્હોને મુંબઈ સરકાર માટે સને ૧૮૮૦-૮૧ માં પાટણમાં જે ૭૮ તાડપત્ર ઉપર લખેલાં પુસ્તક ખરીદ કરયાં હતાં તે આ ભડારમાંથી હતાં. હાલ આ ભંડાર સાગરના ઉપાશ્રયમાં રાખવામાં આવેલો છે. (૮) વસ્સા માણેકનો ભંડાર, આ ભંડાર માજી વકીલ લેહરૂભાઈ ડાહ્યાભાઈને આપવામાં આવ્યો હતો અને હાલ સાગરના ઉપાશ્રયમાં રાખવામાં આવ્યો છે. તેમાં પર૨ હસ્તલિખિત પ્રતા છે કે જેમાંની ઘણી ખરી ૩૦૦ થી ૪૦૦ વર્ષ સુધીની જુની છે. (૯) ખેતરવસી ભડાર, આ ભંડાર ૭૬ તાડપત્ર ઉપર લખેલા ગંથોને લઇને ઘણો અગત્યનો છે. આમાંથી જ કલીંજરના રાજા પરમર્દી દેવના મંત્રી વત્સરાજનાં છ નાટકો મળી આવ્યાં છે. તે ઉપરાંત જેનેનાં કેટલાંક નહી મળી શકે તેવાં પુસ્તકો આમાં છે, એટલું જ નહીં; પરંતુ આમાં ગૌડવો રાવણવહે અને કાદંબરીન પુલીદે પુરે કરેલ ભાગ પણ મળી આવે છે. ઘણા વખતની જુની પ્રતો હોવા છતાં ઘણી સારી સ્થિતીમાં છે પરંતુ કેટલીક બેદરકારીને લઇને લાકડાંના પાટી વગર કપડામાં તેને બાંધી રાખવામાં આવી હતી. પછી રા. દલાલે તેના રખેવાળાનું આ ઉપર ધ્યાન ખેંચતાં તેણે તેને લાકડાના પાટીઆમાં રાખવા વચન આપ્યું હતું. (૧૦) મહાલક્ષ્મીના પાડાને ભંડાર, આમાં ૮ તાડપત્ર ઉપર લખેલાં અને થોડાં અધુરાં કાગળ ઉપર લખેલાં પુસ્તક છે. તાડપત્ર ઉપર લખેલાં પુસ્તકો લક્ષસૂક્તિકાર તરીકે પિતાને ઓળખાવતા લક્ષ્મણ નામના કવિનો સૂક્તિ ઉપર ગ્રંથ છે. • (૧૧) અદવસીના પાડાને ભંડાર. આમાં બે તાડપત્ર ઉપર લખેલી પ્રતે છે કે જેમાંની એક તાડપત્ર ઉપર લખવાના સમય પછી ઉતારેલી છે. આ સીવાય બીજા થોડાં કાગળ ઉપર લખેલાં પુસ્તકો છે. (૧૨) હિંમતવિજયજીનો ભંડાર. આ ખાનગી ભંડાર છે અને તે મુખ્યપણે શિલ્પકળાનાં પુસ્તકો છે. હિંમતવિજ્યજીએ તેને ખાસ કર્યો છે. (૧૩) લાવણ્યવિજયને ભંડાર, આમાં સામાન્ય કાગળ ઉપર લખેલાં પુસ્તક છે કે જેને મોટે ભાગે રાધણપુર રાખવામાં આવેલ છે. પાટણમાં આટલા વિદ્યમાન ભંડારે છે. (અપૂર્ણ) --તંત્રી, Page #35 -------------------------------------------------------------------------- ________________ श्री जैन श्वनांबर एज्युकेशन बॉर्ड, श्री जैन श्वेतांबर कॉन्फरन्स धार्मिक हरीफाइनी परीक्षा. तेना नियमो तथा मने १९१६ नी सालनो अभ्यासक्रम. नियमो. ૧ મજકુર પરીક્ષા શ્રી જૈન વેતાંબર એજ્યુકેશન બોર્ડ નિમેલ, નીચે જણાવેલ એ જાની દેખરેખ નીચે, નીચેનાં ' એ તા. ૩૧-૧૨-૧૬ રવિવારે બપોરના ૧ થી ૪ વાગ્યા સુધી લેખીત લેવામાં આ સ્થળ એજન્ટ ૧ મુંબઈ શ્રી જૈન શ્વ પર એજ્યુકેશન બોર્ડ ૨ સુરત મી. ચુનીલાલ છગનલાલ શરાફ તથા મી, મગનલાલ પી. બદામી - ૩ અમદાવાદ મી. મણલાલ નભુભાઈ દેશી તથા મી. હીરાચંદ કઠલભાઈ. ૪ માંગરોળ શ્રી આત્મા વ જૈન પાઠશાળા. ૫ મહેસાણા શ્રી મહેસાણા ન પાઠશાળા. ૬ પાલીતાણા ઝવેરી. લહિ- ૬ ઘેલાભાઈ તથા મી. કુંવરજી દેવશી. ૭ ભાવનગર "શ્રી જૈન ધ સારક સભા. ૮ યેવલા શેઠ દામોદર ખુશા તથા શેઠ બાલચંદ હીરાચંદ. ૪ બનારસ શ્રી યશોવિજય : જૈન પાઠશાળા. - ૧૦ જયપુર શેઠ ઘાંસીલા લેરછા. ૧૧ ગુજરાનવાલા શ્રી આત્મારામ - જૈન પાઠશાળા. ૧૨ રાજકોટ મી. ચત્રભુજ મંદ. ૧૩ રતલામ શેઠ વર્ધમાને વાલચંદજી તથા શેઠ રતનલાલજી સુરાના ૧૪ બોટાદ શેક લલ્લુભા માઈચંદ. ૧૫ વઢવાણ * શા. ગોવિંદભો મકન તથા શા. મગનલાલ ડાહ્યાભાઈ ૧૬ લીંચ શેઠ હઠીસંગ - નચંદ. ૧૭ અમરેલી શેઠ સુંદરજી ધાભાઈ વકીલ. ૧૮ લીંબડી શેઠ હીરાચંદ ચંદ તથા શા. સુખલાલ કપુરચંદ ૧૯ ધીણેજ શા. ચુનીલાલ શાથીચંદ ૨૦ મેરબી વકીલ ધનri b રાયચંદ તથા શા પ્રજારામ હરખચંદ. ૨૧ ઝીંઝુવાડા શેઠ તેજપાઇ કમ તથા વેરા સેવચંદ ઈચ્છાચંદ. ૨૨ વડસ્મા શા. ભયાચંલ કલચંદ તથા શા. ભાયચંદ ખીમચંદ.. ૨૩ ચાણસ્મા વકીલ રવચંદ - લિમચંદ ૨૪ ખંભાત શેઠ ચીમનલાલ પુરતમદાસ તથા રે, ચુનીલાલ મુળચંદ કાપડિયા, Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન છે. ક. હેરડ. ૨૫ પાટણ શેઠ સેવંતીલાલ નગીનદાસ તથા શેઠ વાડીલાલ સાંકળચંદ. ૨૬ ક૫ડવંજ શેઠ બાલાભાઈ દલસુખભાઇ તથા પરિ પ્રેમચંદ રતનચંદ. ૨૭ બોરસદ રા. છોટાલાલ બાપુભાઈ પરીખ તથા શા. કલાભાઈ જેઠાભાઈ. મુચના–આ સ્થળે ઉપરાંત અરજીઓ આવ્યથી પરીક્ષા લેવાનાં સ્થળ વધારવાનો વિચાર કરવામાં આવશે. ૨ નીચે મુજબ પાંચ ધોરણોની પરીક્ષા લેવામાં આવશે. ધોરણ ૧ લું. પંચપ્રતિકમણ-મૂળ, અર્થ; વિધિ અને હેત નહિત (શ્રી જૈન શ્રેયસ્કર મંડળ વાળું પુસ્તક). વિધિપક્ષવાળા ઉમેદવારો માટે શેઠ ભીમસિંહ માણેકનું છપાવેલ વિધિપક્ષ પંચપ્રતિક્રમણ સૂત્ર મોટું. સિવાયના ગચ્છવાળાઓની પરીક્ષા, તે તે ગરછના પ્રમાણભૂત પુસ્તકના અનુસાર લેવામાં આવશે. ઘેરણ ૨ બીજુ. નીચેના બેમાંથી કેઈપણ એક વભાગ, ક, જીવ વિચાર તથા નવતત્વ પ્રકરણ-(શેઠ ભીમસિંહ માણેકવાળાં પુસ્તક.) * ધર્મબિંદુ-(શ્રાવક ધર્મ સંબંધી વિભાગ-માંગરોળ જૈન સભાનું છપાવેલું) ૨ નવતરવ, નવમરણ અર્થ સહિત (શેઠ ભીમસંહ માણેકવાળાં પુસ્તક.) ત્રણ ભાષ્ય (શેઠ વેણીચંદ સુરચંદ અથવા શેઠ નામસિંહ માણેકવાળું પુસ્તક) અર્થ અને સમજણ તથા : ક. દેવવંદન-ગુરૂવંદન ભાષ્ય. ઘેરણ ૩ ત્રીજું જ્ઞાનસાર-(રા. દીપચંદ છગનલાલ. વાળુ) મહાવીર ચરિત્ર ભાષાન્તર હેમચંદ્રાચાર્ય કૃત કરી પર્વ (શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી પ્રસિદ્ધ થયેલું.) આનંદધનજીની વીશી (જ્ઞાનસારના ટબાવાળી) ધોરણ ૪ થું. આગમસાર દેવચંદ્રજી કૃત (શેઠ ભીમસિંહ માણેક તરફથી છપાએલ) સભાષ્ય તવાધિગમસૂત્ર-(સમજણ સાથે. યલ એસીયાટીક સોસાઇટી વાળુ) * ધોરણ ૫ મું. નીચેના પાંચ વિભાગમાંથી કોઈપણ એક ભાગ ન્યાય –ાવાદ મંજરી (રાયચંદ જૈન શાસ્ત્રમાં ધામાંથી.) આઠ દૃષ્ટિની સજઝાય (પ્રકરણ રત્નાકરના ભાગ હલામાંથી ૪૧૩ થી ૪૩૮ પાનાં) ૨ દ્રવ્યાનુયોગ:-છ કર્મગ્રંથ (ભીમસિંહ માણેક ૧૨ ધી છપાએલ.) ૩ અધ્યાત્મ કલ્પમ (રા. ર. મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ સેલીસીટર તરફથી બહાર પડેલું.) Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શ્વેતાંબર એજયુકેશન ઍ. દેવચંદ્રજીની ચાવીશી (શેક ભીમસિંહ માણેક તરફથી વિવેચન સાથે છપાએલ) ૪ પ્રકીર્ણ –ઉપદેશ પ્રાસાદ પચે ભાગ (શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી છપાલ) તેના પર વિવેચન વિચારપૂર્વક કરેલ અવલોકન સાથે, પ ઇતિહાસ-ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર પર્વ ૧ થી ૧૦ નું ભાષાંતર સંપૂર્ણ (શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી છપાએલ.) એતિહાસિક તથા તત્વદષ્ટિએ વિદ્યાથીઓએ અવલોકન કરવાનું. ૬ તત્વજ્ઞાન-સટીક દર્શન સમુચ્ચય, ૭ પ્રાકૃતભાષા-પ્રાકૃત મા પદશિકા (પંડિત બહેચરદાસ.) ઉપદેશમાળા (ધર્મદાસ ગણિ કૃત.) મજકુર પરીક્ષા લીધા પછી આશરે દોઢ મહિને ઇનામ મેળવનાર તથા પાસ થનાર ઉમેદવારોનું લીસ્ટ શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બોર્ડ તરફથી જાહેર પત્રધારા બહાર પાડવામાં આવશે. છે આ પરીક્ષામાં ઉગે નંબરે આવનાર ઉમેદવારોને તેની લાયકાત પ્રમાણે નીચે મુજબ બેડ તરફથી શ્રી જૈન ધાર્મિક હરિફાઈની પરીક્ષાનાં ઇનામો મજકર પરીક્ષા પછી આશરે બે મહિને આપવામાં આવશે. વગ પહેલે-દશ ઇનામે રૂ. ૯૨ નાં ૧ લું ઈનામ. ૨૧) ૬ હું ઈનામ રૂ. ૭) ૨ જું છે . ૭) ૭ મું , , ૫) ૩ જું , ૧૫) ૮ મું , , ૩) ૪ થું , ૧) - ૯ મું , , ૨). ૫ મું , ટ) ૧૦ મું , , ૨). વર્ગ ૨ :–આઠ ઈનામ રૂ. ૧૦૦) નાં. ૧ લા પેટા વિભાગ માટે ૨ જા પેટા વિભાગ માટે ૧ લું ઈનામ રૂ. ૨) ૧લું ઈનામ રૂ. ૨૧) ૨ જું , , ૧૫) ૨ જું , , ૧૫) ૩ , , . } ૩ જું , , ૮) . ૪ થું , , ૫) વર્ગ ૩ :–પાંચ ઇનામે રૂ. ૬૩) નાં ૧ લું ઈનામ રૂ. ૨ ૩ } ૪ થું ઈનામ રૂ. ૮) ૨ જું , ૧ ૨) ૫ મું , , ૫) ૩ , : ; વર્ગ ૪ ઘા -ત્રણ ઈનામે રૂ. ૬૦) ના ૧ લું ઇનામ. ૩૦) : શું ઈનામ રૂ. ૧૦) ૨ જું , ૨૦) Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રી જૈન વે. કા. દુરRs. વર્ગ ૫ મેટ:(સાત વિભાગમાંના દરેક વિભાગમાં રૂ. ૨૦) સાત ઇનામાં રૂ. ૧૪૦) નાં . ૧ પ્રકીર્ણ સૂચના:—કાઇ પણ વિદ્યાથી એકી વખતે એકજ ધોરણમાં પરીક્ષા આપી શકશે, પણ તેમાં તે નિષ્ફળ થશે તે તે ધેારણમાં તે ખીજે વરસે બેસી શકશે, ખીજ તથા પાંચમા ધારણમાં એકથી વધારે વિષયા છે, ત્યાં દરેકનાં જુદે જુદે વરસે પરીક્ષા આપ શકશે, અને પાસ થનારને લાયકાત પ્રમાણે ઇનામ અથવા પ્રમાણપત્ર મળશે. એક તૃતિયાંશ માર્ક મેળવનારનેજ પાસ થયેલ ગણવામાં આવશે, પણ ઇનામને લાયક થવા માટે ઓછામાં એછા પચાસ ટકા માર્ક મેળવવાજ જોઇશે. પાંચમા ધારણમાં હાલ તુરત નામ નાનાં દેખાય છે, પણ જે વિભાગમાં ખેસનાઃ નહીં હૈાય તેનાં ઇનામા અન્ય વિભાગમાંના ઇનામ રકમ અથવા સંખ્યા વધારવા માટે ઉપયેાગમાં લેવામાં આવશે. દરેક પેટા વિભાગનાં ઇનામેા એક બીજાથી સ્વતંત્ર છે, તેથી તે ધારણના વિભાગામ અંદર અંદર હરીફાઇ રહેશે નહીં. ખીજા ધારણમાં અને ત્યાર પછીના ધેારણમાં નવસ્મરણુ સિવાય કોઇ પણ વિષયમાં મુખપાઠના સવાલા પરીક્ષામાં પૂછવામાં આવશે નહીં. આંખે અપંગ હોય તેને માટે લખનારની વ્યવસ્થા કરી લેવામાં આવશે તેા તેન યેાગ્યતાનું પ્રમાણપત્ર આપવામાં આવશે પણ તેને ામ મળશે નહીં. આ પરીક્ષાના ધેારણ વિગેરે સંબધમાં ખુલા પૂછી મગાવવા. પુછ્યું! હાય તે નીચેના શીરનામે પરીક્ષામાં બેસવા ઇચ્છનાર દરેક વિદ્યાથીએ નવેમ્બરની ૩૦ મી તારીખ પહેલાં પહેાંચે તે પ્રમાણે અરજી ઓના સેક્રેટરી તરફ મેકલી આપવી. દરેક અરજી નીચે જણાવેલી વિગત સાથે મેાકલવી. ૬. આ પરીક્ષામાં બેસનાર ઉમેદવારાએ નામ. ડેકાણું, ગામ, ઉમર, જન્મતારીખ, જન્મભૂમિ, કયા ધારણમાં, કયા પેટા વિભાગમાં યે સ્થળે પરીક્ષા આપવી છે, તેમજ તેની વ્યાવહારિક કેળવણી કેટલી છે અને ધંધો શું છે તેની વિગત નીચેના શીરનામે ચેાખ્ખા અક્ષરે લખી માકલવી. પરીક્ષા તા. ૩૧-૧૨-૧૬ સ. ૧૯૭૩ ના પેધ સુદ ૭ ને રવિવારે બપારે ૧ થી ૪ વાગ્યા સુધી ઉપર જણાવેલી જગાએ લખીત લેશે. પાયધુની-પાસ્ટ ન. ૩ મુંબઇ, માતીચ' ગિરધરલાલ કાપડીઆ. માહનલાલ દલીચ’દું દેશાઇ, આનરરી સેક્રેટરી, શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બા Page #39 -------------------------------------------------------------------------- ________________ श्री जैन श्वेताम्बर एज्युकेशन बॉर्ड. बाइ रतन- शा. उत्तमचंद केशरीचंदना पनि. स्त्री जैन धार्मिक हरीफाइनी परीक्षा. - તેના નિયમો તથા રને ૧૨૬ ની શાસ્ત્રનો અભ્યાસમામ. - - - નિશ. છે મજકુર પરીક્ષા શ્રી જૈન કને તબર એજ્યુકેશન બોર્ડ તરફથી નીચે જણાવેલા એજેની દેખરેખ નીચે નીચેનાં સ્થળોએ તા. ૩૧-૧૨-૧૬ રવિવારે બપોરના ૧ થી ૪ વાગ્યા સુધી લેખીત લેવામાં આવશે-સ્થળ તથા એજરોનાં નામાં હવે પછી પત્રવ્યવહાર કરી સારી રીતે વધારે કરવામાં આવશે. સ્થળ એજંટ, ૧ મુંબઈ. શ્રી જૈન વેતાંબર એજયુકેશન ઈ ! ૨ સુરત મી. ચુનીલાલ % લાલ શરાફ તથા મી. મગનલાલ પી. બદામી. ૩ અમદાવાદ મી. હીરાચંદ કાલભાઈ તથા મી. કેશવલાલ પ્રેમચંદ મોદી, વકીલ. ૪ માંગરોળ શ્રી આત્મારામ જૈન પાઠશાળા૫ મહેસાણા શ્રી મહેસાણું જેને પાઠશાળા. ૬ પાલીતાણું ઝવેરી લર્મિચંદ ઘેલાભાઈ તથા મી. કુંવરજી દેવશી. ૭ ભાવનગર શ્રી જૈન ધર્મ સારક સભા. ૮ યેવલા , શેઠ દામોદર બાપુશા તથા શેઠ બાલચંદ હીરાચંદ. . બનારસ શ્રી યશોવિજયજી જૈન પાઠશાળા. જયપુર. શેઠ ઘાંસીલાલ ગુલેચ્છા. ૧૧ ગુજરાનવાલા શ્રી આત્મારામ જૈન પાઠશાળા. ૧૨ રાજકોટ, મી. ચત્રભુજ ચંદ ૧૩ રતલામ શેઠ વર્ધમાન બાલચંદજી તથા શેઠ રતનલાલજી સુરાના. ૧૪ બોટાદ શેઠ લલ્લુભાઇ ભાઈચંદ ૧૫ વઢવાણ શહેર શેઠ ગોવિંદભાઈ મકન તથા શા. મગનલાલ ડાહ્યાભાઈ. ૧૬ લીચ શેઠ હઠીસંગ રતનચંદ. ૧૭ અમરેલી શેઠ સુંદરજી ડાહ્યાભાઈ વકીલ. ૧૮ લીંબડી શેઠ હીરાચંદ લાલચંદ તથા શા. સુખલાલ કપુરચંદ. ૧૮ ધીણોજ શા. ચુનીલાલ ડાથીચંદ ૨૦ મોરબી વકીલ ધનભાઈ રાયચંદ તથા શા, પ્રજારામ હરખચંદ ; Page #40 -------------------------------------------------------------------------- ________________ • શ્રી જેન જે. કે. હર. nonnur ૨૧ ઝીંઝુવાડા , શેઠ તેજપાળ ત્રીકમ તથા વોરા સવચંદ ઇચ્છાચંદ. ૨૨ વડસ્મા ‘શા. મયાચંદ સાંકળચંદ તથા શા. ભાયચંદ ખીમચંદ. ૨૩ ચાણસ્મા વકીલ રવચંદ આલમચંદ. ૨૪ ખંભાત શેઠ ચીમનલાલ પુરૂષોતમદાસ તથા રા. ચુનીલાલ મુલચંદ કાપડિયા ૨૫ પાટણ શા, સેવંતીલાલ નગીનદાસ તથા શેઠ વાડીલાલ સાંકલચંદ. ૨૬ કપડવંજ શેઠ બાલાભાઈ દલસુખભાઈ તથા પરિ. પ્રેમચંદ રતનચંદ. ૨૭ બોરસદ રા. છોટાલાલ બાપુભાઈ પર છે તથા શા. કલાભાઈ જેઠાભાઈ. ૨ નીચે મુજબ અવિવાહીત કન્યાઓ માટે તે ધરણની અને કન્યાઓ તથા સ્ત્રીઓ માટે પાંચ ધોરણની પરીક્ષા લેવામાં આવશે. અભ્યાસક્રમ. માત્ર અવિવાહિત કન્યાઓ માટે સામાયિક તથા દેવવંદન વિધિનાં સુત્ર તથા નવ અંગ પૂજાના હા સમજણસહિત મૂખપાઠે. જીવવિચારની પચીસ ગાથાના છુટા બોલ સામાન્ય સમજણ સાથે.. પુત્રી શિક્ષા (ગુજરાતી પ્રેસ) ધોરણ બીજું. જીવવિચાર તથા નવતવને સાર ( ભીમસિંહ માણેકવાળી બુકો.) ઉપદેશું પ્રાસાદ ભાગ ૧ લો (પ્રગટ કર કી જૈન ધર્મ. પ્ર. સભા-ભાવનગર) હિત શિક્ષા છત્રીસી (વીરવીજયજી) સમજ સાથે. કન્યાઓ તથા સ્ત્રીઓ માટે ઘેરણ ૧ લું. બે પ્રતિક્રમણ-અર્થ સમજણપૂર્વક મુખ પા તપગચ્છ માટે શેઠ હીરાચંદ કલ ભાઈવાળી બુક તથા વિધિપક્ષવાળા માટે એ ભીમસિંહ માણેકવાળી બુક) જીવવિચાર પ્રકરણનો સાર (ભીમસિંહ માણેકવાળી બુક) સજ્જા–ઉદય રત્નની ચાર-ક્રોધ, માયા, માન, લોભની સજઝાયો. ગહુના -૧ શીયલ સલુણી ચુંદડી પાનું ૧૦૦ ો બાળબોધ ગહેળી સંગ્રહ-ભાગ ૨ ઓંની સંચરતાંરે સંસારમાંરે પાનું ૨૬ ૧ લો ભીમસિંહ માણેક ધારણ ૨ જુ. પંચ પ્રતિક્રમણ તથા નવમરણ-સમજ ક મુખપાઠે (તપગચ્છ માટે શેઠ હીરાચંદ કકભાઇવાળી બુક તથા વિધિપક્ષવાળા શે નીમશી માણેકવાળી બુક બે પ્રતિ ક્રમણ સૂત્રો સિવાય) વિધિપક્ષ માટે પાંચ પ્રતિક્રમણ, ભક્તામર ના કલ્યાણ મંદિર, ધોરણ ૩ જુ. નવતત્વ તથા ત્રણ ભાબેન સાર (ભીમ સિંહ માણેક વાળી બુક). ઉપદેશ પ્રાસાદ ભા. ૨ લે (શ્રી. જેને. કર્મ. પ્ર. સભા–ભાવનગર) નેટ–જીવવિચાર, નવતત્વના વિઘાથીએ ગાથાએ કાઠે કરીને ભાવાર્થ કરવો પડશે, + પરીક્ષકે ગાથા પૂછશે નહિ પરંતુ તેમાંના પારિભાષિ. અબ્દની વ્યાખ્યા વિગેરે પૂછશે. Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન એંડે. ૧૮૯ સ્તવન –જબ લગે સમીકીત નકું પાયા નહિ) સમકિતાર ગભારે પસતાજી અથવા દોડતાં દોડતાં પંથ કપાયત તાર હે તાર પ્રભુ મુજ સેવક ભણું સમક્તિના ૬૭ બેલની જાત્રા નવાણું કરીએ વિમલગિરિ. પ્રભુ પાસજી પ્રગટ પ્રભાવી, સજઝાય સમજણ સાથે. ધોરણ ૪ થું. આગમ સાર (દેવચક્રજીનું–-પકરણ રત્નાકરમાંથી) ગુણસ્થાનક કમ (જેને વાંદર્શ–પરિચ્છેદ છઠ્ઠા) અથવા અનોપચંદ મલકચંદના પ્રનતર રત્ન ચિંતામણી પ્રશ્ન પર થી ૫૪ જેમાં આ હકીક્ત આવી જાય છે. શિપદેશમાળા--(જેન વઘાશાળા વાળી:). માને શિખામણ (કર્તા ડા. ભવનદાસ મોતીચંદ.) - નીચેના પાંચ વિભાગમાંથી ગમે તે એક ૫. તવાર્થ સૂત્ર (રાજચંદ્ર ગ્રંથમાળામાંથી) આનંદઘનજીની ચાવીશી ( પ્રથમનાં ૧૮ સ્તવને -શ્રાવક ભીમસિંહ માણેકવાળું બાળબોધ સમજણ સાથે.) અથવા ૧. ચાર કર્મથ (પ્રકરણ ર નાકર ભાગ ૪ થે) ઉપમિતિ ભવપ્રપંચ સંક્ષિપ્ત (ભીમસિંહ માણેક) અથવા જ જ્ઞાનાર્ણવ અને આઠ દાની સઝાય અથવા છે. યોગબિંદુ આઠ દૃષ્ટિની સઝાય અને દેવચકજી ચોવીશી અથવા ૨. ઉપદેશ પ્રાસાદ ભાગ ૨ થી ૫. ૩ મજકુર પરીક્ષા લીધા પછી આશરે દોઢ મહીને ઈનામ મેળવનાર તથા પાસ થનાર ઉમેદવારોનું લિસ્ટ શ્રી જૈન પતામ્બર એજ્યુકેશન બોર્ડ તરફથી જાહેર પત્રકાર બહાર પાડવામાં આવશે. ' જ આ પરીક્ષામાં ઉંચે નંબરે આવનાર ઉમેદવારોને તેની લાયકાત પ્રમાણે નીચે મુજબ બાઈ રતન-શેઠ ઉત્તમચંદ કેશરીચંદના પત્નિ સ્ત્રી જૈન ધાર્મિક હરિફાઇની પરીક્ષાનાં ઇનામ મજક પરીક્ષા પછી આશરે બે મહીને આપવામાં આવશે. પ્રથમ બાળ ઘેરા--આઠ ઈનામે રૂ, ૫૦ નાં. ૧ લું ઈનામ રૂ. ૧૫ ૫ મું ઈનામ . ૫ ૩ , , , ૭ ૭ મું , , ૩ ૪ થું , , ૬ ૮ , , , ૨ બીજું બાળ ઘેર–સાત ઇનામે રૂ ૩૮) નાં. ૧ લું ઈનામ રૂ. ૧૫ ૫ મું ઈનામ રૂ. ૩ ૨ જું , ; હું ઇ - ૨ 9 મું , ૨ જી : Page #42 -------------------------------------------------------------------------- ________________ ટ ૩ જું ઈનામ રૂ. ૧૦ શ્રી જૈન વે. કા. હરેલ્ડ. વર્ગ ૧ લે-દશ ઈનામ રૂ. ૯ર) નાં ૧ લું ઈનામ રૂ. ૨૧ ૬ હું ઈનામ રૂ. ૭ ૨ જું , ૧૭ ૩ બ » બ ૧૫ ૮ , ઇ કે ૪થું , , ૧૧ ૧૦ • • • 3 વગ ૨ –ચાર ઇનામ રૂ. ૮૩) નાં ૧ લું ઈનામ રૂ. ૩૧ ૩ જું ઇનામ રૂ. ૧૭ ૨ , , ૨૫ વર્ગ ૩ જે–ત્રણ ઇનામે રૂ. ૫૦) નાં. ૧ લું ઈનામ રૂ. ૨૫ ૨ જું , , ૧૫ વ ૪ થેત્રણ ઇનામે રૂ. ૫૦) નાં. ૧ લું ઈનામ રૂ. ૨૫ કે જે ઈનામ રૂ ૧૦ ૨ જું , ૧૫ વર્ગ ૫ મે-પાંચ ઇનામે રૂા. ૧૦૦) નાં પાંચ વિભાગમાંના દરેક વિભાગમાં રૂ. ૨૦) ૧ પ્રકીર્ણ સૂચના ૧ પ્રથમના બે ધારણમાં સવાલે બહુ સાદા વામાં આવશે અને પરીક્ષકે નરમ રહે તેવી સૂચના કરવામાં આવશે. ૨ સવે સવાલપત્રકાના સંબંધમાં અઘરા સ લ ન પૂછાય તે માટે મોડરેટરેની નિમણુંક બૌડ કરશે. ૩ કોઇપણ વિદ્યાર્થી એકી વખતે એકજ ધોરણમાં પરીક્ષા આપી શકશે, પણ તેમાં નિષ્ફળ થશે તે તે ધોરણમાં તે બીજે વરસે બેશી શકશે. પાંચમાં ધોરણમાં એકથી વધારે વિષય છે તેથી દરેકમાં જુદે જુદે વરસે પરીક્ષા આપી શકશે, અને પાસ થનારને લાયકાત પ્રમાણે ઇનામ તથા પ્રમાણપત્ર મલશે. ૪ એક તતિયાંશ માર્ક મેળવનારને જ પાસ થયેલ ગણવામાં આવશે પણ ઇનામને લાયક થવા માટે ઓછામાં ઓછા પચાસ ટકા માર્ક મેળવવા જોઇએ. * ૫ પાંચમા ધોરણમાં હાલ તુરત ઇનામ નાનાં દેખાય છે પણ જે વિભાગમાં બેસનાર નહી હોય તેનાં ઇનામે અન્ય વિભાગમાંના ઇનામની રકમ અથવા સંખ્યા વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. ૬ આ પરીક્ષામાં બેસનાર ઉમેદવારે તા. ૩૦-૧૧ -૧૯૧૬ સુધીમાં પોતાનું નામ, ઠેકાણું ગામ, ઉમર, જન્મતારીખ. જન્મભૂમિ, કયા ધોરણું નાં ક્યા પેટા વિભાગમાં કયે સ્થળે પરીક્ષા આપવી છે તેમજ તેની વ્યાવહારીક કેળવી કેટલી છે તેની વિગત નીચેના સરનામે ચોખા અક્ષરે લખી મોકલવી. મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ, પાયધુની પિસ્ટ નં. ૩ મેહનલાલ દલીચંદ દેસાઈ - ઓનરરી સેક્રેટરીએ. શ્રી જૈન તીર એજ્યુકેશન ઈ. મુંબઈ Page #43 -------------------------------------------------------------------------- ________________ પાટણની પ્રભુતા અને જૈને. તંત્રીની ધ-પાટણની પ્રભૂતા એ નામનું પુસ્તક “ગુજરાતી” નામના પ્રસિદ્ધ સાપ્તાહિકની આ વર્ષની ભેટ તરીકે બહાર પડેલું છે કે જેમાં જેને સંબંધે એટલું બધું અયોગ્ય–અણછાજમું, બે આબરૂ કરનારું–નાસી ભર્યું અને કડવાસ ઉત્પન્ન કરે તેવું લખાણ છે કે જેની સખત નેંધ લેવાની જરૂર છે અને એમ જે નહિ. કરવામાં આવે તે તેવાં પુસ્તકે હવે પછીના વર્ષોની ભેટ. તરીકે નીકળશે અને જેનોનાં કસિત ચિત્રો વધુ વધુ નીકળી અગ્નિ વિશેષ પ્રજવલિત કરશે, આના સંબંધમાં એક વિદ્વાન મુનિ સંક્ષેપમાં જણાવે છે કે - ગુજરાતીની આ વર્ષની ભેટ પાર પ્રભુતામાં જેની નીચતાનું ઉત્કૃષ્ટ ચિત્ર આલેખવામાં માવ્યું છે તે અવલોકયું જ હશે. આ સં' ધમાં કોઈપણ પ્રતિકાર કરવા યોગ્ય છે કે મરણાસત્ર નેને પત્તાના જીવનને હેક થવા દેવામાં સહાય કરવા યોગ્ય છે? વસંબંધે સ્વવિચાર 1ણાવશો.” એક જૈન જતિને “આનંદસૂરિ નામ આપી તે કાલ્પનિક પાત્રને રાજખટપટી, કપચી અને જુદાં જુદાં પાખંડ ધતીંગે તે ધારણ કરનાર તરીકે ચીતરી પ્રથમ પૃષ્ઠથી તે છેલ્લા પાના સુધી તેને તેવા અખબાકારમાં મૂકી જેન હૃદયની અધમતા બતાવવામાં છે જેનેતર લેખક રા. ઘનશ્યામને શે તુ હશે? એવી ઐતિહાસિક બીના કેઈપણ ગ્રંથમાંથી તે લેખક બહાર પાડી પિતાના પનિક ચિત્રનું યથાયેગ્યપણું પૂરવાર કરશે કે? પહેલાં તે સૂરિને અર્થ જ લેખક , મજ્યા નથી. સૂરિ એટલે આચાર્ય કે જે શાસ્ત્રનિપુણ હોવા ઉપરાંત શિષ્યસમૂહના વ: હોય છે. વળી જતિઓની ઉત્પત્તિને પણ લેખકને વાલ નથી, કારણ કે જાતિઓને ઉદને પંદરમો સોળમો સકે કે તે પછીના સમયમાં છે. મૂળ લેખકે ધનશ્યામ” એવું કાલ્પિનિક નામ ધારણ કર્યું છે કે ખરે જ તેમનું મૂળ નામ ધનઘનશ્યામ છે?. તે અનુમાની શકાય તેમ નથી. તેમજ મહાભારતના યુદ્ધમાં અગ્ર ભાગ ભજવનાર અને વૃંદાવનનાં ગોપ ગોપીઓ સાથે ક્રીડા અને રાસલીલામાં આનંદ લેનાર અને આપનાર ઘનશ્યામ-કૃષ્ણ કનૈયાને સુદર્શન ચક્ર અને મીઠી બંસરીને એક બાજુ મુકી જૈન ધર્મ ઉપર અપક્ષ રીતે આક્ષેપ પ્રહાર કરવા હાથમાં કામ લેવા કેમ ગમ્યું હશે તે પણ અનુમાની શકાય તેમ નથી. નવજવનના તંત્રી રા. શ્રી ઇન્દુલાલ જૈનેતર હેવા છતાં આનું અવલોકન લેતાં જૈનને ઉદે શી લખે છે કે – “અતિહાસિક તેમ જ વિલથાન ષ્ટિથી બે વસ્તુ અમને શંકાસ્પદ લાગે છે. પ્રથમ તો જૈનધર્મને લડાયક બનાવી તેનાથી ગુજ ને લશ્કરી એકતા આપવાની આનંદસૂરિની યોજના એતહાસિક છે એમ લેખકે પ્રસ્તાવનામાં કે નથી. આથી અનુમાન એમ જ થાય કે તે લેખકની કપના છે. જો એમ હોય તો અમને હેમ બહુ ઔચિત્ય જણાતું નથી. જેને અને હિન્દુઓ વચ્ચે વાદવિવાદ અને કલહ થયાના અનેક સંગે બન્યા છે, તેમ જ હિંદુ ધર્મને નામે રાજપૂત શરાઓ વારંવાર હાથાની આપણને ખબર છે. પરંતુ જોરજુલમથી જૈન ધર્મની છાપ આખા રા, કપર પાડી હેને ઝનુની એકતા - પથી એતે મુસલમાન ભાવનાનું જૈનધર્મ પર આરેપણ કરવા બરાબર છે અને તે ભાવના મુંનલ જેવો રાજપુરૂષ અશકય ગણું મૂખાઈ ભરેલી Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શ્રી જન . કં. ર૯૭. માને પણ ચંદ્રાવતીના જૈનેના પ્રતિનિધિરૂપ એક જૈન સાધુ તે રાણીના મગજમાં મુકે અને અનેક ઉત્પાત કરાવે એતો અત્યંત વિચિત્ર અને અનુચિત લાગે છે. અહિંસાના આચારને હદયથી પૂજનાર જૈન સાધુને આવો વેષ આ૫વાથી ન કેમ પોતાના ઉપર મહે આક્ષેપ કર્યો છે એમ સજે તે અમે આશ્ચર્ય નહિ પામીએ.”—- જો કે આ વિચારો સાથે અમે સંમત થતા નથી કારણ કે જેને લડાયક ભાગ ભજવતા આવ્યા છે તે ઈતિહાસથી સિદ્ધ થઈ શકે તેમ છે, પણ તેમાં જે કાળા જાડા અક્ષર છેતે પર અમે વાંચકેનું ખાસ ધ્યાન ખેંચીએ છીએ. આ સંબંધમાં અમારે સાક્ષર શ્રી નેહાનાલાલ દલપતરામ કવિ એમ. એ. જેમણે કિંડિંમ નાદથી અનેકવાર જણાવ્યું છે કે જેનેતરોના હાથેથી જેના પર ઘણે અન્યાય થયે છે અને અનેક નિરર્થક અને અયોગ્ય હુમલાઓ- આ થયા છે, તેમની સાથે વાતચીત થતાં તેમણે ઉક્ત પુસ્તક અતિ વાંચી પછી અભિષા આપવા જણાવ્યું હતું પણ સાથે કહ્યું કે એમ જો હોત તે નઠારી બાજુની સાથે સારે બાજુ બતાવવા સુપ્રતિષ્ટિત સુંદર જૈન મુનિનું બીજું પણ ચિત્ર આલેખવું જોઈતું હતું. રા. ઘનશ્યામને બીજાને ઘનશ્યામ જેવા ચીતરવામાં શું લહાવો હશે ? ગમે તેમ, પણ પ્રકાશક “ગુજરાતીના અધિપતિ પણ આ પ્રગટ કરવામાં કેમ સંમત થયા હશે ! કદાચ તેમણે તે કૃતિ વાંચી નહિ હેય યાતે બીજાની સલાહ લઈ પ્રગટ કરી હશે હવે આપણે શું કરવું તે પર આવીએ (૧) દરેક જૈન વિદ્વાન અને ગ્રેજ્યુએટ આ પુ . વાંચી તેમાં અતિહાસિક દષ્ટિએ કેટલું અસત્ય છે તે શોધી કાઢી જૈન સાધુ વાર્થ ચિત્ર રજુ કરી આ પુસ્તકને યોગ્ય બદલ આપવાની જરૂર છે. (૩) જેન એસોસીએશન ઓફ ઇડિયા જૈન પ્રેમ એટ્સ એસોસીએશન, તેમ જ બીજી જૈન સંસ્થાઓએ આમાં ઉતરી ઉતા હિ કરવો ઘટે છે. (૪) જૈન જૈનશાસનાદિ પેપરે અને જેનમાસિક પ આના સંબંધમાં ચર્ચા જોસભેર ચલાવી તે પુસ્તક અને જેને સાથે શું સ '' ધ છે તેની યોગ્યાયેગ્યતા પ્રજા સમક્ષ મૂકવી ઘટે છે. છેલ્લે જણાવવાનું કે કેટલાકને આશ્ચર્ય થાય છે. પ્રસ્તાવનામાં જણાવ્યા પ્રમાણે જેનના સ્થાનકવાસી સંપ્રદાયમાં ઉછરેલા ગૃહસ્થ રા. મશાલભાઈ તલકશી શાહ કે જે B. A. B. Sc. Bar at Law ની પદવી ધરા છે ને ઑફેસર છે તેમણે “આ કથાને આ રીતે જન્મ પમાડતાં ઘનશ્યામના એક મિત્ર તરીકે મદદ આપી છે, પણ અ મને લાગે છે કે બધી બાબતમાં તેઓ સહમત તે નહિ થયા હોય. રા ઘનશ્યામને નવલકથા લખી રહ્યા પછી કોઈ જૈન વિદ્વાન કે યોગ્ય સ્થને બતાવી તેની પાસેથી જૈન સાધુને વેષ, આચાર, ત્યાગ સંબંધેને મત માગ્યો ? અને તેમાં ફેરફાર સૂચવવા કહ્યું હેત તે ઘણું ખુશીથી તેઓ તે કાર્ય ઉપાડી લે- જે થયું તે થયું, આ બધામાં માત્ર રે, ઘનશ્યામે એક જ વસ્તુ ઉણી રાખી છે; " તે એ કે આખરે તે જાતિને સંઘ બહાર મૂકવામાં આવે છે અને બીજા જેને તે એ તરફ તિરસ્કાર દેખાડે છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ જેને બધી કંઈ કંઈ. છતાં આવાં કૃત્યો એક જાતિને હાથે કરાવવામાં આવે એ ઘણું શોચનીય છે. કદાચ એમ પણ હેય કે લેખકે અજાણતાં આવી ભૂલ કરી દીધી હોય. જે એવી ભૂલ હોય તો ઘણું ખેદકારક છે અને લેખકને સ્પષ્ટ કરતાં કાંઈ વાંધો નહિ હોય કે શા હેતુથી આવું લખવામાં આવ્યું છે. માત્ર નિંદાને ખાતર આવું લખવામાં નહિ આવ્યું હોય તો હમને ખાત્રી છે કે લેખક બનતી ત્વરાએ ખુલાસો આપશે કે કેવા દષ્ટિબિન્દુથી આવું તેના તરફથી લખવામાં આવ્યું છે કે જેથી આપણું રમમાં થતે અસંતોષ દૂર થાય. –તંત્રી. જૈન સંબંધી કંઈ કંઈ. - જૈન ધર્મ વિશે અંગ્રેજી પુસ્તક-નામે “Epitone of Jainism” આપણા માન્ય ગ્રેજ્યુએટ શ્રીયુત પુરનચંદ્ર નહાર M. A. B. L, વકીલ હાઈકોર્ટ થડા વખતમાં પ્રગટ કરવાના છે એ જાણું અમને આનંદ થાય છે. દિગંબરી મહાશય શ્રીયુત જુગમંદીરલાલ જેની Bar-at-Law ઇંદોરની ચીફકાર્ટના જજ પણ "outlines of Jainism” નું પુસ્તક બહાર પાડવાના છે. અમે ઈચ્છીએ છીએ કે જૈન ગ્રેજ્યુએટ આનું અનુકરણ કરી પોતાના જ્ઞાન ! ઉપયોગ કરશે. પંડિત અજીનલાલ શેઠને કેસ-આ સંબધે શું વીચક શેઠીપર વીત્યાં છે તે અમારા વાંચકોને ખબર છે. તેમ વગર તપાસે કોઈ પણ જાતને ગુન્હ સાબીત કર્યા વગર કે દેખાડયા વગર જયપુર - યે તુરંગમાં મેકલાવી દીધા છે એ સંબંધે અનેક પકાર ઉઠયા છે અને ઉઠતા જાય છે-કે તેનું ધણું કે ધોરી થતું નથી. મેમેરીઅલ પર મેમોરીઅલ તેમના પત્ની તેમ જ મધમ ભાઈઓ તરફથી થતા જાય છે, કોઈ સરકાર ઉપર તે કોઈ જયપુર રાજ્ય તરક. મુંબઈમાંથી એક જયપુર રાજ્ય તરફ અને પછી તેને જવાબ ન આવવાથી વાઇસરૉયપર એમ બે મેમેરીઅલ મોકલવામાં આવ્યાં છે પણ તેની માત્ર પહેાંય મળી છે. હમણાં અતપ્રસાદ M. A. 1 L. B. વકીલ લખને તથા બીજાઓની સહીથી એક મેમેરીઅલ ના વાઇસરૉયપર મોકલવામાં આવ્યું છે તેની નકલ અમોને મળી છે પણ સ્થાનના અભાવે તેને અહીં અવકાશ આપી શકતા નથી પણ તે સંબંધમાં મુંબાઇના ૨૧ મી જુને બે બે કેનીકલે દર્શાવેલા નીચેના વિચાર સાથે અમે સંમત થઈએ છીએ – The Case of Arjunlal Sethi It is about a year ani a half now singe the well-known Jain 8cholar and educationist, pandit Arjunlal Sethi was imprisoned at Jaipur without any trial and withou even, a charge being brought against him. In these columns the strange cireumstances under which he was arrested Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શ્વે. કો. હરે. and after being taken from one place to another, finally interned under he arbitrary regulations of the Jaipur Durbar, have been fully described, Meetings by the scere have been held by the Jain community all over India and memorials sent to the Government of India and the Jaipur Duabar but the redress sought for has not been, obtad. A further strong represe. ntation has now been addressed on behalf the whele Jain community to Lord Chelmsford, praying in the interents of both justice and mercy that his Excellency should move in the matter and secure the release of the pandit, or at least that he shonld be Iren a fair trial to meet the charges, whatever they be, which are with eld from his knowledge at present We need not again emphasise the nansweradle reasonableness of the request and we hepe that it will ;- be made in vain. to Lord Chelmsford. ભારત જૈન મહામંડલ જેવી મોટું નામ ધરાવનારી સંસ્થાએ ગત ડિસેંબરમાં વાર્ષિક સભા મુંબઈમાં ભરી પણ શેઠી સંબંધે ઠરાવ લાવવામાં જે બીકણપણું દર્શાવ્યું છે તે માટે તેમ જ અહીંની જન એસેસીએશન ઓફ ડિયાએ આ સંબંધે કંઈ પણ હીલચાલ કરી નથી તે માટે ખેદ થાય છે. કોઈ પણ બં, વગર તપાસે અને ગુન્હાની જાણ વગર જેલમાં સડે એથી અહિંસા ધર્મને ઝુડે ઊઠાવનારી જૈન મને કે જન ભાઈઓને કંપારી આવતી નથી કે પાને ચઢે ! શિવ ! શિવ ! રિફન સૂત્રોનું ભાષાંતર–અજમેર લાખનકોટડીથી મનિ માણેક લખી જણાવે છે કે હિંદી ભાષા રાજ્ય ભાષાના સર્વત્ર પ્રચાર થવા એ ન હોવાથી મેં સૂત્રોનું હિંદી ભાષા તર કરવા માંડયું છે અને તે સૈને શીઘ મલે તે મ ફક્ત નામની કિમત રાખી છે. કલ્પસૂત્ર મૂળ તથા હિંદી ભાષાંતર છપાવા આવ્યું છે અને તે દરેકને રૂ. ૧) માં મળી શકે તેવી તજવીજ કરી છે. જોઈએ તેણે અજમેર નાયા બજાર ભાગમલ હરખાવત પાસેથી મંગાવી લેવું. તૈયાર થયા બાદ કોઈપણ સંસ્થાને તે આપી દઈ તેમાંથી જ રાયપણી સત્ર અર્થ સાથે છપાશે. તેથી સંસ્થા જે લેશે તે રૂ. ૫ માં કલ્પસૂત્ર વેચશે.” અમે મુનિશ્રીનું ભાષાંતર મન્ય સૂચનાઓ કરીશું; છતાં અત્યારે એટલું કહીશું કે ભાષા શુદ્ધ અને સરલ, અર્થ સ્પષ્ટ અને યોગ્ય અને બની શકે તે પારિભાષિક શબ્દોના અર્થને કષ તેમાં હોવાં આવશ્યક છે. કવિતા લખનારને વિજ્ઞપ્તિ—અમારા તરફ કવિતાઓ ઘણી વખત આવે છે અને સાથે લેખક જણાવે છે કે આપના માસિકમાં પ્રસિદ્ધ થશે તે હું બહુ આનંદ પામીશ. મને ઉત્તેજન મળશે. તે આના જવાબમાં જણાવવાનું કે તે એટલી બધી સુલ્લક અને ગધ ભાગને ગમે તેવા રાગ, ગઝલ કે છંદમાં અક્ષર ' માત્રાના ઢગ વગર ગોઠવેલી હોય છે કે કવિતા હૃદયની ઉર્મિરૂપ ઉન્નત વિચારની વ્યંજક હોવી જોઈએ એવું ભાન રહ્યું હોય એમ લાગતું નથી તેથી તેને ફાઈલમાં રાખવા વગર છે કે રહેતો નથી પણ સાથે છીએ છીએ કે લેખકે ધીમેધીમે પ્રયાસો કરી નિચેના વિચારે ધ્યાનમાં રાખી પ્રગતિ કરતા જશે તે કંઈક ગુણોત્કર્ષ થશે. Page #47 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનચર્યા. - ૧૯૫ “પ્રતિભાની વિશેષતા–ઉજત ભાવ અને વિચાર કાવ્યમાં ખાસ ઉતરવા જોઈએ. વળી અભ્યાસ અને મનનની જેમ ગધ લેખ લખવામાં જરૂર રહે છે તેમ માત્ર કલ્પનામય વ્યાપારોમાં અને શબ્દોની ગમે તેવી ગોઠવણીમાં ચિત્ત ન રાખતાં અભ્યાસ અને મનન, કાવ્ય કરતાં પહેલાં પણ હેવાની પૂરી જરુર છે.” પુસ્તક પરીક્ષા–કેટલાક નથી અને પિતાનાં પુસ્તક અવલોકન અર્થે મળે છે તે માટે તેમને ઉપકાર માનીએ છીએ અને કેટલાક તરફથી ઉપકાર અર્થે મળે છે તે માટે તેમને સર્વથા ધન્યવાદ આપીએ છીએ. જે અવલોકન અર્થે મોકલે છે તેમાંથી કોઈ કોઈ કદાચ એવો પ્રશ્ન પૂછે છે કે “હ, સુધી કેમ અભિપ્રાય આવ્યો નથી?” માટે તુરત અભિપ્રાય લઇ તે અંક અમને તાકીદ બીડશે. તે આ સજજનને અમારે વિનતિ પૂર્વક કહેવાનું કે અમો તરફ જે કંઇ અને તેને અભિપ્રાય લે અને છેવટે કંઈ નહિ સ્વીકાર જણાવ એ અમારી ફરજ , પરંતુ અધિપતિ સાથે કેટલો બધો બોજો હોય છે તે ધ્યાનમાં રહેતે હરિયાદો થોડી થાય એમ અમારું માનવું છે. વળી એક પુસ્તકને અભિપ્રાય ઉપર ઉપરથી લખી નાંખવાને જ હેય તે તે પછી તેવા અભિપ્રાયની કિંમત જ નથી એમ અમે સમજીએ છીએ. બીજાઓ ભલે તેમ કરે, પરંતુ માસિકમાંના અભિપ્રાયોમાં ગુણવત્તા અને શિષ્ટતા હોવી જોઈએ તેથી યોગ્યયોગ્યતાને શુદ્ધી અશુદ્ધિને–વગેરેને વાંચી મનનથી તોલ કરવાની પૂર્ણ : ૨ રહે છે. તો ધીરજ રાખે બની શકશે ત્યાં સુધી અમારો અધીન અભિપ્રાય છે વશે એમ સમજાવવાની વધુ જરૂર રહેતી નથી. શેઠ ખેતશી ખીઅશી, જે. પી ની ઉદારતા–જૈન કેળવણી ખાતું કે જે સંવત ૧૮૬૪ માં જામનગરની આ મણી બાજુએ ૬૪ ગામોમાં ખેતીને ધંધો કરતા આશરે ૧૩૦૦૦ વીસા ઓસવાલ : કોને ધર્મ પમાડવા અર્થે સ્થાપિત થયું હતું તે સં. ૧૮૬૮ માં બંધ થયું હતું, પણે આ શેઠ તે સાલથી નિભાવી લેઇ અત્યાર સુધી દરવર્ષે મદદ તેમાં આપતા રહ્યા છે તે માટે તેમને ધન્યવાદ ઘટે છે, આ સંબંધી વ્યવસ્થા જામનગરના વકીલ રા. સાંકળચંદ નાં - ગુજી શાહ B. A. LL. B. સેક્રેટરી ડબા સંઘ ફંડ સારી રીતે કરે છે અને તેમની પાસેથી આ માટેની દરેક હકીકત મળશે. – તંત્રી જ્ઞાનચર્ચા. પ્રસ–સાંખ્ય દર્શન, યોગ અને વેદત દર્શનની એકતા કોઈ પણ રીતે થઈ શકતી હોય તે તદ્દન ટૂંકામાં જણ ૨ જી. આ પ્રશ્ન રા. રા. મોતીભાઈ નથુરામને છે. ઉત્તર-સ્કૂલ દષ્ટિએ જોતાં સાંખ્ય શાસ્ત્રમાં જીવ અનંત કહેલા છે; યોગ શાસ્ત્રમાં : પુરૂષ વિશેષ કશ્વર કહેલો છે અને તે શાસ્ત્રમાં માત્ર અદંત જ્ઞાન એટલે ચૈતન્યસત્તા સર્વત્ર કહેલી છે એ ભેદ છે. સૂક્ષ્મ વિચાર કરતાં સાંખ્ય, યોગ અને વેદાંત એકજ જણાય Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૯ શ્રી જૈન વે. કા. ડ કે “ છે. વિદ્યાના અભાવમાં આત્માની સ્વરૂપમાં સ્થિતિ તે સાંખ્ય યાગની મુક્તિ છે. સાંખ્ય દર્શનનું કથન છે કે “ પ્રતિ પુરુષાન્તર વવિજ્ઞાનાત્ મૃત્તિ: પ્રકૃતિ, પુરૂષથી અન્ય છે એવું જ્ઞાન થાય ( સાક્ષાત્કાર થાય ) ત્યારે મુક્તિ થાય છે. યાગદર્શનકારનું કથન છે સમાવારસંચાળામાથે હાન સો: જૈવલ્યમ્ · અવિદ્યાના અભાવથી સંયોગને અભાવ થાય છે તેજ હાન અને તેજ કૈવલ્ય, અવિધા છે તેજ દ્વૈતપણુ છે. અવિધા રૂપ દ્વૈત ભાવના અભાવ થતાં આત્મા સ્વ સ્વરૂપમાં સ્થિત ધાય છે. સ્વરૂપસ્થિત આત્માને માત્ર પાતેજ પાતાને જણાય છે. જો પ્રકૃતિ જણાય તા તે પસ્થિત કહેવાય નિહ. અર્થાત્ સાંખ્ય અને યાગમાં મુક્તને ચૈતન્યનેાજ અનુભવ થાય. પોતે ચૈતન્યમયજ થઇ રહે છે. વેદાંતશાસ્ત્ર પ્રમાણે મુક્તને એક ચૈતન્યસત્તા સિવાય હેતુ નથી. માત્ર સર્વત્ર ચૈતન્યુજ ભાસે છે, એ પ્રમાણે કૈવલ્યમાં સાંખ્ય અને યુવાને પણ ભાસે છે. પ્રકૃતિના સચાગથી જેમ સાંચાગમાં અદ્દામાની સ્થિતિમાં અવિદ્યારૂપ દ્વૈતાભાસવડે વેદાંતશાસ્ત્રમાં બદ્ધાત્માની સ્થિતિ કહેલી છે. ઉપર પ્રમાણે દર્શનભેદ તજીને નિર્પક્ષપાત જ્ઞાના િમ ોતાં સાંખ્યદર્શન, યોગદન અને વેદાન્તદન એકજ છે. માત્ર અધિકાર પરત્વે જ્ઞાનશૈલીની સૂક્ષ્મ નહિ પણ સ્થૂલ ભિન્નતાવાળાં શાસ્ત્ર જુદાં છે. ત્યહમ્ રાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ રાજકોટપુરા-કાર્ડિઆવાડ } તા. ૧૪-૬-૧૯૧૬, ગાકુલદાસ નાનજીભાઇ ગાંધી અન્યધર્મમાં જૈનધર્મના ઉલ્લેખ. ( ૨ ) ચૈત્ર-વૈશાખ માસના અંકમાં આ વિષયના પ્રથમ ભાગ આવી ગયા છે. આજ વિ. ષયના દ્વિતીય ભાગ આ નીચેથી શરૂ કરવામાં આવે છે. પહેલા ભાગના ઉપેાદ્ધાતમાં જણાવી ગયા પ્રમાણે આ ઉલ્લેખમાં અન્યધર્માંના જૈનો માટેના અભપ્રાયેાજ આવશે. જ્યારે આ લેખના ચાર ભાગ પૂર્ણ થશે ત્યાર પછી તે લેખાના જૈના તથા કેવા પ્રકારે જવાબ અપાવા જોઇએ તે તથા અન્યધર્માંના જૈનધમાં ઉલ્લેખ એ બે આવશે) હાલ તા જે ઉલ્લેખ આવે તે બિલકુલ અકળાયા વગર શાંન્ત ચિત્ત પ્રસન્નકર વાંચી જવા ધ્યાન આપવા જરૂર છે. આ લેખ ઉપરથી ધાર્મિકજ્ઞાન સાથે ઐતિહાસિક નમાં પણ અભિવૃદ્ધિ થયા વગર રહેશે નહિ. શ્રી ચાગવાશિષ્ઠ—વેદાંતના અગ્રગણ્ય પુસ્તકો આદિકવિ શ્રી વાલ્મિક ઋષિએ રચેલા છે. વમાન આ પુસ્તક પણ અતિ આદરને પામ્યું છે; તેમાંથી મળી આવે છે. તુ આ પશુ એક છે. આ ગ્રંથ સમયમાં શ્રીમદ્ ભગવદ્ગીતાની પેઠે પ્રમાણે જૈનને લગતી હકીકત Page #49 -------------------------------------------------------------------------- ________________ SI અન્યમાં જૈનધર્મનો ઉલ્લેખ. नाहं रामो न मे वांछा भावेषु न च मे मनः । शान्त आसिंतु मिच्छामि स्वात्मनीव जिनो यथा ॥ | મુમુક પ્રકરણે અહંકાર ખંડન અધ્યાયે લોક આઠમ. રાજા-રાણા વેદામિમાનમરતાવઃ સ્વમેવ રાતીતિ રાતિ | नाह मिति । शान्तो निवरः । स्वात्मनीव आत्मोपम्येन सर्वभूतानि पश्यन्नित्यर्थः । जिनो बुद्धः स यथा अहिंसापरस्तद्वत् । निचेष्वपि गुणोग्राह्य इति न्यायेन जिनोશાળા કિત તિ વા ઘાટ ! ટીપ –ઉપરના લોમાં , ' શબ્દ છે તેને અર્થ ખરું જોતાં જિનેશ્વર જ થાય છે પણ સસ્તાસાહિત્ય વર્ધક કાયલ એ તરફથી ગવાસિષ્ઠનું ગુજરાતી ભાષાંતર બહાર પડયું છે. તેમાં ભાષાંતરકારે પ્રારા ટીકાઓ ઉપર પણ આધાર નહિ રાખતાં પિતાની મરજી પ્રમાણે જિન એટલે પાછી લો, વૈરાગવાન, હારી ગએલો, એને મળતું એ અર્થ કર્યો છે. વિશેષ નામને એમને એમજ મૂકવાં પણ તેને અર્થ કરવો નહિ એવો પ્રાચીન સંસ્કૃત વૈયાકરણને પણ મત છે છતાં સસ્તા સાહિત્ય તરફથી જિન શબ્દનો અર્થ મૂકવામાં આવ્યું છે જેથી જિન શબદ ઉપરથી છેતા અને વક્તાના મનમાં જે જિનેશ્વર વને ભાવ સમજાવે જોઈએ તે સમૂળે ઉડી જાય છે માટે જ મત વિશેષ નામના અર્થો નહિ મૂકવાની વૈરા કણીયો ના પાડે છે, આખા યોગવાસિષ્ઠ ઉપર સંસ્કૃત ટીકાકાર આનંદધદ્ર ભિક્ષુએ છે કે ગુના નિયમને અનુસરતી જ ઉદારતા દેખાડવા માટે જિન શબ્દ કાયમ રાખ્યો છે આ જન એટલે જિનેશ્વર એ અર્થ બતાવ્યો છે. कलविक घटन्यायो नम इत्यपितद्विदाम । तथात्मसिद्धम्लेच्छानां तद्देशेषु न दुष्यति ॥ . टीका:-यथा घटेऽवरुद्ध: कलविकस्तन्मुखापावरेण बहिरुईय गच्छति एवं देहांत: परिच्छिन्नो धर्मो जोवः क.मक्षये परलोके उड़ीय गच्छतीत्या हतकलानापि રહ્યાં . ઉપરને લેક અને ટીકા નિવે નું પ્રકરણના ૯૭ મા સર્ગના ૧૦મા શ્લોકમાં છે. આનો અર્થ સસ્તા સાહિત્યવાળા એ પ્રમાણે કરે છે --“જેમ ઘડામાં પુરેલ કલવિંક પક્ષી ઘડાનું મોટું ખુલ્લું થતાં તેમાં જે ઉડી બહાર જતો રહે તેમ દેહમાં પરિછિન્ન આકારે રહેલો જીવ કર્મને ક્ષય થ તાં દેહમાંથી ઉડી જઈ પરલોકમાં જતો રહે છે. આ (આહંત મતનો) વિચાર પર તમ માનનારાના અનુભવને અનુસારે સારો લાગે છે.” મહાભારત - એક લાખ .. વધારે મૂળ સંસ્કૃત વ્યોકવાળા મહાભારત નામવાળા ઈતિહાસ–પુસ્તકમાંના શા. ૩ માં નીચે પ્રમાણે ઉલ્લેખ છે. एतदेवं च नैवं च न चोभे नानुभे तथा । कर्मस्था विषयं ब्रूयः यत्वस्थाः समदर्शिनः ॥ .. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રી જેને કવે. કે. હઝુંડ, ___ श्री नीलकंठी टीका:-आईतमत आह एतदिति तैहि स्यादस्ति स्यानास्ति स्यादस्ति च नास्ति च स्यादस्तिचाबक्तव्य: स्यानास्तिचावक्तव्यः स्यादस्ति च नास्तिचावक्तव्यः स्यादवक्तव्य इति सप्तभंगी नयः सर्वत्र योज्यते अत एतदेवमिति स्यादस्तीत्युक्तं चात् एतन्न एवं चनेति संबंधे नस्यानास्तिस्यादवक्तव्य इति चोक्तं न चोभे इत्यनेन स्यादस्ति च नास्ति च स्यादस्ति च नास्तिचावक्तव्य इति चोक्तं नानुभे इति स्यादस्ति चावक्तध्यः स्यान्नःस्ति चाव कव्य इति चोक्तं कस्था आहेता विषयं घटादिं एतदेवमस्तित्यादि बूपुरिति संबंधः एतेषु पक्षेषु कृतहाना कृताभ्यागमप्रसंगात्स्वभावमात्रपक्षस्तुच्छ: बंधमोक्षादि वस्तुमात्रस्वरुपस्यास्ति नास्तीत्यादि विकल्प प्रस्तवनानवधारणात्मक आहेतपक्षोपि तुच्छ एवं परिशेषात्समुच्चय पक्ष एव श्रेयान् व्यवहारे परमार्थस्तु सत्यस्थायोगिन समदर्शिनो ब्रह्मैव कारणत्वेन श्री महाभारते शालपऽध्यायः २३९ । श्लोक ६। ઉપરના શ્લોકના સંબંધમાં શ્રીયુત છોટાલાલ : મ યરામ ભટ્ટ લખે છે કે “ આહત મતવાળા (જૈન) ” જગતને આવું છે, આવું નથી અને નથી અને નહિ બને નથી.” એમ કહે છે, એમાં જૈન લોકો જે સર્વત્ર સપ્ત સંગીઓ ( વિકલ્પ) બતાવે છે તેને સમાવેશ કરેલો છે. એવી રીતે કે, ૧ જગત છે. ૨ જગત નથી. ૩ જગત છે અને નથી ૪ જગત છે અને અવક્તવ્ય છે, ૫ જગત નથી અને વક્તવ્ય છે. ૬ જગત છે અને નથી તથા અવક્તવ્ય છે. ૭ જગત અવક્તવ્ય છે. એક અપ્ત ભંગીઓ ( વિકલ્પો) જૈન મતમાં છે. એ સર્વ પક્ષમાંથી સ્વભાવવાદીઓને -ન તુચ્છ છે કેમકે, તેઓના કહેવા પ્રમાણે સ્વભાવથીજ ઉત્પતિ હોય તે કૃતતાન એટ એલા કર્મનો નાશ અને અકૃતાભ્યાગમ એટલે નહિ કરેલા, કર્મની પ્રાપ્તિ થવા રૂપ દેષ ઉપ , છે. આહંત મત પણ તુચ્છ છે કેમ કે બંધ અને મેક્ષ એ વસ્તુ માત્રનું સ્વરૂપ છતાં “ તેમાં છે અને નથી” એ વિકલ્પ કરે ઉચિત નથી. માટે વ્યવહાર પક્ષે જોઈએ તે છે દષ્ટ યg, કાળ અને સ્વભાવ, એ ત્રણના સહાયથી પરૂષકર્મ ફળદાતા બને છે જે સમુચ્ચય પક્ષ જ ઠીક છે અને પરમાર્થ પક્ષે જોઈએ તે સમાન દૃષ્ટિવાળા યોગી છે. બ્રહ્મને જ જગતના કારણ રૂપે માને છે તેઓને જ મત શ્રેષ્ઠ છે.” શ્રી શાન્તિપર્વના ૨૩૩ ના અધ્યાયના ૨૧ - લેકમાં પણ ઉપરને મળતી જ હકીકત છે જેથી અત્રે આપી નથી. ટીપ – શ્રી ગવાસિષ્ઠ વામિક ઋષિએ બન છે. વાલ્મિક ઋષિ, શ્રી રામચંદ્રજીના સમયમાં હયાત હતા અને તેમને વૈદિક ગણના પ્રમ બાજે લગભગ વીશલાખ વર્ષ થયાં છે. શ્રી રામચંદ્રજીએ જિન દેવની પેઠે આત્મશાંતિ - હી છે જેથી શ્રી રામચંદ્રજી પણ શ્રી વીતરાગના અભેદ માર્ગને જ માનવાવાળા હતા અને વેદાંતના અગ્રગણ્ય ગવાસિક ગ્રંથ ઉપરથી સાબિત થાય છે. આત્મસ્વરૂપે સ્થિ: થવું એ યોગવાસિષ્ઠને સારાંશ છે. શ્રી જિનદેવ આત્મસ્વરૂપે સ્થિત હતા માટે જ શ્રી રામ એ જિન દેવની પ્રમાણે જ આત્મશાંતિની ઈચ્છા કરી છે. અખિલ ભૂમંડલમાં પૂર્ણ અગતા પૂર્વક પૂર્ણ આત્મશાંતિ શ્રી Page #51 -------------------------------------------------------------------------- ________________ અન્યધમમાં જૈનધર્મને ઉલ્લેખ ૧૯. જિનેશ્વરે મેળવેલી હોવાથી શ્રી રામચંદ્રજી જેવા સુરાસુરપૂજનિક મહાત્મા પણ એ અપૂર્વ આભશાન્તિની ઇચ્છા કરે એ દેખીતું જ છે. શ્રી યોગવાસિષ્ઠમાં સરળ, સીધી અને બહુધા પક્ષાપક્ષી વગરની વાત જ છે. શ્રી મહાભારતનામક ઐતિહાસિક ગ્રંથને રચાયાં આજે વૈદિક ગણના પ્રમાણે પાંચ હજાર ઉપરાંત વર્ષો થઈ ગયા છે. આ ગ્રંથ મહાપુરૂષ શ્રી વેદવ્યાસે ( કૃષ્ણ દ્વૈપાયને ) રચેલે છે. આ લેખ ઉપરથી શ્રી કૃષ્ણ ભગવાનના સમયમાં પણ જૈન ધર્મ પ્રચલિત હતા એમ વેદાનું યાયી શ્રી મહાભારત ઉપરથી સાબિત થાય છે. શ્રી મહાભારતમાં બીજે સ્થળે પણ ઉલ્લેખે છે. સર્વ દર્શન સંગ્રહ–આ પુસ્તકમાં મણિશંકર હરગેવિંદ ભદ, બી. એ. એ ઉપદૂઘાત કરેલ છે તેમાં તેઓ લખે છે કે –“ભારત વર્ષીય સર્વ ધર્મોના મુખ્ય બે વર્ગ થઈ શકે છે–એક આસ્તિક અથવા તેને માનનારાઓને; અને બીજે નાસ્તિક અથવા વેદને નહિ માનનારાઓને. નાસ્તિક મા મે માં ચાર્વાક બૌદ્ધ અને જૈન એઓને સમાવેશ થાય છે. આસ્તિક માર્ગોના પણ બે ભાગ છે. દર્શન ધર્મ અને પુરાણધર્મ. xxx » જૈનના બે વર્ગ છે શ્વેતાંબર અને દિગંબર. આહતદર્શનના ભાષાંતરમાં લખે છે કે “ આ પ્રકારનું મુકતકચ્છનું મત નહિ કરનારા દિગંબરે ગમે તે પ્રકારે સ્થાયિત્વને આધાર લઈને ક્ષણિક પક્ષને પ્રતિક્ષેપ કરે છે. જે કદાપિ આત્માઓ સ્થાયિ છે એમ ન ગ્રહણ કરીએ તે લૌકિક ફલના સાધન સંપાદન કરવાનું કામ પણ ફલ રહિત થા. < xxx એ લક્ષણયુક્ત ક્ષણિકતા પરીક્ષક આહેતને ગ્રહણ કરવા યોગ્ય નથી. XXX . બા આહત મત પ્રમાણુ દષ્ટિથી જોનારને નિંધ છે; કારણ કે એકજ પરમાર્થ સત્ વ - સત્વ અસત્ત્વાદિ ધર્મવાળાં અનેક પરમાર્થ સતને સાથે સમાવેશ સંભવ નથી. શ્રીમદ્ મુક્ત (મુક્તિ) સૂઆ ૭૪૭ પૃષ્ટને ગ્રંથ કાલિદાસ પંડિત ચિકલીકરે રચેલો છે તેમાં જૈન ધર્મ માટે આ પ્રમાણે લખ્યું છે – આ ધર્મને પ્રચાર સુમારે ૨૪૦૦ વર્ષ પર હિંદુસ્તાન, ચીન, ટીબેટ, લંકા, વગેરેમાં થયો હતો, આપણું વેદોક્ત ધર્મના જે યજ્ઞયાગાદિક કર્મો કરવાની પદ્ધતિથી અનેક જીવોને જે વધ થતું હતું, તે વધ કરવાની રીતભાત ઉપરથી આ પવિત્ર વેક્ત ધર્મને હિંસક ધર્મ વા નાસ્તિક ધર્મનું વિશેષણ આપ્યું હતું. જે ઉપરથી સર્વ પ્રજાએ વેદોક્ત ધર્મને છોડી દીધું હતું, ને તમામ પ્રજા એ ધર્મમાં દાખલ થઈ ગઇ. જેથી એ ધર્મે દયા, સત્ય, શુદ્ધભાવ, તપ વગેરેને પ્રચાર વધારી દીધો. એમાં જીવે અદ્ધિ, આકાશ, કાળ, સ્વર્ગ ને મેક્ષ એવાં છ તત્વ માન્યાં છે. એમાં સ્ત્રી પુરૂષ બેઉને મેક્ષ થાય છે. x x x જીવની શક્તિ એવી છે કે, એ જ્યારે પિતાના તેજોમય રૂપને ઓળખે ત્યારે એ મોટા પદને પામી શકે છે. તેથી એણે પિતાનું જ ધ્યાન કરવું. XX x : ને પંચભૂતને સંબંધ સ્થાયી છે. x x x આ પંચ મહાભૂત એ છવના અજ્ઞાનને દેખાય છે. એ ચૈતન્ય હોવાથી એની શક્તિએ જગત ઉત્પન્ન કર્યું છે. જીવ જ્યારે પોતાના નિરૂપને જાણે છે ત્યારે પિતાની મેળે જ નિરંજન નિરાકાર થઈ જાય છે. x x x આ જગા - સર્વ આકારો જીવનાં સ્વરૂપ છે. આ સૃષ્ટિને ઉત્પતિક્રમ પંચભૂતના ફેરફારથી બને છે. આ સુષ્ટિ પ્રારંભકાળમાં જળરૂપ હતી. પાછળથી Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રી જૈન . ક. હેડ. વનસ્પતિ આદિની ઉત્પતિ થઈ આવી. ૪ ૪ બાદ પણ એક કાળે મનુષ્યની ઉત્પત્તિ થઈ સાવી. આ ઉત્પત્તિને જેરીઓની સુષ્ટિ નામે બોલાવતા હતા. આ રીતે લોકો જોડકાં કહે છે. * * * આ રીય સૃષ્ટિને ઘણાએક કાળ થયા પછી ઋષભદેવ (સાચા વા આદિનાથ) નામના એક પુરૂષ તે પ્રસંગે ઉત્પન્ન થઈ આવ્યા. આ પુરૂષ તે જગતના આદિ જવ, એઓ પિતાના નીરાકાર, નીરંજન સ્વફ થી સર્વત્ર પ્રકાશી રહ્યા હતા તેજ પુરૂષ ઋષભદેવ નામથી પ્રગટ થઈ આવ્યા. આ પુરાને પહેલો તીર્થંકર (મૂર્તિકર) કહેલા છે. આ પહેલા તીર્થંકર ચોવીસમા આસમાન પર રહેતા હતા, ત્યાંથી આ લેકમાં પધાર્યા. એમને ૧૦૧ પુત્ર થયા હતા. તેમાં ૮૮ છોકરા સાધુ હતા. x x એના નવા પુત્ર નવ યોગેશ્વર કહેવાય છે, તેમણે જનક રાજાને ઉપદેશ આપ્યો હતો. x x x x x x x ઉપલા પહેલા થકર ઋષભદેવજી આ જગતમાં ઘણીવાર આવ્યા છે. એમનું આવવાનું પ્રયોજન એ છે કે જ્યારે આ પવિત્ર છનધર્મને નાશ થાય છે વા તમામ પ્રજા અધમીના રસ્તા પર ચાલે છે. ત્યારે પ્રાયશ્ચિત્તને ભાગ વધી પડે છે તે સમયે એઓ અવતાર ધારણ કરીને ધર્મનું રક્ષણ કરી ચોવીશ અવતાર લીધા છે. ૪ x x x પુરાણમાં શ્રીવિષ્ણુજીને આઠમો અવતાર શ્રી કૃષ્ણ નામથી થયો હતો, તે સમયે એમના ઋષભદેવજી મહારાજે ઉપલે મનાથ નામને અવતાર ધારણ કીધે હતા. x x x x હવે વાંચનાર પુરૂષોએ દીર્ધ દૃષ્ટિથી વિચાર કરો કે આ બે પુરૂષમાંથી કયો ખરે હશે! પણ ના ના! ધર્મ ગ્રંથના લખનારાઓએ પિતાના ધર્મને મહીમા વધારવા સારૂ એવાં અનેક ગપાટા મારેલા છે. આવા પ્રકારને અનેક તરેહના અંધેરથી સર્વ પ્રજા ધર્મના દોવાણમાં ગભરાઈ ગઈ છે. X x ૪ આ તે કહે છે કે તમારા તીર્થકરોએ તથા મહાન મોટા દેવલોકેએ સ્વર્ગ, મૃત્યુ, પાતાળાદિ સ્થા, ને છોડી દઈ બાહેર તપાસ કરી વા સમાધિની પેલી મેર જઈ જોયું ત્યારે જ્યાં ગયા ત્યાં અમુક સૃષ્ટિ સ્વરૂપ દેખાયું તેથી જગત અનાદિ છે. ગ્રંથકાર કાલિદાસ પંડિત દિગંબર અને શ્વેતાંબર મત જુદું જુદું જણાવતાં લખે છે કે” દીગંબરનું મત ( એમાં ) એમાં પ્રકૃતિ અનાદિ છે ઈશ્વર નથી, એ સિદ્ધની મુતિને નગ્ન રાખે છે. એમાં સોળ સ્વર્ગ ગણેલાં છે. બધા મળીને ૧૦૦ ઇંદ્ર માનેલા છે. x x x આ લોકો આત્માને મધ્યમ પરમાણુવાળે ગણે છે.” “ શ્વેતાંબરનું મતએમાં ઇશ્વર છે, જગત તેણે બનાવ્યું છે, પ્રકૃતિ અને વિષે સ્થિર થાય છે. * * * જીવ એ ઇશ્વરને અંશ છે, એ લોકો વંશપરંપરાના નથી. ટીપ --પંડિત કાલિદાસે ઉપરના ઉલ્લેખમાં અસાઘ અનેક ભૂલો કરેલી છે. પંડિત જૈનધર્મના પુસ્તકો બીલકુલ વાંચેલા નહિ હોવાથી માત્ર તેમણે ગમે તેને પૂછીને મરછમાં આવે તેમ લખી કાઢયું છે. ઋષભદેવજી નેમનાથરૂપે ફરીથી આવ્યા, શ્વેતાંબર જગતકર્તા ઈશ્વરને માને છે, વગેરે ગંભીર ભૂલો આ ઉલ્લેખમ છે પણ આ સ્થળે ખંડન મંડનને અવકાશ નહિ હોવાથી અત્રે એ આપેલ નથી. એકંદર પંડિત કાલિદાસને આખો ઉલ્લેખ ફેરવવાની જરૂર છે. મજકુર મુક્ત શાસ્ત્રમાં બીજા ધર્મના ઉલ્લેખ કર્યા છે તેમાં પણ જૈનના જેવીજ ગંભીર ભૂલ કરેલી છે. દાખલા તરીકે પૃe tપક્રમે મેરાજપથની વાત લખતાં જણાવે છે કે “એને ચલાવનાર જન્હા ન્હાને એક . રાય રાજ કુમાર હતો.” આ વાત Page #53 -------------------------------------------------------------------------- ________________ સત્યાગ્રહ–એક સંવાદ. ૨૦૧ mann તદ્દન ભૂલ ભરેલી છે. જે તેમણે મેરાજ પંથના કુલજમ સ્વરૂપ, ગુરૂ ગીતા, પરમ ધામની સીડી, વગેરે ગ્રંથ વાંચ્યા હતા તે સ્પષ્ટ જણાત કે મહેરાજ પંથ મહરાજ નામના જામનગર (નવાનગર એટલે નૂતનપુરી)ના લુહાણા-ઠકરે– ચલાવેલો છે અને તેમાં ઉમરકેટના શ્રી દેવચંદ્રજી કાયસ્થની મદદ કરી. ઝરણું પન્નામાં તો માત્ર તેમની એક ગાદી જ છે તેનું કારણ ત્યાંને રાજા છત્રસાલ મહારાજા શ્રી મહેરાજ ઠાકોરના સેવક થયા હતા. આવી અનેક ગંભીર ભૂલથી પૂર્ણ આ ગ્રંથ છે પણ આ બધું લખવું અને વિષયાંતર જેવું થઈ જવાથી અત્રે અલમ ચઢમ્ રાતિઃ રાતિ એ પ્રમાણે જૈન ધર્મને એક ધર્મમાં ઉલ્લેખ એ નામને લેખના દ્વિતીય ભાગને પહેલો ખંડક સમાપ્ત થશે. રાજકોટપુરા. ગોકુલદાસ નાનજીભાઈ ગાંધી સત્યાગ્રહ-એક સંવાદ સત્યદેવી–સત્યાગ્રહી વહાલા કે પુત્ર! તું તારા સત્ય ધર્મનું નિડરપણાથી પાલન કર. જે પરમપવિત્ર ધર્મ ની વીર પરમાત્માએ પ્રરૂપેલે છે તે જ સત્યધર્મ તે ગ્રહણ કરેલો છે–વા રાજ્યપાટ છેડી, એક મહાન તપસ્વી તરીકે રહી બાર વર્ષ સુધી અઘોર પર પહો સહન કરી કૈવલ્ય પદની પ્રાપ્તિ કરી; તે વીરને વીરધર્મ છે. કેવળ ન પ્રાપ્ત કર્યા પછી સમવસરણમાં બીરાજી દેશના રૂપી અમૃત ધારાઓ વરસાવી અનેક ભવ્ય જીવોને પ્રતિબોધ્યા, તે વીરને સાત્વિક ધર્મ છે. વીરના વીર અને સાત્વિક ધર્મમાં નથી મતભેદ, નથી પક્ષાપક્ષ, નથી મમત્વભાવ કે નથી અહંભાવ. ફક્ત સ્વ અને પરના આત્માના ઉદ્ધાર માટે શ્રી વીર ભગવાને જે ગીધી સડક બાંધી છે તે સડક ઉપર રહી તુ ગતિમાન થા. સત્યાગ્રહી–માતુશ્રી ! આપનું કહેવું વાસ્તવિક છે, પણ અંધ શ્રદ્ધાવાળા યુગે મને મુંઝા છે, મારા કાર્યક્રમને તોડી મને હેરાન કરવાની અનેક જનાઓ રચી છે. છતાં હું આપ , ની પવિત્ર દેવીની સહાયતા મળે તે જ અડગ ઉભો રહી શકીશ. સત્યદેવી-વત્સ! તું વીરને ન હોવાથી ડરપોક નથી એ મને ખાત્રી છે, છતાં પણ તને કહું છું કે કોઈ પણ અવસરે એવા અંધ શ્રદ્ધાળુ દુરાગ્રહીઓથી તારે લેશ માત્ર પણ ડરવાનું નથી. વાદી અને પ્રતિવાદી, સ્પર્ધા અને પ્રતિસ્પર્ધા, વાસુદેવ અને પ્રતિવાસુદે છે સાથે જ હેય એ કુદરતને કાયદો છે, પણ અંતે સત્યન જ જય છે. જેને ! પૂર્વકાળમાં કેટલાક કદાગ્રહીઓનું એટલું બધું જોર હતું કે દયાધર્મને અળગો નાશ કરવા ઉભા થયા હતા. બીચારા નિરપરા Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રી જેન વે. કો. હેરલ્ડ. vvvvvvvvvvvvvvvvvvvvvvvvvv wwwwww & vvvvv vuuuuuuuu ધી અનાથ પશુઓને લાખોની સંખ્યામાં યજ્ઞોમાં તેમ જ બીજા અકાર્યોમાં વધ થતા હતા, તે વધે આપણું વીર પરમાત્માએ અટકાવ્યું, એટલું જ નહીં પરંતુ કદાગ્રહીઓને પ્રબોધી પિતાના જ કર્યા. તું પણ એજ વીરને પુત્ર હોવાથી તેમના પગલે ચાલ્યો જા. તારી સત્યતાના પ્રભાવથી કદાગ્રહીઓ પણ સત્ય સમજવા શીખશે એટલું જ ન પણ અત્યારે તને જે તુચ્છકારે છે તે તારાજ થશે એમ તારે ખાત્રીથી માનવાનું છે. સત્યાગ્રહી-માતુશ્રી ! હું મારૂ સતકાર્ય કર્યું જ જ ! પરંતુ વિશ્વની સહજ વાળા અને ટકાવવા પ્રયત્નશીલ બનું તેમાં તે મને ‘સાહ વધે છે પણ આ અમૃતમાં થી વિષ પ્રકટેલું ભાળી મારા ચિત્તને ક ક ખેદ ઉપજે છે તેનું શું ? સત્યદેવી–અમૃત અંદર વિષ હોતું જ નથી અને કદાચિત બાહિર દષ્ટિથી તને વિષ સ મજાતું હોય તે એ તારી દષ્ટિની જ ખામી છે. મેં તને પ્રથમ જ કહેલું છે છે કે વીરના ધર્મમાં નથી મતભેદ, નથી પક્ષાપક્ષ, નથી મમત્વભાવ, કે નથી અહંભાવ; અને કદાચિત એ ભાવ કો દર્શાવતું હોય તે તે વીરને ધર્મ નથી. બોલ, હવે તારે કંઈ કહેવાનું છે? સત્યાગ્રહી-જ્યારે એમ છે ત્યારે અત્યારે આ સેંકડો વાડી શાના? અને દરેક વાડાવાળા પિતાની ગાયને પિતાના જ વાડામાં કરી રાખવા અનેક તરેહની ગડમથલ ચલાવે છે તે શું? સત્યદેવી-વહાલા! એ વીરે બેધેલા ધર્મના નહીં, પણ આપમતિ અને અહંભાવવાળા ગેવાળોના વાડાઓ છે. તેઓ એમ ધ બેઠા છે કે મારે તે સાચું પણ તારે તે સાચું તે મારું એમ સમજીને જ આગળ વધવાનું છે વળી તે સેકડ વાડા તરફ તું દીવ્ય દષ્ટિ નાંખીશ તા સાફ જણાશે કે એ સર્વે વાડાવાળાનાં પગલાંઓ હાથીના પગલાની પ વીરના પગલામાં જ સમાઈ જાય છે તે પછી તારે કોઇપણ પ્રકારને પક્ષપાત રાખવાની જરૂર રહેતી નથી. સત્યાગ્રહી-માતુશ્રી ! મારે આશય લેશમાત્ર પણ પસવાદી નથી પણ મારા ધર્મબંધુઓ નકામા પક્ષવાદમાં પડી અનેક તરેહના ઝગડાઓ મચાવે છે, આપસ આપસમાં વૈરભાવ ઉત્પન્ન કરે છે, કેટે ચડી લાખો . ની દર વર્ષે બરબાદી કરે છે અને એ કુસંપના ભોગે કુલ સંપ્રદાયનું ઊંધું પાળવાને તૈયાર થાય છે તે જ ખેદકારક બીના છે. સત્યદેવી-વત્સ ! આવા મમત્વ ભાવવાળો પવન એ, ત્યારે કાંઈ નવી વાત નથી. અનાદિથી વાયાંજ કરે છે. ભારત અને બાબળજીને આ મમત્વ ભાવ એક વખત લાગુ પડે હતે. પાંડવ કરવે તાના લાખે વીરદ્ધાને કરુક્ષેત્રમાં ભોગ આપ્યો હતો, રંક વણિકે વાભિપુરતુ પતન કરાવ્યું હતું, જયચંદ્ર આર્ય માતાને મુસલમાનોના હાથમાં સોંપી હતી, માધવે ગુજરાતનું નિકંદન કઢાવ્યું હતું, મહમદગીજનવી, શાહબુદિન ઘેરી, અલાઉદીન ખુની અને હિંદુ ધર્મને ઝેર કરનાર ઔરંગજેબમાં આજ પવન વા હતા, તપગચ્છ, વાળ ખરતર Page #55 -------------------------------------------------------------------------- ________________ સત્યા પ્રહ-એક સંવાદ. ૨૦૭ ગચ્છના. અને ખરતર વાળાએ તપગચ્છના શિલાલેખે ભુંસાવ્યા હતા, તે બધે આવા જ પ્રકારને મમત્વ ભાવ. એથી દરેક વ્યકિતને પાછળથી ઘણું ઘણું સોસવું પડયું હતું અને અત્યારે પણ તે આપણને સોસાવે છે, પણ ધીરજ રાખ, ભસ્મ રાશિ ગ્રહ ઊતર્યો છે જેથી તારા સંપ્રદાયના કલ્યાણને વખત નજીક આવ્યો હોય એવું ભાસ દષ્ટિમાં આવે છે. જે! તારા સેંકડે વાડાનું ત્રણ વાડામાં બંધારણું આવી ચુક્યું છે. અધિષ્ટાતા કોન્ફરન્સ દેવી, એ ત્રણે વાડામાં વારા ફરતી વિચરે છે. અધિષ્ઠાતા દેવીના ઉત્સાહી ઉપાસકો તનમન અને ધનના અનહદ ભોગેથી તેની સેવા બજાવ્યે જાય છે તે તારા મનોરથ ફળીભૂત થાશે એમાં સંશય રાખીરા નહીં. સત્યાગ્રહ–માતુશ્રી ! એ ત્રણે ફીરકાના સરળ સાક્ષર તે કુલ સંપ્રદાયને નહીં પણ આખી જગતને એક રૂપે નીહાસ છે. આખા જગતનું ભલું કરવાના વિચારો ધરાવે છે પણ કેટલાક નિરક્ષર દાયો, કેટલાક નિરક્ષર ગેવાળે અને કેટલાક નિરક્ષર ઘેટાઓ સામ શીંગડાં ભરાવી પિતાના મમત્વ ભાવને જ વધાર્યું જ જાય છે. ધર્મ એ શું ચીજ છે તેનું ભાન નથી. વાડા અને કુસંપ વધારે એ તેમનું લકત બિંદુ છે. ધર્મના બહાને અવળે રહેતે લાખો રૂા. ની બરબાદી કરી નામના વધારવી એ તેમને મૂળ હેતુ છે. પોપટ પ્રમાણે કાંઈ પણ હેતુ સમજ્યા વગર ગુષ્ક ક્રિયાકાંડમાંજ ઉદ્ધાર છે એજ તેમનો ધાર્મિક સિદ્ધાંત છે. વગર મા રે પાંજરાપોળમાં પશુઓને ગંધી રાખવા એ તેમને દયા ધર્મ છે. ટંકના જમણવારમાં હજારે રૂા. ઉડાડવા એ તેમનું સ્વામિવાત્સલ્ય છે. મંડ, બચે ઊજમણુંઓ ઊજવવાં એ તેમનું જ્ઞાન દાન છે, આડંબર અને પક્ષવાળા હેટા ખર્ચે વરડા ચડાવવા એ તેમના મતે શાસનની શોભા છે, અને એવા બીજા અનેક પ્રકારના મમત્વ ભાવે તેમનાં હૃદય એવાં કઠોર બનતા છે કે કુસંપ અને વાડા વધવાથી સમાજનું સત્યાનાશ વાળે છે છતાં તેમાં તેઓ પાપ માનતા નથી. ધર્મના બહાને હજારો રૂા. ઉડાડનાર, અધર્મથી નાણું મેળવવામાં પાપ માનતા નથી. પોપટીઆ જ્ઞાનીઓ ધર્મ બહાને છે , વેર ઝેર વધારવામાં પાપ માનતા નથી. પાંજરા પિળમાં ગેધનારા યાતો રક્ષણ કરનારા પોતાના કે પિતાના જાતભાઈઓને વેચવામાં વેચાવવામાં કે ખરીદ કરી ફાંસીને લાકડે લટકાવવામાં પાપ માનતા નથી. વ્યાખ્યાનમાં હાર: હા કરનારા, પ્રભુ પાસે નાચનારા અને તીર્થયાત્રાએમાં ફરનારા સે એ વરસના બુદ્દાઓ પિતાની વિષય વૃત્તિને કાબુમાં રાખી શકતા નથી અને પૈસાના તેરમાં બાર વરસની બાળકીને કારાગ્રહ નાંખવા જરા પણ પાછી પાની કરતા નથી અગર તે એવાઓને કોઈ અટકાવવા પણ પ્રયત્ન કરતા નથી જેથી ત્રણ બાળાને બગડેલ ભવ આપણે નજરે નજર. જોઈએ છીએ પણ તેમાં પાપ માનતા નથી. એક ટૂંકમા હજારો રૂા. ઉડાડી જમાડનારા પિતાના નિરાશ્રીત ધર્મ બધુઓને ધકકો મારવામાં પાપ માનતા નથી. ઊજમણું ઊજવનારાઓ જ્ઞાન ગ્રંથને ઊધઈથી ભોગ થએલો જોવામાં પાપ માનતા નથી, હેટા વરઘોડા કહાડી શાસનની શોભા વધારનારા પિતાના Page #56 -------------------------------------------------------------------------- ________________ २०४ શ્રી જૈન . ક. હેરેલ. નિરૂદ્યમી ધર્મબંધુઓને રઝળતા ૨૨ તા કે ભૂખે મરતા જોવામાં પાપ માનતા નથી, ન્યાતના શેઠીઆઓ બને ન્યાયને બદલે અન્યાય, દવાને બદલે જોર જુલમ અને ગરીબને કચરડી તેનું લોહી પીવામાં પાપ માનતા નથી, વિધવાઓ તરફ દયા દષ્ટિ રાખવાને બદલે તેમને રહેંસી મારવામાં પાપમાનતા નથી. માતુશ્રી ! આપણું સમાજના શ્રીમંત છે આમાં કેટલાએકનાં મગજ એવા તેરથી ભરેલાં છે કે પિતાને જૈન ને ? તરફ તે અણગમો જ હોય છે; પિતાની માલિકીવાળા ખાતામાં અણગ બતાવે છે એટલું જ નહીં પણ પોતે જે ધાર્મિક સંસ્થાના ખાતામાં મેનેજર સ્ટી તરીકે કામ કરતા હોય તેવા ખાતાઓ કે જે કુલ જૈન સંધની ભાલે છે તેમાં પણ જૈનોને ગઠવવા અણુગમે ધરાવે છે; જૈન ધાર્મિક સંસ્થા લાખે રૂા. ના ફંડ તેમના હાથમાં છે અને જે ધારે તે એ નાણાંથી વેપાર માલવી, દેશ અને પિતાના સીજાતા બધુઓને ઉદ્ધાર કરી શકે તેમ છે પરંતુ એ વાત તેમને ગળે ઉતરે તેમ લાગતું નથી. એવાં નાણાંથી પરધર્મીએ. પરદેશીઓ ઘણો લાભ ઉત્પન્ન કરી તેના બદલામાં માત્ર નજીવી જેવી વ્યાજની રકમ આપે છે અથવા કયારેક બેકાવાળા દેવાળાં કાઢી સમુળગાં બાવે છે છતાં તેઓ પિતાને કર્યો છેડતાજ નથી. નીંગાળા તા. ૧૫-૫-૧૬ ભગવાન વલભ શાહ બને ધાર્મિક હરીફાઈની પરીક્ષાના અભ્યાસક્રમમાં સુધારે. ૧ પુરૂષ વર્ગની પરીક્ષાનાં અન્યાસક્રમમાં ધોરણ ૨ જું . જીવવિચાર તથા નવતર પ્રકરણ-(શે મિશી માણેકવાળાં પુસ્તક.) ધર્મબિંદુ-શ્રાવક ધર્મ સંબંધો વિભાગધોરણ ૨ જું વ. નવતત્વ, નવસ્મરણ અર્થ સહિત–લશેઃ ભીમશી માણેકવાળાં પુસ્તક.) દેવવંદન-ગુરૂવંદન ભાષ્ય-(શેઠ વેણચંદ સરચંદ અથવા શેઠ ભીમશી માણેકવાળુ પુસ્તક અર્થ, સમજણ તથા હેતુપૂર્વક ૨ બાઈ રતન- સ્ત્રી જેન ધાર્મિક હરીફા ના પરીક્ષાના અભ્યાસક્રમમાં કન્યા તથા સ્ત્રીઓના છે. ૧લા માં બે પ્રતિક્રમણની બુક રાખેલ છે તે તપગચ્છ માટે શ્રી જૈન શ્રેયસ્કર મંડળવાળી બુક તથા ધિ પક્ષવાળા માટે શેઠ ભીમશી માણેકવાળી બુક. સ્ત્રીઓના છે. ૫ મામાં 4 વિભાગમાં તવાર્થ સૂત્ર છે તે રોયલ એશિયાટીક સોસાઈટીનું. ને બાકીનું છ અંકમાં આપવામાં આવ્યું છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ દશમી શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સની બેઠક વખતે ભરેલી રકમ વસુલ આવ્યાની વીગત. કેળવણીફંડ નિભાવફંડ. સુકૃતભંડારફંડ. કુલ. ૫૦૦ - ૫૦૦ ૧૦૦ ૧૧૦૦ ૨૦૦ . ૫૧ ૫૧ પ૧ ૫૧ ૨૦૦ ૧૦૨ ૧૦૨ ૧૦૨ ૧૦૧ ૧૦૨ ૧૦૨ ૧૦૨ ૧૦૨ ૧૦૦ ૫૧ ૫૧ ૫૧ નામ. | ગમ ૧ ડે. બાલાભાઈ મગનલાલ વડેદરા ૨ શા. કુરપાળ હરશીની કે. હ, શામજી લધાભાઈ મુંદ ૩ શેઠ મણીભાઈ ગોકળભાઈ ૪ શેઠ રતનચંદ તલકચંદ માસ્તર ૫ શેઠ શાંતિદાસ આશકરણ : ૬ શેઠ કલ્યાણચંદ શેભાગચંદ ૭ શેઠ આણંદજી પુરૂષોતમ ભાવનગર ૮ શેઠ મોતીલાલ મૂળજી મુંબઇ ૮ શેઠ મેહનલાલ હેમચંદ , ૧૦ શેઠ રતનજી જીવણદાસ , ૧૧ એક ગૃહસ્થ ૧૨. શેઠ ઓતમચંદ હીરજી ૧૩ શેઠ હરખચંદ કપૂરચંદ ૧૪ શેઠ ભાઈચંદ અમુલખ ૧૫ શેઠ કસ્તુરચંદ રૂપચંદ ૧૬ શેઠ પ્રાગજી ધરમશી ૧૭ શેઠ લાલજી ઠાકરશી ૧૮ શેઠ તેજુભાઇ કાયા ૧૮ શેઠ સોમચંદ ઓતમચંદ : ૨૦ શેઠ કેશવજી મેઘજી ૨૧ શેઠ ચુનીલાલ નહાનચંદ ૨૨ શેઠ નાગજીભાઈ મોતીચંદ. ૨૩ શેઠ અમુલખ ખુબચંદ , ૨૪ શેઠ ઇંદ્રજી સુંદરજી , ૨૫ શેઠ રવચંદ ઉજમચંદ .. ૨૬ શેઠ વીરચંદ કૃષ્ણાજી પૂના ૨૭ શેઠ કુલચંદનેમીચંદજીઝાબ હૈદ્રાન : ૨૮ શેઠ લક્ષ્મીચંદ ખેંગાર મુંબ૨૮ શેઠ ખેમજી ખેરાજ મુંબક ૩૦ શેઠ મૂળચંદ શેભાગમલ , ૩૧ શેડ ફુલચંદ વેલજી પર ૫૧ ° ૫૧ ૨૧ ૨૫. ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૦ ૩૫ ૧૫ ૨૧ ૨૫. ૩૧ ' ૨૫ ૨૫ા, ૨૫. ૨૫ ૦ ૨૫ Page #58 -------------------------------------------------------------------------- ________________ - ૨૦૬ શ્રી જૈન છે. કા. હેરલ્ડ. ૨૫ ૨૫ ૨૫ ૨૫ જૈ જૈ ૨૫ 0 રે ૨૧ ૧પ. જ ૨ ૪ 3 2 ૧૫ ૧૫ ૧૫ ૧૧ ૩૨ શેઠ રાયચંદ મોતીચંદ મુંબઈ ૩૩ શેઠ લાલજી ભારમલ , ૩૪ શેઠ લાલજી પુનશી , ૩૫ શેઠ ઘેલાભાઈ ગણશી ૩૬ શેઠ કાનજી મણુશીની કુ. , ૩૭ રા.રા.લખમશી હીરજી મૈશેરી, ૩૮ શેઠ ટોકરશી દેવશી ૩૮ રા.રા. સારાભાઈ મગનલાલ , ૪૦ એક ગૃહસ્થ ૪૧ શેઠ કરશી વસાયા ૪૨ શેઠ નરશી જાદવજી ૪૩ શેઠ રતનજી ત્રીકમજી ,, ૪૪ શેઠ પુરૂષોતમ નાગરદાસ અમદાવાદ ૪૫ શેઠ મનસુખલાલ લલુભાઈ મુંબઈ ૪૬ શેઠ દેવજી ૫૬ ૪૭ રા.રા. વેલજી આણંદજી ૩૮ શેઠ નાનચંદ ગુલાબચંદ ૪૮ શેઠ કાનજી રવજી ૫૦ શેઠ લખમશી ખેતશી દલાલ , ૫૧ શેઠ માણેકલાલ પરશોતમ , પર શેઠ મદનજી કચરાભાઈ , ૫૩ ડો. પોપટલાલ લલુભાઈ અમદાવાદ ૫૪ રા.રા. કાનજી કરમશી મુંબઈ ૫૫ શેઠ જીવણલાલ લક્ષ્મીચંદ ,, ૫૬ રા.રા. ન્યાલચંદ લક્ષ્મીચંદ સાદરા ૫૭ શેઠ હીરજી ઉમરશી મુંબઈ ૫૮ શેઠ હંસરાજ મુળજી છે. ૫૮ શેઠ પુંજા ઠાકરશી ૬૦ શેઠ મગનલાલ જેવંત , ૬૧ બાબુ કિતપ્રસાદ વકીલ મીરત ૬૨ શેઠ હેમચંદ પ્રેમચંદ મુંબઈ ૬૩ શેઠ શીવજી વાલજી ૬૪ શેઠ ખીમજી કેશવજી ૬૫ શેઠ દેવજી જેઠા મુંબઈ ૬૬ શેઠ માણેકલાલ હરખચંદ , ૬૭ બાબુ અચળસિંહજી આગ્રા ૬૮ બાબુ દયાળચંદજી જેહરી ,, ૬૯ શેઠ ચુનીલાલ દીપચંદ પૂના કુલ ૨૧૧૦ ૨ રા ૨૫૩ ૨૬૨ ૩૬૨૬ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫1 ૧૦૨ ૨૫ ૩૭ી ૨૫ દશમી શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ વખતે ફંડમાં ભરેલી રકમ આવવી બાકી છે તેનું લીસ્ટ. નં. નામ. બ. કેળવણી ફંડ. નિભાવડ. સુકૃતભંડારફંડ. કુલ ૧ શેઠ જીવણચંદ ધરમચંદ - બઈ ૫૧ ૫૧ ૨ શેઠ દલસુખભાઈ વાડીલાલ ૩ વાલીઅર તરફથી. મણીલાલ - ૧૦૧ ૧૦૧ ૪ શેઠ ઓઘડભાઈ નીમજી , ૫૧ ૫ શેઠ લાલભાઈ કલ્યાણભાઇ ૩૭થી ૬ શેઠ મણીલાલ સૂરજમલ ૨૫ રપા ૬ શેઠ નાગરદાસ રણછોડ માગ ળ ૨૫ ૨૫ ૭શેઠ મણલાલ મોકમચંદ નું ! ૮ રા. રા. મથુમલજી ભણશાળી દંહી ૨૫ ૨૫ ૪ શેઠ પાશવીર મુળજી લડાયો એબઈ ફક્ત વ્યાજવાપરવું ૫૦ ૧૦ શેઠ ફુલચંદજી ગુલેચ્છા સંદી ૧૫ ૧૫ : ૧૧ વકીલ ઇટાલાલ ત્રીકમલાલ વીરમગામ ૧૫ ૧૨ શેઠ પિપટલાલ ગુલાબચંદ છે ૧૦ ૧૩ શેઠ છોટાલાલ રૂપચંદ ૧૪ શેઠ વાડીલાલ ત્રીભવન અને દાવાદ ૧૫ ૧૫ શેઠ કેશવલાલ છગનલાલ | પાવી ૫ ૧૬ શેઠ ચંદુભાઈ ઉમાજી - ડોલી ૧૦ 19 શેઠ દામજી માવજી ન લઈ ૧૦ ૧૮ શેઠ નાગરદાસ હરગોવીંદ નડી ૫ ૧૮ શેઠ ચત્રભૂજ નથુ ૨૦ શેઠ કલ્યાણચંદ નગીનચંદ , રા કુલ ૩૯૩ ૩૧૨ ૧૫૬ ૮૬૨ ૨૧ સૈ. હીરબાઈ પદમશી હ, શેઠ મેઘજી હીરજી બંધાણુએ યુનિવર્સિટી અને જૈન સાહિત્યમાં રૂ. ૧૫૧) આપવા કહેલા છે. + ગામ તથા ઠેકાણાને જ નથી. કેળવણીફંડના મેંબરની ના રૂ. ૫ પ્રમાણે સને ૧૯૧૬ ની સાલના વસુલ આવ્યાનાં નામ ૧ શેઠ મોહનલાલ મગનલાલ મુબઈ. ૨ બાબુ પુરણચંદજી નાહર કલકત્તા ૩ શેઠ ધમચંદ ચેલજીભાઈ પલણપુર ૪ શેઠ બાલચંદ હીરાચંદ માલેગાંવ - ૫ શેઠ ચુનીલાલ વીરચંદ **, ૬ ડે. પિપટલાલ લલુભાઇ અદાવાદ. - Page #60 -------------------------------------------------------------------------- ________________ " શ્રી સ્વ. ક. ડ. कॉन्फरन्स मिठान. सुकृत भंडार पं.इ. (સંવત ૧૮૭ર ના વૈશાખ સુ. ૬ થી જેઠ વદી ૮, ૮-૫-૧૬ થી તા. ૨૩-૬-૧૬) વસુલ આવ્યા. રૂ. ૬૧૫–૮–૦ ગયા માસ પરના બાકી રૂ. ૧૮૬૭-૧૧-૦ ૧ ઉપદેશક મી વાડીલાલ સાંકળચંદ–ઉ - ગુજરાત.. વડુ છા, સાલડી ૧ળા, વેડા ૬, કરજીસણ ?!!, ડાળી , વક્તાપુર. ૧૦ કુલ ૭૮-૧૨-૦ ૨ ૩રાવ ન. ઉંઝારા નિર-વાર : પહાડ) શાસ્ત્રાપુર કા, ગાત્રા કરા, મેલી ૩, ૩માવતી , ધાર ૨૮. ૨૮૮–૮–૦ ૩ ઉપદેશક મી. અમૃતલાલ વાડીલાલ-રાધનપુર મુકામે ફંડ વસુલ કરે છે. તેઓ તરફથી એકંદર રક ખબર આવવા થી પ્રગટ કરવામાં આવશે. દશમી કોન્ફરન્સ વખતે ફંડમાં આપવા કહેલા તે લ આવ્યા. ૧૨૫-૦ --- પચ રૂપીઆવાળી રસીના મુંબઈના ગૃહસ્થો એ થી આવ્યા. ૧૭૦-૦૦ એક રૂપીવાળી રસીટના મુંબઈના એક ગૃહસ્થ - ૨ થી આવ્યા. ૨-૦–૦ નીચેના ગૃહસ્થાએ પિતાની મેળ માલ્યા – મુંબઈ–શેઠ ગોકળદાસ હરજીવન ગોપાળજી ૧. મુંબઇ,– સં. મેનાબાઈ શા બાલચંદ શામદાસની ધણો આણું ૨૫. કુલ ૩૫----- ઓનરરી ઉપદેશક મી. બુદ્ધાલાલ મુ. મહેતા-- ગુજરાત, કાઠીઆવાડચારઆનાવાળી આઠ આનાવા અને એક રૂપીઆવાળી રસીના ૧૫----૦ ૨૪૮૩-૩-૦ Page #61 -------------------------------------------------------------------------- ________________ श्री जैन श्वेताम्बर कॉन्फरन्स हेरॅल्ड. દેર૩. Jaina Shretambara Conference Herald. ૩. ૧૨ અક ૭. વીરાત કર અસાડ, સ. ૧૯૯૨ જુલાઇ, ૧૯૧૬, મૃત વૃષ્ટિ, અમૃત આકાશમાંથી ઉતયા રે લાલ સ્વર્ગીય ચતુ અહીં સાકાર જો—અમૃત. મંદમંદ સમીર શીતળ વાય છે રે લાલ વીજ કરે અતિ ચમકારજો~અમૃત. ચારે દિશેથી ભેગા મળી રે લાલ અભ્ર રચે આંબાનાં જન્મ આન દે હ માં નિમગ્ન ૪-૮-૧૫ કે ગાર્ટી એકાકારો—અમૃત. રાયલ કુદે રે લાલ તો ‘કુ હુ’ પર નાચતારે લાલ. કારજો~અમૃત. કળા વિરમીચકારીખ શાંતિમાંરે લાલ. મટયા આજ પ્યાસના પાકારો—અમૃત. પપૈચાય પીને ધી’એલીનેરે લાલ, વિરહી ચ ભરે વિકારજો અમૃત. કરે મેહુ’કારજો—અમૃત. ગરજે ગડગઢ યતિ શારથીરે લાલ ચૈામ ચા થતા એકાકારજો—અમૃત. અમૃતની રેલછે વિશ્વમાં ફ્ લેાલ વિશ્વ થતું અમૃતાકારજો—અમૃત -વલ્ય. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રી જૈન વે. કા. હેરલ્ડ સ્નેહાળ પ્રિયા. પ્રિયતમ પ્રિયતમ' વદી પ્રભાતને પ્રગટાવે સહુાન્તિક–ભાજનની સગવડ સચવાવે પ્રિય વ્હેલા આવજો' એમ કહેતી વળાવે પ્રમા પ્રીતિ પદ્મ પરાગ પૂર્ણ પ્રસરાવે સુણી આવતા હસતી સ્વાગતવા આવે સુખ શાંતિદાયક ઉપાય સ` વસાવે મધુ મધુરી ગેષ્ટ કરી થાકે ફીકર વીસરાવે પ્રમદા પ્રીતિ પદ્મ પરાગ પૂર્ણ પ્રસરાવે ગૃહકાય કુશળ વ્યવ્હારે ન ખામી બતાવે પતિનાં સુખ શાંતિ કાજ દેહ કાવે સદા સરળ હૃદયથી આજ્ઞાતૃત ઉઠાવે પ્રમદા પ્રીતિ પદ્મ પરાગ પૂર્ણ પ્રસરાવે મન મલીન મદન મદમાં મચીને મરડાવે તન તપે તત્ક્ષણ તોત્ર તાપથી ત્યારે સ્થૂળ-સૂક્ષ્મ સ્નેહને સ્પષ્ટપણું સમજાવે પ્રમદા પ્રીતિ પદ્મ પરાગ પૂર્ણ પ્રસરાવે —કૈવલ્ય, તંત્રીની નોંધ. જૈન ઇતિહાસ સામગ્રી—જૈન ઇતિહાસની કેટલી જરૂર છે તે હવે સમાજ તે મસાવા લાગ્યું છે, તે માટે વિધવિધ પ્રયત્નાકાય છે, તેની નોંધ લેતાં અમને આનંદ થાય છે. શિલાલેખા પણ ઇતિહાસ સામગ્રી છે. તેના સબધે કૅાન્સ તરફથી સંગ્રહ પ્રસિદ્ધ કરવાના હતા તે હજુ વિચાર અમલમાં આવ્યા નથી ત્યાં તા— ૧. કલકત્તાના ભાયુ પુરણું નહાર અમ. એ. બી. એલ. તરથી શિલાલેખા જૈન લેખ સંગ્રહ' છપાય છે કે જેનાં ૫૪ પૃથ્વ ચાલ છપાયાં છે, અને તે સિવાય છે પ્લેટા લિથામાં છપાઈ છે. આમાં કેટલાક ઉપયોગી છે અને કેટલાક તદ્દન નવા છે. પાઇના ટાઇપ ને પદ્ધતિ રમણીય નથી પણ પ્રયાસ સ્તુત્યું છે. ૨. પ્રસિદ્ધ જૈન સાક્ષર શ્રીમન મુનિ મહારાજશ્રી જિનવિજયજી તરફથી પ્રાચીન જૈન લેખ સંગ્રહુ ’ સંશોધિત થઇ છપાય છે. તેમાં આપેજી ચાર ફ્ાર્મ એટલે ૬૪ પૃષ્ઠ Page #63 -------------------------------------------------------------------------- ________________ : તત્રીની નોંધ ૨૧૧ ૧ //v/vv૧/૧ છપાયેલાં જોયાં પછી કહેવામાં કોઈ જાતને વધે નથી કે કાર્ય ઘણું સુંદર, રમણીય અને પ્રાચીન તત્વથી પૂર્ણ છે. આ છપાવવા માટે વડોદરાના એક સારા પ્રેસમાં ગોઠવણ થઈ છે અને મહિનામાં ૧૦ થી ૧૫ ફોર્મ તૈયાર થશે. તેમાં પ્રથમ તે બધા લેખો મૂળમૂળ રૂપે છપાશે. આ લે અત્યાર સુધીમાં અંગ્રેજી પુસ્તકો જેવા કે એપિવારીકા ઇંડિકા, આકર્લોજીકલ ખાતાના જાના અને નવા રીપેર્ટ, સોસાયટીનાં જનલો આદિમાં છપાયેલા છે તે અને બીજા ઉક્ત મુનિશ્રીએ સંગ્રહેલા છે, તે છે-અને પછી તે બધા લેખોને સાર અને ઉપયોગી પંચણ હિન્દી યા ગુજરાતી ભાષામાં આપવામ આવશે એવો પ્રબંધ હમણાં રાખવામાં આવ્યો છે. આ ક્રમ ઘણે અનુકૂળ છે અને તેને જે સાર મુનિશ્રી આપવા છે તે આશા છે કે ઘણે ઉપયોગી અને સુંદર થશે. આ સિવાય ખાસ આનંદદાયક બિના એ છે કે “આર્કીઓલોજીકલ સર્વેના દક્ષિવિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીયુક્ત . આ. ભાંડારકરે પણ આ કામમાં સાહાય આપવા ઇચ્છા દર્શાવી છે અને પિતાની ઑફીસમાં જેનો શિલાલેખે કે, જે પ્રકટ નહીં થયા હોય તેવા “મુનિશ્રીને મોકલી આ યા છે. એમના લેખમાંથી કેટલાક તે બહુ ઉપ પોગઅને મહત્ત્વના છે. પ્રારંભમાં તે બધા શિલાલેખે પાષાણુની પ્રતિમાઓના લેખે જ વિભાગ રાખવામાં આવશે. પછીથા ધાતુની પ્રતિમાઓના લેખો આપવાને વિચાર રાખવામાં આવ્યું છે. કે જે ધાતુપ્રતિમાના લેખને સંગ્રહ મુનિશ્રીએ કરેલો તેની સંખ્યા પાંચસેં લગભગ છે. આ સિવાય અમોએ રા. રમણિકલાલ મગનલાલ મોદીએ આબુના લેખે લખેલા તે તથા રા. કેશવલાલ પ્રેમચંદ મોદી બી. એ. એલ એલ. બી. વકીલ અમદાવ દ તરફથી મળેલા છે ફોટા આબુપર મોકલી આપ્યા છે. આ રીતે મુનિમહારાજે તથ શ્રાવકો જેની પાસે શિલાલેખોની હેય યા જ કરાવી શકે તે તેમના પર મોકલાવી આપશે. (૩) જેની પ્રશસ્તિ સંગ્રહ-૬ મુનિશ્રીએ પ્રાકૃત સંસ્કૃત પ્રશસ્તિઓ છપાવવા માટે એકત્ર કરી છે અને થોડા સમયમાં માં અપાશે. આ પ્રશસ્તિઓ પીટર્સનના રીપોર્ટ અને કિર્લોનીના તેમજ ભાંડારકરના રીપો વાળી અને બીજી મુનિશ્રીએ સંગ્રહી છે તે બધી એકજ પુસ્તકમાં આવવા વિચાર છે ' જેથી જેનારાઓને બધે ઠેકાણે ફાંફાં મારવા મટી જાય. (૪) જૈન એતિહાસિક રાસ સંગ્રહ–આ સંગ્રહમાં ઉક્ત મુનિશ્રી ઐતિહાસિક રાસાઓ અને સ્તનાદિ પ્રગટ કરવાના છે અને તે છપાય છે. (૫) વિજ્ઞપ્તિ ત્રિવેણી--આ પુસ્તક ઐતિહાસિક છે અને તે ઉક્ત મુનિશ્રીએ સશેધિત કરી પ્રેસમાં છપાવી તૈયાર રાખ્યું છે. આ ગ્રંથ નવીન જ છે અને પ્રસ્તાવના પણ લંબાણથી લખવામાં આવશે. આ સિવાય ઉક્ત મુનિશ્રી કૃપારસકોષ વગેરે બે ત્રણ ગ્રંથ છપાવે છે. આ સર્વ પ્રયત્નો માટે અમે આ મુનિશ્રીના અખંડ અને અવિશ્રાંત પરિશ્રમ અને ઉત્સાહ હૃદયપૂર્વક અભિનંદીએ છીએ. હવે આ સંબંધે અમે કાંઈ સૂચના કરીશું તે એટલી જ કે-- ૧. શિલાલેખે સંબંધી શ્વેતાંબર અને દિગંબરી બંને જેટલાં મળે તેટલાં સર્વ સાથે સાથે છપાવવાં, તેમ ન બની શકે તે શ્વેતાંબરી સર્વ એકત્રિત કરી છપાવવાં અને સાથે સાથે દિગંબરી એકત્રિત થતાં હોય તે સર્વ કરી તે કોઈ દિગંબરી સજન ને છપાવવા Page #64 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રી જન . કા. હેરલ્ડ. આપી દેવાં. સર્વ ન બને તે ઉપયોગી અને પ્રાચીન હોય તેને પ્રથમ પદ આપવું. આમ બનશે તે તીર્થો સંબંધીના ઝઘડા ઘણી સારી રીતે પતી શકશે, અને જેને ઈતિહાસનાં અણુમેલાં અને અંધકારમાં પડેલાં અણજાણ્યાં દ્વાર ઉઘડશે. ( ૨. દરેક પુસ્તક કે સંગ્રહમાં અનુક્રમણિકા વિસ્તારપૂર્વક અને વિષયવાર આપવાનું ખાસ લક્ષમાં રાખવું. ૩દરેક ગ્રંથ તૈયાર કરવામાં તે સંબંધી જેટલાં બને શકે તેટલાં પુસ્તકે, સાધનો નો ઉપયોગ કરે ઉદાહરણ તરીકે ચ વટર ગેરિનૌએ છપાવેલ જેન બિબ્લિોગ્રાફી અને શિલાલેખોની રેપટરી, કીર્તિકૌમુદી ( સંબઈ ગવર્નમેંટ સંસ્કૃત સીરીઝ) માં આપેલા આબુગિરિ પરના શિલાલેખો, ડાઇનાં પુરા ન કામ, ભાવનગર રાજ્ય તરફથી અપાયેલ ખુલરનો સંગ્રહ કે જે આત્માનંદ સભાન લાયબ્રેરીમાં છે તે વગેરે સર્વ કામે લગાડવાં ખપે છે. છેવટે આવા આવા પ્રયત્નો અખંડ ચાલ રહે એવું ઇચ્છીએ છીએ અને તેવા પ્રયત્નો સદા ગતિમાન રહે તે માટે જૈન ઇતિહાસને : લગતું એક માસિક નીકળે તે સમય આવી લાગ્યો છે એમ અમે જણાવીએ છીએ.. ૨ અંગ્રેજી ભાષામાં જૈન ધર્મ સંબંધી પુસ્તક–જૈન ધર્મ સંબંધી અંગ્રેજીમાં ઘણાં થોડાં પુસ્તકો છે તેથી હાલના જૈન યુવક અંગ્રેજી ભણવા સાથે પ્રાકૃતનું જ્ઞાન ન હોવાથી તેમજ સંસ્કૃતિનું જ્ઞાન ઓછું હેવાથી વળી વિશેષે ગૃહના ધર્મ સંસ્કાર યથાયોગ્ય ન પડવાથી અંગ્રેજીમાં લખેલાં પુસ્તકોના અભાવ જડવાદી બનતા જાય છે. આ સ્થિતિ અટકાવવા માટે જૈન ધર્મરસિક શ્રીમંતોએ અંગ્રેજીમાં વિદ્વાન પાસે પુસ્તકો લખાવી જૈન તત્ત્વજ્ઞાનને પ્રસાર જેન શિક્ષિત યુવકોમાં તેમજ જૈનેતર પ્રજામાં કરો ઘટે છે. જૈન ધર્મનું રેખાદર્શન (Outlines of Jain ) એ નામનું પુસ્તક તૈયાર થાય છે એવી ખબર અમે આપી ગયા છીએ પણ તેના સંબંધમાં ૧૨ મી જુલાઇના ન્યુ ઇ ડયા પત્રમાંથી વિશેષ ખબર મળી છે તે નીચે આપીએ છીએ – The Cambridge University Press will shortly publish for the Jain Literature Society, a volume of Outlines of Jainism, by Mr. Jagmanderlal Jiani, president of the All India Jain Association, edited by Dr. F. W. Thomas, Librarian to the India office and president of the Jain Literature Society. The work is being issued in advance of a series designed 10 consist principally, but not exclusively of translations from authoritative texts, and presents in a modern compass a tho. rough exposition of the system and its terminology. ૩. જેસલમીર તથા બીજા જૈન ભંડાર–બહુ આનંદની વાત છે કે શ્રીમંત વડોદરા સરકાર પિતાની હમેશની વિદ્યાપ્રિયતા એક યા બીજી રીતે પ્રગટ કરી સાહિત્યને સમુદ્ધાર કરવા પ્રત્યે તીવ્ર લાગણું ધરાવે છે. તેના પરિણામે પાટણના જૈન ભંડારોની ફેરિસ્ત કરવી આપણે જેને સાક્ષર રા. ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ એમ, એ. ને મોકલ્યા Page #65 -------------------------------------------------------------------------- ________________ તવાની નેંધ. હતા અને તેમણે પ્રવર્તક શ્રીમાન કનિવિજયજીની સહાયથી સર્વ ભંડારા તપાસી ગ્ય હકીકત અને પ્રશસ્તિને સંગ્રહ કરી એક રિપોર્ટ તૈયાર કરવાની સર્વ સામગ્રી મેળવી છે. આ રિપોર્ટ બહાર પડયે બહુ ઉમદા અને ઉપયોગી બાબત જૈન ઇતિહાસને અંગે મળી આવશે તેમજ જૈન સાહિત્યની પ્રજાને ખ્યાલ આવી શકશે. આને અંગે કેટલાંક મહત્ત્વનાં પુસ્તકો પણ શ્રીમંત સરકાર તરફથી બહાર પાડવાનાં છે અને તેમને એક ધનપાલપંડિત કૃત “પંચમી કહા” નામના પ્રાકૃત ગ્રંથ છે. આ ગ્રંથની એકજ પ્રત મળી છે અને તે યોગ્ય રીતે શુદ્ધ નહિ હોવાથી સંશોધિત કરવી મુશ્કેલ છે તે કોઈ પાસે તે હોય તો રા. દલાલપર મોકલવામાં આવશે તે તેને ઉદ્ધાર થશે. રા. દલાલનું સરના સેંટ્રલ લાયબ્રેરી, વડોદરાછે. બીજી નેંધ લેવા લાયક બીના એ છે કે આ માસમાં કે તુરતમાં જેસલમીર અને મારવાર મેવાર અને માલવાના ઉપયોગી કો કે જ્યાં જેન ભંડારે આવેલા છે તેમાંના પુસ્તક ની શોધખોળ કરવા માટે રા. દલાલ શ્રીમંત સરકાર મોકલાવવાના છે તો આશા છે કે તે તે સ્થલના ભંડારો જોવા તપાસવાન સર્વે અનુકૂળતા ત્યાંના સંઘે તથા તે તે સ્થળે લાગવગ ધરાવતા આપણુ પૂજ્ય મુનિવરો મેળવી આપશે. કૅન્ફરન્સ ઓફિસમાં રહેલી પંડિત હિરાલાલ હંસરાજે જેસલમેર ભંડારની કરેલી ટીપે બધી રા. દલાલપર મોકલી આપવામાં આવી છે. જિન સાહિત્યને વિજય હે ! ૪ પાટણની પ્રભુતા” અને જેનો—આ સંબંધે અમે ગયા અંકમાં જે કંઈ જણાવ્યું છે તે પર લક્ષ ખેંચીએ છીએ. આ પુસ્તકના સંબંધમાં શું કરવું તે માટે જુદા જાદા મુનિરાજ અને શ્રાવક તરફથી અભિમા મળ્યા છે તે અમે ટાંકીએ છીએ – અ. “અમારા તરફથી તે એ પુસ્તક કયારથી જોવામાં આવેલ છે ત્યારથી જ કાંઈ ઉપાય યોજવાની જરૂર છે (એમ) વિચારના આવેલ છે તેમજ કેટલાક શ્રાવકોની સાથે વાત નીકળતાં પણ કહેવામાં આવેલ છે પરંતુ ઉપાય જવાવાળાના તરફથી કોઈ પગલાં ભરવામાં ન આવે તો પછી બીજા બેલીને કે લખીને શું કરે?....આપણને થતા ગેરઈન્સાફ હઠાવવાની કોશિસ કરવી આપણું કરે જ છે.....” જુનાગઢ ૨૮-૬-૧૬ વક્તા મુનિમહારાજશ્રી વલ્લભવિજયજી. બ. “પાટણની પ્રભુતા નામનું ચાર માસ પૂર્વે વાંચ્યું છે. તે સંબંધી તમારા અભિપ્રાય ને તે સંબંધી પ્રવૃત્તિને અનુકલ છું. તમને એવું લાગે તેમ પ્રવર્તશે. આવી અનેક બાબતે છે. પરંતુ એક મંડલ આ દિશામાં કામ કરે એવું સ્થાપવું જોઈએ. સાધુઓ અને શ્રાવકે ભેગા રહી પરસ્પર સલાહથી આ વિષય માટે કામ કરે તેવું થવું જોઈએ. ચારે તરફથી ભજત અવાજ ઉઠે પ્રવૃત્તિ થાય અને પ્રાણ પણે શવી શકાય તે જાહેરમાં આવવું ઠીક છે. સમાજના સાંકડા વિચારે વધવામાં એ તરફથી આડકતરી રીતે નિમિત્તતા વધે નહીં તે ધ્યાનમાં રાખીને કામ કરશે.” વિજાપુર ૫-૭-૧૬ –મુનિ મહારાજશ્રી બુદ્ધિસાગરજી ક. “પાટણની પ્રભુતા” નામનું પુસ્તક ગુજરાતીના ગ્રાહક તરીકે મારા તરફ ભેટમાં આવેલું છે તથા તે પુસ્તક મેં પુરેપુરૂં વાંચેલું છે અને તે ઉપરથી મને જે વિચાર થયા છે તે નીચે પ્રમાણે છેઃ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રી જેન . કે. હેરલ્ડ. ૧ કોઈપણ રાજ્યમાં કોઈપણ વ્યક્તિ અથવા કોઈપણ ધર્મવાળાની પ્રબળતા થાય ત્યારે તેના સામે ઈર્ષાથી કે સ્વાર્થથી અનેક વ્યક્તિઓ અથવા વિરૂદ્ધ ધમી ઓ ખટપટ ઉઠાવી પ્રબળપક્ષને તેડવા પ્રયત્ન કરે એ સંભવિત છે. તે જ પ્રમાણે ગુજરાતી ગાદી ઉપર મહારાજ સિધરાજની સગીર વયમાં મીણલદેવી સતા ભોગવતાં હતાં ત્યારે જૈન ધર્મિ ઓની પ્રબલ સત્તા જમાવવા માટે તે વર્ગ તરફથી કોશીસો થઇ હતી અને તેના સામે વિરૂદ્ધ પક્ષે એ સત્તા તેડી પાડવા માટે ઘણું ખટપટ અને કાવાદાવા કરી લોકે તથા ક્ષત્રીઓને ઉશ્કેરી જૈન ધર્મિઓની સત્તા તેડી પાડી હતી. ૨ આ રાજ્ય ખટપટમાં એક જેને યતિએ મુખ્ય કરી ભાગ લીધો હતો અને એક સંસારી ગૃહસ્થ આવી રાજ્ય ખટપટમાં ઉતરી સ્વાર્થી બની અનેક અનર્થો કરે તેવાં અનર્થો સદરહુ જતીના હાથથી કરાવવામાં આવેલાં છે–આ અનર્થો તથા જતીને જે સ્વરૂપમાં ચીતરવામાં આવેલ છે તે ખરેખર જૈન ધર્મ તથા તેના આચાર્યની પદવી ભાગવતા આવા યતિને અપમાન કે તિરસ્કાર યુક્તજ ગણાય અને લેકમાં તેની મહત્તા તથા આબરૂ અને ગૃહસંસાર ત્યાગી લીધેલી જૈન દિક્ષાને ઉતારી પાડનારું ગણાય એવી મારી માન્યતા છે. આ યતિના હાથથી આગ સળગાવવાના તથા ખુન કરવા વિગેરે અનેક અઘટિત બનાવની ઘટના આ પુસ્તકમાં ગઠવેલી છે. ૩ આ યતિ ઈતિહાસિક બનાવને–ખરેખર પાત્ર હતો કે નહિ તે તે ઈતિહાસ તપાસી ખાત્રી કરશો. જે તેનું નામ ઇતિહાસમાં હોય તે તેમાં તેણે આ વખતના રાજ્ય કારભારમાં કેટલે દરજજે ભાગ લીધે હતું તે - પાસવું જોઈએ અને તેના પ્રમાણમાં એક ઇતિહાસિક નોવેલ બનાવનારે આવા ધર્માચાર્ય તેના દરજજા તથા ધાર્મિક બંધારણને નહીં છાજતી રીતે ચીતરવામાં કેટલી બધી નાળ અને કાળજી રાખવી જોઈએ તે તે આપ સારી રીતે જાણે છે માટે જેતલસર ૨૮-૬-૧૬ * –વકીલ અભેચંદ કાળીદાસ. છે. “પાટણની પ્રભુતા” પર આપે લાગણું ભરી ટુંકી નેંધ લીધી તે માટે ધન્યવાદ આપવો ઘટે છે......“પાટણની પ્રભુતા” ત્રણ માસ પર મળી વાંચી, કંપારી વટી. તેની ભાષા રચના પરથી લાગે છે કે “ઘનશ્યામ' તે ગુજરાતી”માં કટકે કટકે પ્રસિદ્ધ થઈ ગએલ સુન્દર નવલકથા “વેરની વસુલાત’ના કર્તા હશે. તેમ જે હોય તો ખરેખર એક સાક્ષરના હાથે રાક્ષસી કૃત્ય થયું છે. જૈન આચારવિચાર, જનસિદ્ધાન્ત-ધર્મભાવનાલક્ષ્યબિંદુ અને જૈનના સુપ્રસિદ્ધ ઇતિહાસિક કૃ –એ સર્વપર-આક્ષેપ કરી જૈનસભાજની પામરતા બતાવી છે. જે ધર્મે દયા-અભેદ પ્રેમ-નીતિનું સામ્રાજ્ય સ્થાપ્યું તે ન ધર્મને જનેતાના હાથે આવ બદલે?!!! મુદ્રારાક્ષસ નાટક (સંસ્કૃત)માં જે આકારે ખટપટી પ્રપંચી કૌટિલ્ય નીતિકુશળ ચાણક્ય આળેખાયેલ છે તેનું માત્ર અણછાજતું રૂપાન્તર “જતી કે જમદૂત,” –ભયંકર-કાળું–ધનશ્યામ ચિત્ર તે “આનંદ રિનું છે ! !! “ઉદે મારવાડી' જેને કર્તા કુમારપાળના મહામંત્રી તરીકે ઓળખાવે છે તે ચિત્ર જાણે અત્યારના ઘાસલેટના ફેરી Page #67 -------------------------------------------------------------------------- ________________ તંત્રીની નોંધ. ૨૧૫ પાંજરાપોળમાં સુનારા-વ્યાજવટાની કપટજળથી પિસો પેદા કરનાર “ભારવાડના બનિયા” જેવું છે. મુંજાળ-મીનળ દેવીનાં ચિત્રો વ્યભિચારદર્શક છે. એકંદર આખી કથામાં બધાં જેનપાત્રો ભાવહીન-કાળાં–મલીન ચિત્રેલાં છે. તે બધું જે ઇતિહાશથી સપ્રમાણું લખાયું હોત તો આવો ભયંકર-વિવાદગ્રસ્ત વિષય ચર્ચતાં કર્તાએ સ્પષ્ટીકરણ કરવું જોઈતું હતું. અમે નથી ધારતા કે કર્તા તેમાં વિજયી નિવડે. આતો ઈત્યાસીક નવલ કથાના નામેં જેની દશમાં અને અગ્યારમા શતકની સુપ્રસિદ્ધસકમાણુ જાહોજલાલી પર લેખકે કાદવ ઉડાડયું છે! તે બધું નિર્દેસ ભાવે લખાયું હોય એમ તે કેમ માની શકાય? એથી જ એ કૃતી....ને પાત્ર છે. તેને જન્મ પમાડતાં પ્રો. ખુશાલ ત શાહે કેવી મદદ કરી હશે ? જે કલ્પવૃક્ષની છાયા નિચે છેફેસર બિરાજે છે. તેનાં મૂળી માં ખોદનારાને તે મદદ આપે? સાહિત્ય અને રાજદ્વારી વિષયમાં આગેવાન ગુજરાતી'ના સબ એડીટર અંબાલાલ બુ. જાની નાના નામે જૈનેને કંપારી આપનાર કૃતી સાથે કેમ સંમત્ત થયા હશે? આ સબંધ મુદ્દાવાર ખુલાસા મેળવવા જૈન વિદ્વાનોએ પ્રયાસ કરવા ઘટે છે. જેને પિતાના ધર્મ-સ્થાન–શાસ્ત્ર -સાહિત્ય અને જાહોજલાલીની જાળવણી નહિ કરશે તો જૈનેતરના હાથે તેમને સત્વહીન-મલીન અને આખરે ભયંકર આકારમાં રાવણ જેવા આળખવામાં આવશે. મુંબઈ ૧૬-૭-૧૬ -પદમશી નથુ શાહ. [ આ પ્રમાણે અમારી પાસે જે અભિપ્રાય આવ્યા તે એમને એમ જણુંવ્યા છે અને તે પરથી જૈન સમાજના પર તે પુસ્તકની શું અસર થઈ છે તેને કંઈ ખ્યાલ આવી શકે તેમ છે. આ પત્ર સમગ્ર સમાજના વિચારોને માન આપનારું છે તેથી આ પુસ્તકના વિદ્વાન લેખક અમો જણાવી ગયા તે પ્રમાણે પિતાને ખુલાસો સ્પષ્ટ ભાષામાં કરશે એમ અમે હૃદયપૂર્વક ખાત્રી રાખીએ છીએ. અમે કર્તાની સાથે પત્રવ્યવહાર કરી જે પરિણામ આવશે તે આવતા અંકમાં મૂકવા પહેલી તકે હાથ ધરીશું ] ૫, જન પવિત્ર આગમનું મુદ્રીકરણ--અમને અતિશય આનંદ થાય છે કે શ્રીમાન પન્યાસ આનંદસાગર ગણિના સ્તુત્ય પ્રયાસથી આગમ વાચના” શરૂ થઈ, “આગોદય સમિતિ નામની સંસ્થા ઉભી કરવામાં આવી અને તેના પરિણામે શેઠ દેવચંદ લાલભાઈ જે–પુરતોદ્ધાર પંડદારા અનુયાગદ્વાર પ્રથમ ભાગ અને ઉત્તરાધ્યયન સૂત્રનો પ્રથમ ભાગ એમ બે નિર્ણયસાગર પ્રેસમાં મુદ્રિત થયાં. કાગળ ઘણું જાડા, ટકાઉ અને મ્લ રંગના સુંદર વાપરવામાં આવેલા હોવાથી પુસ્તકનું આયુષ્ય ૮ ધ લંબાશે એમાં શક નથી. ટાઈપ પણ મેટા અને સુંદર વાપરવામાં આવ્યા છે, તેથી વાચકને પણ સરળતા થઈ છે. બંને ગ્રંથોના પ્રથમ ભાગ પ્રસિદ્ધ થયા છે પણ થોડા વખતમાં બે જા વિભાગો છપાઈ સંપૂર્ણ થશે તો તે દરમ્યાન નક સૂચના એ કે પ્રસ્તાવના મલ, ટીકા, પૂર્ણિ વગેરેના રચનારાઓના સમય કાલ અને ઇતિહાસ, સૂત્રના ઇતિહાસ--નામ પ્રમાણે અર્થ શું છે? તેને માટે સ્થાનાંગ ને નંદી સૂનમાં શું ઉલ્લેખ છે? મૂળ જણાવાતા પર હમણું છે કે નહિ તેનાં કારણ, ભાષાવિવેક વિગેરે હકીકતોથી પરીપૂર્ણ આપવામાં આવશે તો કાર્યની મહત્તામાં ઓર વધારો થશે. અનુયોગ દ્વારમાં ભલધારગર છીય આરામ થી હેમચંદ્ર વિરચિત વૃત્તિ આપવામાં આવી છે Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન છે. કં. હે૨૯. આ આચાર્ય મહા વિદ્વાન અને સમર્થ ગ્રંથકાર થયા છે. તેમણે વિશેષાવશ્યકપર ટીકા લખેલી તે છપાઈ ગઈ છે તે સંવત ૧૧૬૪ માં વિદ્યમાન હતા. ઉત્તરાધ્યયનસૂત્રમાં મૂળ, તેપર શ્રીમદ્દ ભદ્રબાહુ કૃત નિર્યુક્ત અને શાંતિસૂરિની શિખહિતા નામની વૃત્તિ બાપેલાં છે. શાંતિસૂરિ તે પ્રસિદ્ધ વાદિવેતાલ” કાંતિસૂરિ છે કે જે સં. ૧૦૯૬ માં દેવલેકે પધાર્યા હતા. આ વૃત્તિ પરથી દેવેન્દ્ર ગણિએ સમૃદ્ધત કરી સં ૧૧૨૮ માં વૃત્તિ લખી છે, તેમાં કારણ તેમણે જણાવ્યું છે કે – શ્રી શાંત્યાચાર્ય ભંગઃ પ્રવર મધુસમા મુત્તરાધ્યયનવૃત્તિ વિદ્રોકસ્ય દત્તપ્રમુદ મુદગિરધાં બનારાર્થ સારાં ૩ તસ્યાઃ સમુગ્ધતા ચેષા સૂરમાત્રએ 'ત્તિકા એક પાઠગતા મંદબુદ્ધીનાં હિત યા ૪ અમે આ સર્વ પ્રયત્નોને અભિનંદી દા એ છીએ કે પીસ્તાલીસ આગમને સત્વર આ રીતે ઉદ્ધાર થાય, ૬. સંપ ત્યાં સુખ–બોરસદમાં વિના વીમાળી જૈન જ્ઞાતિમાં ટુંક વખતથી બે તડ પડેલાં હતાં તે ત્યાંની મુક્તિ-વિજયજી જને કન્યાશાળા કે જે ત્યાંના વિશા ઓશવાળ પંચ તરફથી શરૂ થઈ હતી તેના ઇનામી મેળાવડાની અસરથી તેમજ ત્યાંના સીટી ઇન્કવાયરી ઓફિસર અમદાવાદવાસી જૈનબંધુ રા. રા. અમુલખરાય છગનલાલના સદુપદેશથી સમાધાન થઈ ન્યાત એકત્ર જમી છે. આવાં તડાનું સમાધાન કરનારા કાર્યવાહકોને ધન્યવાદ આપી ઇચ્છી શું કે આવું કાર્ય અખંડ અને ઉગ્ર વિહાર ફરવાના આચારવાળા આપણા પૂજ્ય મુનિરાજે હમેશાં હૃદયપૂર્વક ઉપાડી લેશે તે સમાજની તે સહેલાઇથી અને વહેલી થશે. ૭, રાજભક્તિની અવધિ –એક પ્રાંતષ્ઠિત ગણાતા ભાવનગરના શેઠ જનરલ સેક્રેટરીને જણાવે છે કે “મારા વિચાર પ્રમાણે અર્જુન લાલ શેઠીની હકીકત આપણે હેરલ્ડ માં લેવી ઠીક નથી. આ બાબત આપ વિચાઃ કરી જોશે.” કેવું જૈન હૃદય ! જીવદયા પાળક જૈને પાંજરાપોળનું રક્ષણ કરશે, પાવાને જાર નાંખશે અને વાયુકાય જ સકાય જેવા સૂક્ષ્મ જંતુઓની રક્ષા કરશે, પણ મનુષ્ય પ્રાણું અને તે વળી સ્વધર્મ વગર વાંકે તપાસ વગર જેલમાં સડતા રહે તેને માટે કં કરવામાં ન આવે–અરે ! જીભ કે કલમ પણ લાગણું બતાવવા માટે વપરાય નહિ પણ ઉલટું કઈ વાપરે તો તેને પ્રતિબંધ છે તે જેનો અહિંસા પર ધર્મને કેવી અ રીતે પાળે છે? લાલા લજપતરાય છે જે હિંદનો શ્રેષ્ઠ પુત્રામાંને એક, નિડર અને સાગછી વીર છે એ જેણે બાપને જૈન ધર્મ મૂકી દીધું છે તે જુલાઇના મોડર્ન રિવ્યુમ ડhinsa Parmo Dharma--A Truth or Fad? એટલે અહિંસા પરમોમ એ સત્ય છે કે ઘેલછા છે? એ મથાળા નીચે એક લેખ લખે છે કે જેનું ભાષાંતર ન અને જૈનશાસનમાં આવી ગયું છે. અને આમાં અમે આપ્યું છે તે વાંચી જવા અમે ભલામણ કરીએ છીએ. તેમાંની કેટલીક ટીકા એ છે કે ભારતવર્ષ અત્યારે અને છેલ્લાં પંદર નાકમાં તદન કચડાઈ ગયેલો અને પુરૂષવના એકેએક અંશ ગુમાવી બેઠેલું છે અને એ સ્થિત કેટલાક લોકો કહેશે કે અહિંસાવાદથી ઉભી થયેલી નથી, પણ તે બીજા સદ્દગુણને સાંજલિ આપવાથી થઈ છે, છતાં હું તો આગ્રહપૂર્વક માનું છું કે ગૌરવ, મનુષ્યત્વ અ ગુણના માર્ગને વિસારે પાડી અ ૫ Page #69 -------------------------------------------------------------------------- ________________ nnnnnnn Ammo સ્વીકાર અને સમાલોચના. ૨૧૭ તન આણનાર જે જે કારણો છે, તેમાંથી એક અહિંસાવાદના ઉચ્ચ સત્યની વિકૃતિ છે. અત્યંત ખેદ તે એથી જ થાય છે કે જે લોકો આ સિદ્ધાંતને સંપુર્ણ શ્રદ્ધાથી વળગી રહે છે (તેનો ) તેઓ પિતાનાજ વર્તનથી બતાવી આપે છે કે આ સત્યનો વિપરીત વ્યવહાર મનુષ્યને દાંભિક, નિર્માલ્ય અને પૂર જીવનને માર્ગે દોરી જાય છે.” એ મથાળાના નીચે જે લખ્યું છે તેના અનુવાદ જૈન અને જૈનશાસનમાં છે તે વાંચવાની તેમને અમે ભલામણ કરીએ છીએ. આવું લખવામાં કોઇપણ સહાયભૂત હોય તે આવા આપણા જિનાનુયાયીઓ અને તેના વિચાર–આચાર છે એમ અમને પ્રતીત થાય સત્ય કહેતાં કોઈ વખત કડવી ગાળી આપવી પડે છે, પણ આમાં તો જરા સાકર ચાપડીને આપી છે તે મીઠું ન લગાડતાં આમાં રહેલા અમૃત અને માધુર્યને ગ્રહણ કરવામાં પિતાને સુજનતા જોશે. --તંત્રી * સ્વીકાર અને સમાલોચના, આનંદ કાવ્ય મહોદધિ--મૌક્તિક , શું (સંશોધક શ્રી બુદ્ધિસાગર સુરિ સંગ્રાહક રા. જીવણચંદ સાકરચંદ ઝવેરી પ્ર. શેઠ કેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદ્ધાર ફંડ. સુરત જન પ્રિન્ટિંગ પ્રેસ પૃ. ૬૬+૮૦ મુદ- બાર આના) આની અંદર ખરતર ગચ્છીય જિન ગણિને શ્રી શત્રુંજય તીર્થરાય છે. મૂકવામાં આવ્યો છે. પ્રસ્તાવનામાં શત્રુ જય બહાસ્ય લખનાર ધનેશ્વરસૂરિનો સમય અને તે કાલનો ઈતિહાસ રસ પડે તેવો આ છે. આજ મહાઓ પરથી ગૂજરાતિ કૃતિ અને પાદિત થઈ છે. જિનહર્ષને સમય જણાવી તેની તિઓ વિસ્તારથી મૂકી છે. અમારે કઈ જોઈએ કે યશવિજયના પરિચયમાં જિનહર્ષ આવ્યું હોય અને તેથી રાસ લખવાની - થઈ હોય એવો સંભવ ઉપસ્થિત કરવામાં આવ્યું છે પણ તેને કંઈ પણ કલ્પના સિવાય આધાર હોય એમ પ્રતીત થતું નથી; કૃતિઓ તરફ નજર નાંખતાં કર્તા સં. ૧૭૪૦ થી સ . ૧૭૬૦ સુધી અવશ્ય વિદ્યમાન હતા એમ સ્પષ્ટ જણાય છે. શ્રી બુદ્ધિસાગર સૂરિએ મહેનત ઘણું બનાવી લીધી છે અને આવી રીતે બીજી ગુર્જર કૃતિઓ સંશોધિત કરી મુકશે તે જૈનસાહિત્ય ર ઉપકાર થશે. વિશેષમાં સૂચના રૂપે જણાવવાનું કે (૧) કોઈપણ કૃતિનું સંશોધન એકજ પતિ પરથી શુદ્ધ અને નિર્ણય પૂર્વક થતું નથી, તેથી ત્યાં સુધી બેચાર પ્રતે શુદ્ધ અને જૂનાં પ્રાપ્ત થાય નહિ ત્યાં સુધી સંશોધન કરવાની સ્ટી લેવી વ્યાજબી નથી. આ સૂચન કરવાનું પ્રજન, અશુદ્ધિ એક બે અશુદ્ધ પ્રત પર આધાર રાખવાથી આના પ્રાદ્ધમાં રહેલી છે તે છે. તે માટે પ્રસ્તાવનામાં જણાવેલું છે કે “ શત્રુંજય રાસની છાપવા યોગ્ય નકલ જેના ઉપરથી કરવામાં આવી તે પ્રતિને અશુદ્ધતાથી નકલ કરનારે કરેલી અરાતાથી, છાપવાની અશુદ્ધતાથી તથા સુધારવામાં બીજી શુદ્ધ પ્રતિ ન મળવાથી ઘણું " માં શની તથા પાઠેની અશુદ્ધતા રહી Page #70 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રી જેન . કા. હેરલ્ડ. " ગઈ છે, એમ, પાટણવાળી પ્રતિ મળ્યા બાદ અને તે પૂર્વે અમને જણાયું છે. • કર્તાની સ્વલિખિત પ્રત ઘણા ખડે છપાઈ ગયા બાદ આવી તેથી શબ્દ અને પાઠોની અશુદ્ધિ રહેવા પામી છે, અને અમને તેથી બરાબર સુધારવા માટે સૉષ થયે નથી. શુદ્ધ પ્રતિયની પ્રાપ્તિ વિના અશુદ્ધિ દોષે રહેવા પામે એ સ્વાભાવિક છે.” (૨) આ ગ્રંથમાલામાં અગાઉ પ્રકટ થયેલાં મૌક્તિકો સંબધે અમારી કરેલી સૂચનાઓ આમાં પણ અમલમાં મુકવામાં નથી આવી જાણું દિલગીર છીએ. અનુક્રમણિકા, શબ્દાર્થ કોષ, ઢાળ અને દેશીની અનુક્રમણિકા, વિગેરે આપ્યાં હશે તે ગથનું મહત્વ યથાગ્ય જળવાત. (૩) વિષય વાર મથાળાં પાડવામાં આવ્યાં હતા અને તે દરેક ખંડમાં મુકવામાં આવ્યાં હતા તે વાચકને લાભ થાત. કર્તા શ્રી જિનહર્ષના હસ્તાક્ષરને ફેટે મુકવામાં આવ્યો છે તેથી તેના પ્રકાશકને નુબા રકબાદી આપીએ છીએ. પ્રસ્તાવનામાં જે કર્તાની કૃતિઓ જણાવે છે તેમાં વિદ્યાવિલાસ રાજાને રાસ સં. ૧૭૬૦ આસપાસ રચાયેલે જણાવી ) ઉમેરેલે છે પણ જણાવવાનું કે તે રાસ પં રમે સૈકામાં થયેલ ખરતરગચ્છીય જિન સ. ૫૧૧ માં રચેલ છે. તેની પ્રશતિમાં જણાવ્યું છે કે -- વાચક ગુણવર્ધન સુખાયા, શ્રી સમગણ સુપસાયા એમ જિનહર્ષ ગુણગાયા, આટલું જણાવી ગ્રંથમાલાને વિજય ઇચ્છીએ છીએ. હત શશિની(પ્રથમ ભાગ-સો ન જૈન ગ્રંથમાલા અંક ૧૨. સપાદક કાવ્યતીર્થ વ્યાકરણ શાસ્ત્રીશ્રી શ્રીલાલ જૈન મૂલ્ય રૂ. ૧ પુ. ૨૦૮ કલકત્તા વિષ પ્રસ) પ્રસ્તાવનામાં જણાવ્યા પ્રમાણે આ પુ , રચવામાં બે પ્રધાન કારણું છે- તો આજકાલ અંગ્રેજી સ્કૂલમાં જે સંસ્કૃત શિખા ના પુસ્તકો ચલાવવામાં આવે છે તેનાથી વધારે પરિશ્રમ લેવાથી પણ તેનું ફલ ઓછું થાય છે, વિદ્યાથી રાત્રિદિવસ રૂ૫ રાખી ગોખી થાકી જાય છે પણ રૂપનું જ્ઞાન થે નથી, ૨ પુરાણી પદ્ધતિથી વ્યાકર શુદિ શીખનારા રૂપ બરાબર જાણે છે પણ તેને બાપાત કરતાં આવડતું નથી આથી આ બંનેમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા આ પુસ્તકની રચના કરેલી છે. આ હીંદીમાં કરેલ છે તે આપણી જન પાઠશાલાઓ કે જ્યાં હીંદીનો પ્રચાર છે ત્યાં આ પુસ્તક ચલાવવામાં આવે તો ઘણું સારું એમ અમે કહી શકીએ છીએ કારણ કે લેખક દિગંબર હોવાથી આ પુસ્તકમાં દિગંબરી વિશિષ્ટ માન્યતાઓ આવી નથી તેમ આવવાને સંભવ પણ નથી, પરંતુ ઉલટું જન ધર્મ સંબંધી વાકયો તથા હકીકતે જણાવે છે. જેમકે જિનવાફ :વં ભાષતે જિનવાણું તનું વર્ણન કરે છે. આવા જિનાન પૂજાવઃ–આવાં જેનેન્દ્ર ૫ વિઃ અમે બે જીનેને પૂછએ છીએ, અમે બે છે . (વ્યાકરણ) શીખીએ છીએ. જેનઃ અહં છવાન ન આસામિહું જેન જીવોને મારતો નથી. વગેરે વગેરે એકંદરે પુસ્તક ઘણું યોગ્ય થયું છે અને શ્રીમતી કોન્ફરન્સે એક હરાવ ખાસ કરી કર્યો છે કે – “દરેક જૈનશાળામાં તથા વિદ્યાલયમાં અને ત્યાં સુધી સંસ્કૃત અને પ્રાકૃત ભાપાનું જ્ઞાન આપવાનું અને ધાર્મિક પુસ્તકાલય રાખવાનું આવશ્યક છે એપર તેને કાર્યવાહકોનું લક્ષ ખેંચવામાં આવે છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ સ્વીકાર અને સમાલોચના. ૨૧૯ આ ઠરાવને માન આપવા આવાં પુસ્તકો શાળામાં ચલાવવા અને પુસ્તકાલયમાં રાખવા યોગ્ય છે. ચાથવિવિ–આચાર્યવર્ય શ્રી ધર્મભૂષણ વિરચિત પ્ર. ભારતીય જૈન સિદ્ધાંત પ્રકાશિની સંસ્થા–કાશી. મૂલ્ય આના ૪ ) આ ન્યાય વિષેનો સુંદર ગ્રંથ છે કે જે કલકત્તાની સરકાર તરફથી લેવાતી સંસ્કૃત પરીક્ષામાં સંસ્કૃત ન્યાયની પ્રથમ પરીક્ષામાં નિર્ણિત કર્યો છે. મલ શુદ્ધ રીતે આપવામાં આવ્યું છે. અનુક્રમ આપવાથી ઉપયોગિતા વધી છે. પ્રસ્તાવના આપી તેમાં કર્તાને સમય, ગ્રંથપરની ટીકાઓ વગેરેનું વૃત્તાંત આપ્યું હેત તો વિશેષ મહત્ત્વનું થાત. જેન ન્યાય સમજવા માટે સંસ્કૃતને ખાસ ઉપયોગી ગ્રંથ છે. આનું હિંદી ભાષાંતર જુદું છપાયું છે. રક્ષાબુ–(આચાર્યવર્ય શ્રી માણક્યનંદિ વિરચિત ને હિંદીભાષાનુવાદક-ન્યાય તીર્થ શ્રી ગજાધરલાલ જૈન બંગાનુવાદક—બ્રહ્મચારિ સાંખ્યતીર્થઃ શ્રી સુરેન્દ્રકુમાર પ્રવ ગાંધી હરિભાઈ છોકરણ એંડ સન્સ દ્વારા ભારતીય જૈન સિદ્ધાંત પ્રકાશિની સંસ્થા ) આ સનાતન જૈન ગ્રંથમાલાને ૧૧ મે અંક છે આમાં પ્રમાણ અને પ્રમાણુભાસનાં લક્ષણ, છ ઉદ્દેશમાં વિભાગ પાડી આપ્યાં છે. અન્ય સાહિત્યનાં અંગે સાથે ન્યાય પણ જેને એ પલ્લવિત કર્યું છે અને પિતાની વિશિષ્ટતા સિદ્ધ કરી છે. આપણે જૈન પ્રત્યક્ષ પ્રમાણુ કહીએ છીએ તેમાં અને ન્યાય દર્શનાદિ જેને પ્રત્યક્ષકમાણુ કહે છે તેમાં ઘણો અંતર છે. આ ગ્રંથમાં સંસ્કૃત મુલ અને તેનું હિંદી અને બંગાલી ભાષામાં માત્ર ભાષાતર આપેલ છે. આવા ગ્રંથનું અંગ્રેજીમાં વિવેચન, પ્રસ્તાવના વગેરે સહિત લખાવી બહાર પાડ માં આવે તે વિશેષ યોગ્ય થઈ તેમ છે. સનાતન જૈન ગ્રંથમાલાને વિજય ઇઈએ છીએ. તેવામ–આ નામની એક નાની બાળપછ આકારમાં ૬૫ પાનાની ચોપડી કુમારદેવેદ્રપ્રસાદ જેન, આરાહ તરફથી બહાર પડી છે. તે શ્રી. જી. એસ. એરંડેલના The was of Service એ નામના પેમ્પલેટનું હિંદીમાં ભાષાંતર છે. તેમાં સેવાના પ્રકાર અને ગુણ ટુંકમાં પણ સ્પષ્ટ ભાષામાં જણાવ્યા છે. મૂલ્ય ચાર આના છે. - હવામી દયાન ઐર જૈન ધર્મ- રચનાર “હંસરાજ શાસ્ત્રી પુ. ૧૪૭ આઠ પેજી જૈન વીંટીગ પ્રેસ મુલ્ય આઠ આના) આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનન્દ વેદના સ્વમતિ અનુસાર અથે કરી તેના નામને ઝંડો લઈ દરેક ધર્મનું ખંડન યાતા પિતાના “સત્યાર્થપ્રકાશ' નામના ગ્રંથમાં કર્યું છે કે જેમાં જૈન ધર્મના સંબધે ઘણો વિશ્વમ ગેરસમજથી ઉત્પન્ન કર્યો છે. આ વિભ્રમ કેવી રીતે ઉડી જાય છે એ જૈન મતના ખરા મંતવ્ય બતાવી મધ્યસ્થ રીતિ એ પંડિતજીએ આ પુસ્તકમાં દર્શાવ્યું છે તે માટે પંડિતજીને ધન્યવાદ આપીએ છીએ. અમોને ખંડન મંડન ઉપર ગાળગલીચ વાપરવી, તેમજ તદન ઝનૂની બનવું તે બિલકુલ પસંદ નથી, તેથી એ કોઈ પણ પ્રસંગ હાથ ધરવામાં અચકાઈએ છીએ, પરંતુ આ ગ્રંથમાં મધ્યસ્થ રીતિએ જે પક્ષમંડન કરવામાં આવ્યું છે તેથી અમને ઘણું નવું જાણવાનું મળ્યું છે. ઘણી વખત એવું બને છે કે “જેવા થાય એવા થઈએ તો સુખે રહીએ” તેવીજ રીતે આર્યસમાજ militant spirit થી કાર્ય લેતી આવી છે અને જ્યાં લાગ ફાવે ત્યાં કુહાડાના મહાર Page #72 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શ્રી જન છે. કે, હેરેલ. કરવા મંડી જાય છે. આના પરિણામે ધણાઓની કફગી તેણે વહેરી લીધી છે. પંજાબમાં એક આર્યસમાજીએ આપણું શાસ્ત્રને વિપરીત અને બીભત્સ અર્થ બનાવટી રીતે કરી જૈનેની નિંદા કરી હતી અને તે માટે કોર્ટમાં કેસ થતાં તેને શિક્ષા પણ થઈ હતી એ અમને યાદ છે. પંડિતજી હંસરાજે તેની પદ્ધતિ પ્રતિકાર રૂપે ન વાપરવામાં કંઈ ગુજરાતના આહવા તથા તેની પરિસ્થિતિએ અસર કરી હોય તે તે પણ ગૃજ થયું છે, કારણ કે પિતાના પક્ષનું ખંડન કેવી શાંતિ પૂર્વક કરી શકાય છે તે આ પુસ્તકથી તેમણે બતાવી આપ્યું છે. शत्रोरपि गुणा वाच्या दोषा वाच्या गुरोरपि। જૈન ધર્મપર અનેક હુમલાઓ અન્ય રીતે થયા છે અને તેમ થવાનું કારણ ધર્મ બ્ધતા ઉપરાંત મહર્ષિ યાસ્કના વાક્ય ના “ના સ્થળ પરથ: ન મળ્યો ન પતિ ’ પ્રમાણે અજ્ઞાન–બેખબર છે. કે લાક હુમલાઓ કરનાર સામે તે મૌન જ રહેવું ઇષ્ટ છે કારણ કે તેને એક કહેતાં સાં સાં ]એ તેમ છીએ કહ્યું છે કે भद्रं कृतं कृतं मौन कोकिले दैर्दुरागमे । दद्वेरा यत्र वक्तार स्तत्र मौनं हि शोभते ॥ આ પુસ્તકમાં સ્યાદ્વાદ સંબંધે પૃ. ૨ ૨ થી ૨૮, ઈશ્વરનું અકત્વ પૃ. ૨૮-૩૧ જગત અનાદિ અનંત છે તેના સંબંધે પૃ. –૩૬, કાલ સંબંધી ૩૬-૩૭, જીવના ભેદ સંબંધી પૃ. ૩ થી ૪૧ તેમજ કર્મસાગ : ૩–૬૫ વગેરે ખાસ વાંચી મનન કરવા ગ્યા છે. આવી જ શૈલીએ જૈન સંબંધી જ્યાં જ વિપરીત ઉલ્લેખો છે તેનું નિરાકરણ કરવામાં શાસ્ત્રી તેમજ બીજા પોતાના સમર્ધ શક્તિ અને બુદ્ધિ વાપરશે તે નધર્મ સંબંધે રહેલું ભ્રમિત જ્ઞાન દૂર થશે. આવા પ્રયત્નને વિજય ઈચ્છીએ છીએ. अभिनंदन और सुमतिनाथ प्रभुकाचात्रि-(मुनि माणकमुनिजी पृ. ४८ मूल्य તો બાના) હિંદી ભાષાથી અલ્પજ્ઞ હોવાથી આમાં ભાષા કેવી વપરાઈ છે તે ર-બંધી કંઈ કહી શકીએ તેમ નથી, છતાં હિંદીમાં ન સાહિત્યને પ્રચાર કરવો એ આશય અને તે નિમિત્ત પરિશ્રમ સ્તુત્ય છે. સાધક પ્રાચિન સ્તવન સંગ્રહ–-પ્ર. રાધનપુર યુવકોદય મંડળના પ્રમુખ લક્ષ્મીચંદ પ્રેમચંદ શાહ. કિં. છ આના. ૧૬૭) સ્તવનાદિ પ્રકટ કરવાના પ્રયત્નો અનેક થયા છે અને આ તેજ પ્રયત્ન છે. કોઈ નવિન સ્તવનાદિ એકત્રિત કરી હવે પછી છપાવવાનો પ્રબંધ થશે તે વધુ યોગ્ય થશે. છાપવાની પદ્ધતિ અર્વાચીન રાખી છે તે યોગ્ય છે. કઠિન શબ્દોને કોશ, આ હ તે ઉપયોગિતામાં વધારે થાત. જન આત્માનંદ સભા ભવનમર– પોર્ટ સં. ૧૯૬૮ થી ૧૯૭૧ સુધીને ત્રણ વર્ષને ભાવનગરમાં જૈન ધર્મ પ્રસારક સભા પછી લગભગ તેના જેવી બીજી સભા આ છે અને શ્રીમદ્ આત્મારામજીના સ્મરણાર્થ સ્થાપાયેલી આ સંસ્થા આત્માનંદ પ્રકાશ નામનું માસિક તેમજ સંસ્કૃત પ્રાકૃતાદિ મૂલ પુસ્તકે અને કેટલાંક ભાષાંતરો પ્રસિદ્ધ કરી જૈન મા-જની સારી સેવા કરે છે. આત્મારામજી સૂરિને શિષ્ય પરિવાર વિપુલ છે અને તેમાં યોગ્ય Page #73 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન પત્ર. ૨૨૧ બંધારણ હોવાથી સુસંપ અને નેહ હિંગત થતા હોવાથી અને સમયનું જાણપણું તેમાં વિશેષ હોવાથી ઘણું ઉપયોગી કાર્ય આ સંસ્થા દ્વારા કરવામાં નિમિત્ત ભૂત બને છે તે વિશેષ હર્ષ લેવા જેવું છે. માસિકમાં હમણાં હમણાં કવચિત કવચિત ઐતિહાસિક લેખ તેમજ તત્ત્વજ્ઞાનના સ્વતંત્ર લેખે આવતા હોવાથી તે વિશેષ મહત્ત્વનું પૂર્ણ કરતાં નિવડયું છે તેમાં મૂળ કરતાં કદ પણ મોટું કરવામાં આવ્યું છે. આશા છે કે તે વિશેષ ઉપયોગી લેખો મેળવી વિશેષ પ્રકાશ પાડશે વળી હમણાં કેળવણી 'ની સ્થાપના કરી જ્ઞાનને ઉત્તેજન આપવામાં રસ તી આ સભા થઈ છે તે માટે તેને અભિનંદન આપીએ છીએ. મુદિત કરેલાં પુસ્તકોની ચુટણી સુંદર છે. આ સભાને વિજય ઈ એ છીએ. મહુવા ગેરક્ષક સભાની પાંજરાપોળ રિપેટ વર્ષ સાતને સં. ૧૯૬૪ થી ૧૯૭૦ ૫ ૨૪૮ જીવદયાનું કાર્ય જેને પોતાનું માને છે છતાં ખાસ કરી જૈનેતર ગૃહ સ્થ મહેતા ઓધવજી રામજી મહુવામાં જે તે ગાયનું રક્ષણ કરવા તરફ લક્ષ રાખી કાર્ય કરતા રહ્યા છે તે ખાસ બેંધવા જેવું છે. આ દેશની અનેક જાતની દોલતમાં ગાય પણ એક લત છે કારણ કે તેની પ્રજા બળદ છે તેનું મુખ્ય સાધન છે તેમજ તેનું દૂધ સા. ત્વિક છે આ કારણે “ગાયને ગમતા આપણે કહીએ છીએ. હોય છવતી જે ગાયે વા, બળદોની છત થાય, ગપુત્રોને હળમાં, ખેડી ખાતે ખેતી કરાય -હિન્દનું દ્રવ્ય બળદ ને ગાય, પ્રયાસ સ્તુત્ય છે. જેઓ ખાસ આ માટે જે દ્રવ્ય આપે છે તેને પ્રમાણિક પણે સનિષ્ઠાથી અને ખરી લાગણીથી બુદ્ધિપૂર્વક ઉપયોગ કરે છે તેઓ ધન્યવાદને પાત્ર છે. તંત્રી પ્રાચીન પત્ર, ર. ૧૭૫૬માં, મહેપાધ્યાય શ્રી મેઘવિજ્યજીએ પોતાના શિષ્ય મુનિ સુંદરવિજયજી ઉપર લખેલ પત્ર, * | શ્રી નાગ ના ॥ ५० ॥ स्वस्ति श्री मत्परमानंदनद्रुमीवद्रुमप्रभावल्लत्पल्लवनहतुपिपल्लवल वननवमल्लतामल्लनमतल्लिकाकेतुबहुसंदर्भदर्भाकुरनिकरदुःकरावतार निःपारसंसारसागरतितीषु हर्षप्रकर्षलब्धस्तब्धावष्टब्धायतसेतुकरणिं शतशः प्रशस्यय शस्यतयान मिकर्मीकृत्य गोपगिरेर्मेघविजयः प्रणयेनाश्लिष्य शिष्यानुशिष्यमनुशिष्य प्रणयाद्वार्त्तयतिवात यदत्र भवत् श्रीजिष्णुप्रभविष्णुतेजसांजसा सार्वत्रिक सुख सुषमासमाश्रयतितरां नितरामितरच अत्र शर्म कर्म छई, तत्रनो ताहरो लेख श्रावण सुदि Page #74 -------------------------------------------------------------------------- ________________ २२२ श्रीन . . ३२८७. १२ नो लिख्यो लेख आव्यउ, समाचार जाण्या तथा क्षेत्र आश्री लिख्यु ते तो काल एहवोज छे, सर्वत्र क्षेत्र दुर्भिक्ष रूप थ्या छे, पन्नग व्याप्त छई, तेणें जिम तिम निवाह करवो... .... ..... .... .... .... .... ..... .... .... .... ... .... .... ___.... .... ....सुखानंदनी सदा प्रवृत्ति तिमज छई. क्रियारस्नसमुच्चय मुक्तावली ए बई परठि अवश्य लयो. बीजं भाण, नैषध १ मंजरी २ हैमप्रक्रिया ३ भणई छई. पं० श्रीमाणिक्यविजय रघु मणे छई, प्रक्रिया प्रथमवृत्ति भणी पछे मुंकी छई. रत्नसी भणि नैषध ? मंजरी २ हैमप्रक्रिया ३ भणता हुता, हवणां पजूसण ऊपरि गुरु बोलाव्या तत्र पुरता छै ते जाणवू । कागल ताहरो शुद्ध करी वलतो मोकल्यो छई सीपवाभणी, चिरविजयनो पग भलो थयो सांभली घणी साता ऊपनी, हवै वहिरवा जवाई छई किंवा कांइ कसर छे ते जणावg, कसर हुई तो तत्र कारीगर लगावी साता करवी, नगरस्थान छई तत्र पणि कारीगर हम्ज, ते जांणवं. बीजा सर्वसमाचार यथास्थित ई. समस्या २ तुझे लिखयो, प्रमाणसुंदर मिलै तो लिखावयो. तत्र पं० मेरुनी घणी सेवा करयो. सुसंपा रहयो, कांइ पठन उद्यम करयो. कल्पसूत्र वांचयो. डाहा थायी. घणुं स्युं लिखीइं. ताहरी लिखी माघ समस्या शोधी, सपर्याय करी छई. साता मानयौ. नैषधसमस्यानो उतारो नथी थयो ते पीछयो. भाण, वृत्तमौक्तिक ' श्रृंगारतिलक २ अमरनाममाला ३ लिखे हैं. एकलो हीड करे चं, ते अह्मनिं दुःख लागे छे..... .... .... ... .... ... ....कालने इमज सुहाई छई हह्मारो स्यो जोर छई ते जाणवं. एक पासिं एकलो भांण पंडित तेहनई फिरवू थाई छई, बीजई पासिं रतनसी गौतम जाई छई, काम काज जिहां पडें तिहां गौतम जाई छई ए समाचार जाणवा. तत्र पं० श्री भोजविजयगणि, पं० श्री मेरुविजयगणि, तेजविजय, प्रेमविजय, धनविजय स्थिरविजय, रूपविजय प्रमुखनइं अनुनति कहवी, तुह्मेऽनुनति जाणवी. श्राद्ध सवनैं बिहं पारई धर्मलाभ कहवो, वलता लेख सविशेष समाचारइं लिखवा. अत्र * કિશનગઢનિવાસી નાહાટ રણજીતમલ વકીલે, જે ભંડાર શ્રીઆચાર્ય મહારાજધીને વહેરાવ્યો હતો, તે ભંડારમાંથી, આ પત્ર પ્રાપ્ત થયો છે. આ પત્રની અસલ કાપી શ્રીઆમહારાજશ્રી પાસે મોજૂદ છે. ૪ ગપગિરિ ગ્વાલીયર શહેર, કે જે વાલીયર સ્ટેટની રાજધાની હતું. આ પુરાણી રાજધાની સિંધીયાની નવી રાજધાની લશ્કરથી ગ માઈલ દૂર છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ प्रायान ५१. ૨૨૩ जलद चारू छइं. + गोहुँ दोढमण, चिणा २ छई, सुगाल छइं. साता मानयो । संवत १७५६ भाद्र सुदि १ इति मंगलम् । ॥ उदयचंद यङ् प्रत्यय लगें सारस्वत रत्नसी पासिं भण्यो, हवि हुँ पाठ चलq छ. सवारे हैमप्रक्रिया पाठ करावं ई । सूत्रनो पाठ पूठी १ नो दिई छई. बीजं आठमि चओदसी पाछटु भण्यु गुणई छई, तै साता मानयो. तथा मुगडांग मध्ये प्रथम स्कंध मध्ये 'उसिणोदगतत्तभोडणो' ए पाठ छई। आचारांगे • उत्स्वेदिमादि ' जल कह्यां तथा उत्तराध्ययन मध्य आयामक प्रमुख पाणी कह्यां ते थंडिलबाधादि बाह्यपरिभोग निमित्त छई. जो पीवा योग्य हुई तो चाउल, पाणी एकज किम उपवास मध्ये आदरणीय हम्यई, ते पणि उपवास मध्ये पीतां तेहने पणि दोष नहीं लागई, ते माटई 'पडिगाहित्तए' पाठ छइं, पणि भोगपाठ उष्णोदकनोज छई । 'पडिग्गहणई' पणि दशवकालिकसूत्रमध्ये 'सं से इमं चाउलोदगं अहुणा धोयं विवज्जए ' ए पाठ छइ. आगलि जे जाणिज्जचिराधोयं ' इत्यादि पाठ म ये ग्रहण कल्प जलनो पाठ पडिठाववानो छई, पणि पीवानो नथी । यदि प्रत्याख्यान भंग न थाइं तो 'आसाइत्ताण रोयए' ए पाठ छई, प्रत्याख्यान भंगवालो 'हत्थगंदलाहिमे ' ए पाठ विवई करी कह्यो छई. 'तं च हुज्ज अकामेणं विमणेण पडिच्छियं तं अप्पणा नपि वनोवि अन्नस्स दावए' इत्यादि स्पष्ट पाठ परिठव नोज छइं. नालं तरह विणित्तए इन तृष्णा कह्या, माटई ते भूलई छई, पणि इहां तृष्णा शब्दई इच्छा प्रयोजननी जाणवा, अन्यथा परिठववानी आज्ञा न हुई. सचित्त लवणाहारनी परई आचारांगे आर आज्ञाज हुई ॥ तृष्णा शब्दई इच्छा उत्तराध्ययन मध्ये छई, अन्यथा ‘हित कडुयं व कसायं बिलं च लेई नही, अनि · जं जाणिज्ज चिराधोयं ' एह तो जल अंबिलज्ज हुई वो ते बारइं किम चिंराधोत हुई, ते निर्मल हुई तत्काल धाः आबिल गडुल हुई ते धावन कार्य नावई चिरधौत धावन कार्यइं आवंइ, ए परमार्थ जाणवो ॥ आचारप्रणिधि अध्ययने । उसिणोतत्तफासुयं पडिग्गाहिजसजए' । इति दशवकालिके आठमई अध्ययनइं ॥ ॥ शुभ ॥ गुरुगुरुतर भक्ति शक्ति प्रसक्त व्यस्तमुनि सुंदरविजय वराणाम् ॥ । *श्रीजिहांनावादनागरे बाप + તે વખતની સ્થિતિનું ભાન, આ અનાજના ભાવ ઉપરથી સહજ થઈ આવે છે આ મણ બંગાળી (ગુજરાતના ડબલ) ભજવા, કેમકે તે તરફ બંગાળી મણ ચાલે છે. *दल्ली Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન . કા. હે . ઉપર્યુક્ત પત્રના લેખક શ્રી મેઘવિજયજ ઉપાધ્યાય, ગણિ અજબ સાગરના વિદ્યાગુરૂ થતા હતા, અને તેટલા માટે હેમણે શ્રીમેધવિજ્યજી: ઉપાધ્યાયની વ્રજભાષામાં સં ૧૭૬૧ માં શુકલ પક્ષની નવમી તિથિએ આ પ્રમાણે સ્તુતિ કરી છે मेघविजय उवज्झायशिरोमनि पूरनपुन्यनिधानके भारा ग्यानके पूरतें दूर कियो सब लोकनकै मतिको अंधीयारा । जा दिन लागि उडुग्गणमै रवि चंद अनारत तेज है सारा ता दिन लों प्रतपो मुनिराज कहे कवि आज भवोदधितारा ॥१॥ भानु भयो जिनकै तपतेजतै मेद उदोत सदा जगतीमै दूर गयो मरुदेश तेंनां करि मटपणो थरकी धरतीमै । जा दिन तें फुनि मुंह कयों इन कौं तुम सुंदर पूरबहीमै ता दिन तें दुषरोख देशके दर गये तजिकै किनहीमै ॥२॥ नाम जपै जिनकै सुख होय वन अतिनीको जगत्तिमै सारै । भरितरोसबरो इतमाम अमाम बधे सुबिधि दिन भौरे । वानीमै जाकै मिली सब आय सुधाइ सुधाइ तजी सुरसारै मेघविजय उवज्ञाय जयो तुम नादिन लों दिवि लौक मै तारै ॥३॥ विद्याविजय. * [ આ પત્ર લખનાર મેઘવિજય મહાપા ઘણે વિદ્વાન હતા, કે જેમણે કવર બનારસીદાસના અધ્યાત્મપર આક્ષેપ કર્યો છે. હિત્ય દષ્ટિથી જોઈએ તે આ પત્રની લેખનશૈલી સંવત અઢારમા સૈકામાં ગદ્યશૈલી ! હતી તેને કંઈ આભાસ આપે છે. શોધખોળ કરતાં આવા પત્રો (એક દેવચંદ્રજીને અને બીજો પદ્મવિજયજીને હમણુના આ માનંદ પ્રકાશમાં છપાયા છે.) ઘણું મળી આવે તેમ છે. ધાર્મિક દ્રષ્ટિથી જોઈએ તે જાય છે કે જૈન મુનિઓ પિતાના શિષ્ય પ્રત્યે ઘણું છ ધરાવતા હતા અને સંસ્કૃત ભાષાના સાહિત્ય ગ્રંથનું પઠન પાઠન કરાવતા હતા. વ્યાકરણમાં જૈન ગ્રંથે નામે હૈમપ્રક્રિયા (પણું કરી તેના સિકામાં થયેલા વિનયવિજયજી ઉપાધ્યાયે કૃત) કે જે શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય પર ટુંક પણ સુંદર ટીકા છે, ક્રિયારને સમુચ્ચય | ગુણરત્ન સૂરિકૃત કે જે હમણાં કાશ ની યશોવિજય સંસ્કૃત પાઠશાલા તરફથી છપાઈ બાર પડેલ છે ) શિખવાતા હતા, જ્યારે શબ્દશાસ્ત્રમાં અમરનામમાલા, ન્યાયમાં મુક્ત લી, પિંગલમાં વૃત્તમૌક્તિક, કાવ્યમાં માઇ, નૈષ, શૃંગાર તિલક અને રધુવંશ [ કવિ (શા મણિ કાલીદાસ કૃત ] શિખવાતાં હતાં, આમાં મંજરી જણાવેલ છે તે ધનપાલની તિલક મંજરી' હેય એમ લાગે છે. આ સિવાય મુનિએ શિષ્યની શંકાઓનું શાસ્ત્રના પ્રભાવથી સમાધાન કરતા હતા. સામાજિક દષ્ટિથી જોઈએ તો મુનિએ પિતાના શિષ્ય મંડળ યોગ્ય સૂચના આપી તેઓનું હિત જાળવવા સાથે સંધમાં સંપ રાખતા હતા. સં. ૧,પ૬ ની આસપાસ દુભિક્ષે દેશમાં દેખાવ આપ્યો હત; તે પણ રૂપીએ ઘઉં દોઢ મ, ચણ બે મણ (બંગાલી) એ ભારે Page #77 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મને અન્ય ધર્મોમાં ઉલ્લેખ. ૨૨૫ અત્યારના ભાવો સાથે સરખાવતાં બમણાં સાંધા માલુમ પડે છે. જૈન સાધુઓ શ્રાવકને ધર્મલાભ” કહેવરાવે છે એ આપણે જાણીએ છીએ, પણ પિતાના શિષ્યને “અનુનતિ’ કહેવરાવતા હતા એ આ પત્ર પરથી જણાવે છે અને પત્ર શરૂ કરતી વખતે પ્રથમ “ એ શાય નમઃ કે એવું લખાતું હતું. તંત્રી જૈન ધર્મને અન્ય ધર્મોમાં ઉલેખ. આ લેખને અંતે આ લેખના દિતીય ખંડકનો અને દ્વિતીય ભાગને અંત આવે છે. અન્ય મતમાં થએલ ઉલેખ તથા દંતસ્થાઓ અને તેમના પ્રાંત ભાગમાં આપેલી ટીપે તથા સૂચનાઓ વાંચવાથી તે તે વિષયનું છે. માન્યજ્ઞાન થવા ઉપરાંત ઐતિહાસિક જ્ઞાનની પણ કંઈક અભિવૃદ્ધિ થયા વગર રહેશે નહિ. અન્યમત વાળા ગમે તેમ લખતા હોય પણ તે વાંચીને તેમાંથી ન્યાય દષ્ટિ પૂર્વક સવળે અર્થ લે અને કષાયને મંદ પાડી દેવા એ જેનો ખાસ ધર્મ છે. જૈન લોકોની અસહન શક્તિ નાશ પામીને જેમ જેમ સહનશક્તિ ખીલતી જશે તેમ તેમ જૈન કોમ કુદરતી નિયમ પ્રમાણે ઉચ્ચતર થતી જશે. કોઈએ આપણને ગાળ આપી છે માટે તેના સામાં પગલાં લેવાં એ શ્રાવકોને ધર્મ નથી ત્યારે સાધુઓનો તે તે ધર્મ હોય જ ક્યાંથી ' ! સહન કરવું, કષાય પાતળા પાડવા, સમભાવ રાખવે એ આપણો ધર્મ છે. ઉત્તર–શ્રી મત્પરમહંસ પરિવાજ ચાર્ય શ્રી વિદ્યારણ્ય સ્વામિ પ્રણિત આ વેિદાંતમતાવલંબી ગ્રંથ છે તેના ઉપર તેમના ના ધ્યશ્રી રામકૃષ્ણજીએ પદદીપિકા વ્યાખ્યા કરી છે. આ ગ્રંથમાં જૈન સંબંધી ઉલ્લેખ નીચે પ્રમાણે છે – दिगम्बरा मध्यमत्वमा हुरापादमस्तकम् । चैतन्य व्याप्तिसंदृष्टेरानखाग्रश्रुतरेपि ॥ ४२ ॥ मध्यम परिमाणवादिनो मतं दर्शायति । दिगम्बरा इति तत्रोपपत्तिमाह । आपादेति । " सएष इह प्रविष्ट आनखाग्रेभ्यः" इति श्रुतिरप्यत्र प्रमाणमित्याह માનવાતિ / ૮૨ . . सूक्ष्मनाडी प्रचारस्तु मूक्ष्मैरवयर्वभवत् ॥ स्थूल देहस्य हस्ताभ्यां कञ्चकप्रतिमोकवत् ॥ ८३ ॥ ननु मध्यमपरिमाणत्वे श्रुतिसिद्धो नाडीमचारो न घटत इत्याशंक्याह । .. सूक्ष्मनाडीति । यथा देहावयवयोईस्तयोः कञ्चकप्रवेशेन देहस्य कञ्चक प्रवेशस्त द्वदान्मावयवानां सूक्ष्माणां नाडीषु प्रचारणात्मनोऽपि प्रचार उपचर्यत इत्यर्थः ८३ न्यूनाधिक शरीरेषु प्रवेशोऽपि गमागमैः ।। आत्मांशानां भवेत्तेन मध्यमत्वं विनिश्चितम् ॥ ८४ ॥ Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શ્વે. કા. હેરલ્ડ, नन्वात्मनो नियतमध्यम परिमाणत्वे कर्मवशान्यूनाधिकशरीरप्रवेशो न घटत इत्याशंक्यावयवागमापायाभ्यामात्मनेा नियतमध्यमपरिमाणत्वाद् देहव दुभयं न વિઘ્નતે સ્યાદ્ । જૂનાષિકૃતિ । હિતમારૂ । તેનેાંત ! ૮૪ II सांशस्य घटवन्नाशो भवत्येव तथासति ॥ कृतनाशाकृताभ्यागमयेोः को वारको भवत् ॥ ८५ ॥ ૨૨૬ आत्मनः सावयवत्वे घटादिवदनित्यत्व प्रसंगे नैतत् दूषयति । सांशस्येति । भवतु को दोषस्तत्राह । तथा सतीति । कृतयोः पुण्य पापयोर्भोगमन्तरेण नाशः । अकृतयोरकस्मात् फलदातृत्वमकृताभ्यागमः । एत दोषद्वयमात्मनो नित्यत्वाभ्यु પળમે મિિત માવ | ૮૬ || तस्मादात्मा महानेव नैवाणुर्नापि मध्यमः ॥ आकाशवत्सर्वगतो निरंशः श्रुतिसंमतः || ८६ || अतः परिशेषादात्मनो विभुत्वं सिद्धमित्याह । तस्मादिति । तत्र प्रमाणમાંડ । આજારાવાતિ । आकाशवत्सर्वगतश्च नित्यः । निष्कलं निष्क्रियं " इत्याद्यागमः प्रमाणमित्यर्थः ॥ ८६ ॥ '' श्री पंचदश्यां चित्रदीपः સુરજરામજી કૃત ભજન—આ ભક્ત આજથી ૫૦ વર્ષ ઉપર હૈયાત હતા અને તેઓ નિરાંત નામના કાળી (તળપદા ) ના શિષ્ય હતા. તેમના જન્મ કરજણ પ્રાંતના મેરાસર ગામમાં થયા હતા. તેઓ જાતે બ્રાહ્મણ હતા. તેમની ગાદી મેરાસરમાં છે અને તેમના પુત્ર મણિરામજી મહારાજ હાલ હૈયાત છે. રામ સારગ સમજી લે। સાર, સતને સેબ્યા વિના કાઇ તરે નહિ; માટે કરવા વિચાર આતમ એળખ્યા વિના ભવ ભય જાયે નહિ. ટેક. જે સતગુરૂ વિના સાધન કરશે, જેમ પત્થરને નાવે ચઢશે તે દુઃખી થઇ ભવ કૂપમાં પડશે...સમજી લે..-૧ જોને સેવડા શ્રાવકને સમજાવે, કંદમૂળ ન ખાસે। હાવે; એમ ભુલ્યા જીવને ભરમાવે. .સમજી êા-૨ આપે રીગડાં મુળાની બાધા, એણે સાચા સતગુરૂ નથી લાધા; એવા કટીને કાળે ખાધા ... સમજી લા-૩ તમે પાસે કરાને પાકમછું; તેથી ધરમાં થાએ ધન ધણું; લે છે પચકણ ને પામરપણુ’ તમે ઢાંથે ગાંઠવાળી લાડી, રાગ જેમને ડામે પાડી; ...સમજી ěા-૪ તમે આલ ચાલા । બહુ આડી • સજ્જ ટ્રા-પ્ ... ... ... -- Page #79 -------------------------------------------------------------------------- ________________ જૈન ધમને અન્ય ધર્મોમાં ઉલ્લેખ, २२७ તમે મોક્ષમાર્ગ જઈ ઝાલો, નથી પ્રભુ વિના ઠામ ઠાલો; સત સમજીને સર્વે પાળો .. ... ... ..સમજી લો-૬ તમે રાતે કરે ના વાળુ, આપ ઓછું ને કરો કાળું જૂઠું બોલી કાઢે દેવાળું. . •• ••• ..સમજી લે-૭ એ પ્રપંચ સર્વે દૂર કરી, રહો સતગુરૂ શરણે શીશ ધરી; સુરજરામ નામે નિરખો હરિ .. . . .સમજી લો-૮ પ:આ પદમાં સેવડા શબ્દ વાપર્યો છે તેનો અર્થ શ્વેતાંબર-ટપટા–થાય છે. ગુજરાતમાં મુખ્યત્વે શ્વેતાંબરાસ્નાયનું પ્રબલ હોવાથી અને શ્વેતાંબર માટે ભક્તિની ભાષામાં સેવડા શબ્દને પ્રચાર હોવાથી આ પદમાં સેવડા શબ્દ વપરાય છે, પાકમણું એટલે પડકમણું અર્થાત પ્રતિક્રમણ. ઉપરના પદમાં તે સમયની વણિક દક્ષતા અને વણિક ચાતુર્યને ટકોરા મારવામાં આવ્યા છે તે સમયમાં એક તરફથી પ્રતિક્રમણ કરતા અને બીજી તરફથી ઓછું તોળતા તથા દીવાળું કાઢતા એટલે કે કહેણી અને રહેણીમાં પરસ્પર વિરોધાત્મકતાવાળા ઘણું જેનો મજકુર ભકતરાજના જોવામાં આવેલ હશે તે પરથી તેમણે આ પદની યોજના કરી જણાય છે, જેનાના પાંત્રીસ માર્ગનુસારીના ગુણમાં ન્યાયપાર્જિત ધનવાળો ગુણ પ્રથમ હોવો જ જોઇએ. હાલમાં પણ જેન નામ ધરાવનારા કેટલાક જૈન શેઠીઆઓમાં ન્યાયપાર્જિત ધનની ખામી જોવામાં આવે છે. શ્રી શંકર દિગ્વિજય –આ સંસ્કૃત ગ્રંથ શ્રી માધવાચાર્યજીએ શાલિવાહનના તેરમા અતકમાં રચેલ છે. શ્રી માધવાચાર્યનું રન માટે ઉલ્લેખ કરતાં આ ગ્રંથના ૧૫ મા સર્ગમાં ૧૪૨ મા લકથી ૧૫૬ શ્લોક સુધીમાં નીચે પ્રમાણે લખે છે. प्रतिपद्यतु बाहिकान्महर्षे विनयिभ्यः प्रविण्वति स्वभाष्यम् ।। अवदन्नसहिष्णवः प्रवीणाः समये केचिदथाहताभिधाने ॥ १४२ ॥ (માળવાથી ) વિહાર કરીને શ્રી શંકરાચાર્યજી બાહ્યીક દેશમાં પધાર્યા અને પિતાના શિષ્યોને ભાષ્યનું વ્યાખ્યાન સંભળાવતા હતા, આ વખતમાં કેટલાક આહત-જૈન મતાવલંબીઓ આવ્યા અને અસહનતાથી તેમણે શ્રી શંકરાચાર્યજીને કહ્યું કે ननुजीवमजीवमात्रवं च श्रितवत्संवरनिर्जरौ च बंधः ॥ अपि मोक्ष मुपैषि सप्त संख्यानपदार्थान्कथमेव सप्तभंग्या ॥ १४३ ॥ સમભંગી ન્યાયની પદ્ધતિ પ્રમાણે જીવ, અજીવ, આમ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મેક્ષ એ સાત પદાર્થોને કેમ માનતા નથી. कथाहत जीवमस्तिकायं स्फुटमेवंविध इत्युवाच मौनी ॥ अवदत्सच देहतुल्यमानो दृढ कर्माष्टकवेष्टितश्चविद्वान् ॥ १४४ ॥ મુખ્ય જેનને શ્રી શંકરાચાર્યજીએ પૂછયું કે હું જેલમતાવલંબી તું તારા મતમાં જે પ્રકારે જીવનું સ્વરૂપ કહેલ છે તેનું સ્પષ્ટ વર્ણન કર. ત્યારે જૈન બોલ્યો કે હે વિદાન જેવડ દેહ છે તેવાજ છવ છે અને તે જીવ આઠ પ્રકારનાં દૃઢ કર્મોથી વીંટાએલ છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ २२८ શ્રી જેન વે. કૅ. હરે. अमहाननणुर्घटादिवत्स्यात्सन नित्योपिच मानुषाचा देहात् ॥ - गजदेहमयन् विशेनकृत्स्नं प्रविशेच्यप्लुषिदेहमप्यकृत्स्नः ॥ १४५ ॥ જે જીવ મહાન નથી તેમ અણું પણ નથી એટલે કે જે દેહ જેવો જ જવ હોય તો જેમ ઘટ અનિત્ય છે તેમ જીવ પણ અનિત્ય થશે વળી હાથીને જીવ નુષ્યના શરીરમાં જશે તે જીવ શરીરથી વધી પડશે તેમજ માણસને જીવ હાથીના દેહમાં જશે તો હાથીના શરીરને અમુક ભાગ છવ વગર રહી જશે તથા મચ્છરના દેહમાં ઘણો જીવ શરીર બહાર રહી જશે. उपयोतिचकेच न प्रतीका महता संहनने संगमेस्य ॥ अपयात्यधि जग्मुषोल्पदेहं तदयं देहसमः समश्रुतेश्च ॥ १४६ ॥ જેને--જ્યારે જીવ મોટા શરીરમાં જશે ત્યારે જીવને કેટલાક નવા અવયવે પ્રાપ્ત થાય છે અને જ્યારે જીવ નાના શરીરમાં છે ત્યારે કેટલાક અવય જતા રહે છે એટલે જીવ દેહ જેવડો જ રહે છે તેથી મારી માન્યતામાં દોષ આવતા નથી. વેદની અતિ પણ સ્વીકાર કરે છે કે “ત્તમ વાર રમે માન” હાથીના શરીરમાં હાથ જેવડો અને મરછરના શરીરમાં મચ્છર જેવો આત્મા છે. उपयंत इमे तथा पयंतो यदिवर्षेवन जीवतां भजेयुः॥ प्रभवे युरनात्मनः कथंतकथमात्मावयवाः प्रयंतु तस्मिन् ॥ १४७॥ શ્રી શંકરાચાર્યજી:-- જે અવયે જતા રહે અને આવ્યા કરે છે તે જેમ શરીરથી આત્મા ભિન્ન છે તેમ આત્માથી તે અવયવો પણ ભિન્ન હોવા જોઈએ. તેમ એ અવયવનું આવાગમન પંચમહાભૂતથી થવાને સંભવ જણાતું નથી કારણ કે આત્મા પંચમહાભૂતનો વિકાર નથી. जनिता रहिता क्षयेण हीनाः समुपायंत्यपयांति चात्मनस्ते ॥ अमुकोपचितः प्रयातिकृत्स्न त्वमुकै श्वापचितः प्रयात्य कृत्स्नं ॥ १४८ ॥ જૈન --એ અવયવ જન્મરહિત અને નવીન એટલે સનાતન છે છતાં આવે છે અને જાય છે માટે વૃદ્ધિ પામેલો જીવ હાથી વગેરેના શરીરમાં વ્યાપે છે અને સાચા પામેલ છવ મચ્છર વગેરેમાં વ્યાપે છે એ સિદ્ધાંત બંધ બેસત છે. किमचेतनतोत चेतनत्वं वदतषांचरमे विरुद्धमत्या ॥ वपुरुन्मथितं भवेत्तु पूर्वे बत कात्स्न्ये न वनचेतयेयुः ॥ १४९ ॥ શ્રી શંકરાચાર્યજીએ અવય–પ્રદેશ અચેતન છે કે ચેતન છે? જે ચેતન હોય તે ઘણું ચેતનેને એકજ અભિપ્રાય ઈ વખતે ન રહેવાથી વખતે શરીરની ખરાબી થાય ખરી અને જે અચેતન હોય તે તેના વડે આખું શરીર ચેતીભૂત થઈ શકેજ ના છે. चलयन्ति रथं यथैकमत्या बहबो वाजिन एवमप्रतीताः ॥ इतरेतरंमंगमे जयंतु ज्ञपते चेतनतामपि प्रपद्य ॥१५० ॥ Page #81 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મને અન્ય ધર્મોમાં ઉલ્લેખ, ૨૨૯ જૈન --જેમ ઘણું અો એક મતવ રથને ચલાવે છે તેમ ઘણુ અવયવો એક મતથીજ શરીરને ચલાવે છે એમ માનીએ તો તેમાં કશી હરકત નથી. बहवोपि नियामकस्य सत्त्वात्सुमते तत्र भजेयुरैक मत्यम् ॥ कथमत्रनिषामकस्यतद्विरहात्कस्यीचदप्य दोघटेत ॥ १५१॥ શ્રી શંકરાચાર્યજી–હે સુજ્ઞ જેને રથમાં ઘણું અને એક મત થવાનું કારણ માત્ર સારથી છે તેમ શરીરમાં કોઈ નિયામક નહિ હોવાથી એ પ્રદેશો કેવી રીતે એક મત થશે ? શરીરની અંદર બીજો કોઈ નિયામક નહિ હોવાથી એકમતપણું કેમ ઘટશે उपयोति न चापयांति जीवावयवाः किंतु महत्तरे शरीरे ॥ विकसति च संकुचत्य निष्टेयतिवर्याच निदर्शनंज लौका ॥ १५२ ॥ જૈનઃ--જીવના અવયવો કાંઈ આવે છે અને જાય છે એમ તે નથી જ પણ તે મોટા શરીમાં વિકાસ પામે છે અને નાના શરીર માં સંકોચાય છે. આ બાબતમાં જળનુ દષ્ટાંત લાગુ પડે છે, કે જ્યારે જળો લેહી પીએ છે ત્યારે ફુલે છે અને જ્યારે લોહી નીકળી જાય છે ત્યારે સંકોચાઈ જાય છે. यदि चैव ममी सविक्रियत्वाद् घटवत्ते च विनश्वरा भवेयुः ॥ इति नश्वरता प्रयाति जीवे कृतनाशाकृतसंगमौ भवेतां ॥ १५३ ॥ શ્રી શંકરાચાર્યજી:– એમ અવય સંકોચ વિકાશનું ભાજન હોય તે વિકારી ના ઠરતાં પામવાવાળા થાય છે. અવયના નાશથી જીવ પણ નાશ પામે અને તેથી જીવે પ્રથમ કરેલાં કર્મોને નાશ અને ને જીવે તેણે ઉત્પન્ન નહિ કરેલાં કર્મોનાં ફલેની પ્રાપ્તિ રૂપ બે દેષ પ્રાપ્ત થઈ પડે છે. अपि चैवमलाबुवद्भवाब्धौ निजकमाष्टक भारमग्न जंतोः॥ स ततोर्ध्वगति स्वरूपमोक्षस्तव सिद्धांत समर्थितो न सिध्येत् ॥ १५४ ।। બીજો દોષ એ આવે છે કે તુંબડાના ન્યાયથી અષ્ટકર્માવરણ યુક્ત જીવ દબાયેલો રહે છે અને કમરહિત છવ ઉર્ધ્વગમન કરે છે એમ તારો સિદ્ધાંત છે પણ અવયવો જતા આવતા હોવાથી ક્યા મૂળ અવયવોને મોક્ષ થાય છે તે સમજી શકાય તેવું નથી. अपि साधनभूत सप्तभंगी नयमप्यारीतनाद्रिया महेते ॥ परमार्थ सतां विरोधमाजां स्थितिरेकाहि नैकदा घटेत ॥ १५५ ॥ બીજું પણ–પરસ્પર વિરૂદ્ધ ધર્મોને એકી વખતે સમાવેશ કરવાવાળા જે સત ભંથી નય તારા મનમાં છે તેને પણ અમે યોગ્ય ગણતા નથી કારણ કે પરસ્પર વિરૂદ્ધતા વાળા ધર્મોની એક સમયે એક પદાર્થમાં સ્થિતિ સંભવી શકે નહિ. इति माध्यमिकषु भग्नदष्वयमाप्यानि सनैमितोवितस्या ॥ दरदान्भरताश्च शूरसेनान्कुरु पांचालमुखान्बहन जैषीत् ॥ १५६ ॥ Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શ્વે. કા. હેરલ્ડ. એ પ્રમાણે જૈન લેાકાના ગવંતે તેાડી નાખીને નૈમિષ ક્ષેત્રમાં સ્વકીય ભાષ્યાના. પ્રચાર કરીને દરદ, ભરત, શૂરસેન, કુરૂ અને પાંચાલ વગેરે ઇતર દેશાના મોટા મેટા વિદા માને પણ જીતી લીધા— सामंताश्च दिगंबरान्वयभुवश्चावीक वंशांकुरा ॥ नव्याः केचिदलं मुनीश्वरं गिरा नीताः कथाशेषतां ॥ १७३ ॥ કેટલાક વાદીએ દિગબરા એટલે જેનેાના વશોના ખડીઆ રૂપ હતા અને ચાર્વાકના વંશના નવીન અધુરા રૂપ હતા તેને શ્રી શંકરાચાર્યજીની ગિરાએ વાતમાંજ નષ્ટ કરી નાંખ્યા. ૨૩૦ મજકુર ગ્રંથના ૧૬ મા સના શ્લાક ૭૬ તથા ૭૮ માં નચે પ્રમાણે છે. अथाब्रवीदिग्वसनानुसारी रहस्यमेकं वदसर्व विचेत् ॥ यदस्तिकायोत्तर शब्दवाच्यं तत्किं मेतऽस्मिन्वद देशिकाशु ॥ ७७ ॥ પછી દિગંબર એટલે જૈન ધર્માવલખીએ ા શકરાચાર્યજીને પૂછ્યું કે જો તમે સર્વજ્ઞ હા તે અમારા મતમાં જેમની પાછળ અસ્તિકાય ' શબ્દ લાગે છે એવા શબ્દોથ શું શું કહેવાય છે તે કહો. . तत्राइदेशिकवरः शृणुरोचतेचेज्जीवादि पंचकमभीष्ट मुदाहरन्ति ॥ तच्छब्दवाच्यमिति जैनमते प्रशस्ते यद्यस्ति वोध्धुमपरं कथया शुतन्मे ॥ ७८ ॥ શ્રી શ`કરાચાર્યજી ખેલ્યા કે જો તારી ઇચ્છા છે તા સાંભળ. જીવાસ્તિકાય, પુદ્ગ લાસ્તિકાય, અધર્માસ્તિકાય, અને આકાશાસ્તિકાય, ધર્માસ્તિકાય એ પાંચ શબ્દોથી અનુક્રમે જીવ, પૃથ્વી, વગેરે સહિત સ્થાવર જંગમ, ધર્મ, અધર્મ, અને આકાશ કહેવાય છે. તારે કાંઇ બીજાં પણ જાણવાની ઇચ્છા હાય તેા શીઘ્ર ટીપ:- શ્રી જગત ગુરૂ આદિ શ્રી શ ́કરાચાર્યને થયાં લગભગ ૨૪૦૦ વર્ષ થવા આવ્યાં છે. આ શ્રી શ ંકરાચાર્યજીનું જીવન શ્રી માધવાચાર્યે શ'કર દિગ્વિજયમાં લખ્યુ છે. માધવાચાર્યજી શાલીવાહના ૧૩ મા શતકમાં હતા તેમનુ રહેઠાણુ તુંગભદ્રા નદી ઉપર આવેલા પ’પાક્ષેત્રમાં હતું. આ વખતે વિજયનગરમાં હરિહરરાય અને ખરાય નામના રાજા થયા. આ રાજાઓના સમયમાં માધવાચાર્યની ખ્યાતિ થ, માધવાચાર્યજી તદ્દન ગરીખ હતા. ગાયત્રી દેવી તેમના ઉપર પ્રસન્ન થયાં અને તેથી માધવાચાય અને ચૌદ વિદ્યા મળી ત્યારથી તે માધવાચાર્યને બદલે વિદ્યારણ્ય કહેવાયા. માધવાચાર્યના ગુરૂનું નામ વિદ્યાતીર્થં હતું તે “ શ્રી વિદ્યા તીર્થ પિળીમ્” એ શરૂઆતના શબ્દ પરથી જણાય છે. लोकवाणी દહે. ગળાને પાણી પીએ, અળગણુ પીએ લાઇ; ઝીણાં જીવની રક્ષા કરે માણસ મારે જોઇ. २ ટીપ:—ઉપરના ઉખાણા જૈને માટેજ છે. કેટલાક જૈન બધુ હમેશાં ઉપાશ્રયે જાય, મુહુપતિ બાંધી પાટ આગળ ખેશીને જી મહારા, તેત્ત, પ્રમાણ વચન, વગેરે ખેલ્યા Page #83 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મને અન્ય ધર્મોમાં ઉલ્લેખ. ૨૩૧ કરે, વિહાર પચ્ચખાણ કરે, લીલોતરી ખાય નહિ, કીડી, મંડી, મચ્છર, વાયુકાય, અપકાય, તેઉકાય, વગેરેને સૂક્ષ્મ જીવો ઉપર દયા પાળવાને પૂર્ણ દેખાવ રાખે; પાંજરાપોળની વફાદારી બતાવે પણ જ્યારે પ્રભુએ પણ વખાણ કરેલી અને ઇંદ્રાદિ દેવોએ પણ ઈચ્છાતી માણસ જાત તેવાના સપાટામાં આવે ત્યારે તેમને માથે દાવા બાંધીને તથા બીજી રીતે હેરાન કરીને ઘણી વખત પાયમાલ કરી મૂકે છે. વ્યવહારની લેવદેવમાં પણ ભાયા કપટ કરી ભોળા લોકોને ફસાવી પિતાનો વાર્થ સાધવા નહિ ભૂલતા હોવાથી, જૈન નામને લજાવનારા અમુક ધર્મધુર્ત વણિકો માટે જ ઉપરને બંધ બેસતો ઉખાણ કરેલ છે. - જ્યારે જૈનબંધુઓ કહેણું પ્રમાણે પિતાની રહેણી રાખશે અને મનુષ્યમ તરફ ખાસ દયા ધરાવશે અને રેસ ખમવાની તાકાતવાળા થશે ત્યારે જૈનધર્મની કીર્તિ ફેલાશે શ્રી રોકવાર્ય વિનય હિંમ:–આ સંસ્કૃત ઉલ્લેખ શ્રી ધનપતિસૂરિએ શ્રી માધવાચાર્યજી કૃત શંકર દિગ્વિજય ઉપર કરેલો છે તેમાં જન માટે નીચે પ્રમાણે લખેલ છે. ___आचार्य आह अमहाननणुह परिमाणो जीवो घटादयामध्यमपरिमाणत्वाद्यथा न नित्यास्तथा नित्यो न स्यान अपिच शररािणामवनस्थितपरिमाणत्वान्मनुध्यजीवो मनुष्यपरिमाणो भूत्वा पुनः केनचित्कर्मविपाकेन हस्तिजन्म प्राप्नुवन्न सर्व हस्ति शरीरं प्रविशेदेहापरदेशो निजीवः स्यात्पुत्तिका देहं च प्राभुवन् समान प्र. विशेत् देहादबहिरपि जीवः स्यादित्यर्थः चकारादस्मिन्नपि जन्मनि कौमारयावनस्थविरेष्वेषदोषो बोध्यः। यदीमेऽवयवा उपयंतस्तथापयंतश्च तांगमापायित्वाच्छरीर वदात्मता न भजेयुः किंचानात्मनस्त जीवावयवाः कथं प्रादुर्भवेयुः कथं च तस्मिन्ननात्मनितेलियेरेन विरोधादित्यर्थः। बहवोपि वा जिनो नियामकस्य सत्त्वादैकमत्यं तत्र रथचालने भजेयु रत्र तु तद्वत्कस्य चिदपि नियामकस्या भावादद एकमत्यं कथं घटेत कटाक्षेण संबोधयति हे सुमते इति । यदि चैवं तर्हि स विक्रयत्वात्तेऽमी विनश्वराभवेयुरित्येवं जीवे नश्वरतां प्रयाति सति कृतनाशाकृताभ्यागने भवेतां । किं चैवं सति तुंबिकावत्संसारसागरे निजकर्माष्टकभारेणमग्नस्य जंतोः अपि.चे हे आहेत ते साधनभूत सप्तभंगी नयमपि नाद्रियामहे हि यस्मात्परमार्थसतां विरोधभाजां सदसत्वादिधर्माणामेकस्मिन्धर्मण्येकदायुगपत्स्थितिर्नघटेत । इत्येवं माध्यमिकेषु भग्नगर्वेસહુ અથાગંતાં જ શ્રી રાજારા નૈમિશે.............. ટીપ – આ ઉલ્લેખ શ્રી બાલગોપાલર્તાથના શિષ્ય શ્રી ધનપતિસૂરિએ રચેલે છે, જેવી રીતે જેને માટે, આજથી લગભગ ૨૦૦૦ વર્ષની આસપાસ થએલા શ્રી આદિ શંકરાચાર્યજીએ તથા શ્રી રામાનુજાચાર્યજીએ તથા પંચદશીકાર શ્રી વિદ્યારણ્યજીએ તથા બીજા વિદ્વાનોએ દિગંબર શબ્દ વાપરેલો છે. તેવી જ રીતે શ્રી ધનપતિસૂરિએ પણ દિગંબર શબ્દ વાપરે છે એટલું જ નહિ પણ વ7 માન દિગંબર જૈને કે જેઓ કાલના અણુ માને છે તે જ વાત શ્રી શંકરાચાર્યજી વગેરેએ પણ આજથી ૨૪૦૦ વર્ષની આસપાસ ઉપર લખી Page #84 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શ્રી જૈન શ્વે. કા. હેરેલ. ANAA ANAAAAAAAAAAAAAAAAA છે જેથી એમ સમજી શકાય છે કે કાલનાં અણુમાન વાળા દિગંબરોની શાખા પણ તાંબરે સામે મૂળથી જ ચાલી આવે છે તથા દિગંબરોમાં મહાન વિદ્વાને થએલા તથા મહાન રાજાઓ થએલા અને તેઓ વેદાન્તમતાનુયાયીને મહાન વિદ્વાનની સાથે શાસ્ત્રાર્થમાં ઉતરેલા. શ્રી દ્વારિકાની શંકરાચાર્યજીની પરંપરા પ્રમાણે શ્રી શંકરાચાર્યજીને થયાં આજે ૨૩૮૦-૮૧ વર્ષ થયાં છે. શ્રી આદિ શ્રી શંકરાચાર્યજી ૩૨ વર્ષ જીવ્યા એટલે ૨૩૮૧ –૩૨=૨૪૧૩ માં શ્રી શંકરાચાર્યજીને જન્મ. આજથી ૨૪૪૪ વર્ષે શ્રી મહાવીર સ્વામી મોક્ષે પધાર્યા. ૨૪૪૪-૨૪૧૭=૩૧. મહાવીર નિવાણ પછી ૩૧ મે વર્ષે શ્રી શંકરાચાર્યજી જનમ્યા અને ૬૩ મેં વર્ષે કૈલાસ પધાર્યા. આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે આદિશંકરાચાર્યજી અને શ્રી મહાવીર પ્રભુના પટ્ટશિષ્ય સુધમસ્વિામી તથા જંબુસ્વામી સમકાલન હતા. શ્રી શંકરાચાર્યજીને મહાન ભક્ત અને હિંદમાં ચક્રવર્તિ સુધન્વા રાજા પણ આજ સમયમાં હતો. બૌદ્ધધર્મની મુખ્ય ચાર લાખાઓ, શાક્ત, વૈશ્નવ, કાપાલિક, પશુપત, ચાર્વાક વગેરે પંથે પણ તે સમયે હયાતી ધરાવતા હતા. શ્રી શંકરાચાર્યજીએ શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિની પૂજા કરી હતી તે ઉપરથી સમજાય છે કે જેનોની પેઠે તે વખતે અન્ય લોકોમાં પણ અતિ પૂજાનો પ્રચાર હતો. એટલું તે નિર્વિવાદ છે કે આદિ શંકરાચાર્યજીના સમયમાં જેન કરતાં બૌદ્ધધર્મ ખાસ ભરતક્ષેત્રમાં પણ વિશેષ કાબુ ધરાવતો હતો. જો કે શ્રી શંકરાચાર્યજીએ જૈન તથા બૌદ્ધ ધર્મને મોટે ધકો લગાવ્યો હતો પણ તેમાં બૌદ્ધધર્મને તે ભરજે કરી દીધે; જૈનધર્મ તદ્દન ભર ન થયો હતો જેના પરિણામે અત્યારે અને તે પહેલાં જેનધર્મ જેવા પરમ પવિત્ર ધર્મની હયાતી જોવાને ભાગ્યશાળી બની શકાયું છે. શ્રી રામાનુજાચાર્યે પણ જેન ધર્મને મહાન ધ લગાવ્યો હતો. આવા અનેક મહાન હુમલાઓ વચ્ચે પણ શ્રી વીતરાગને અભેદ માર્ગ અખિલ ભૂમંડલમાં પિતાના આત્મજ્ઞાનને પ્રચાર, સપુરૂષદ્વારા કરી રહ્યા છે એ વિશેષ ખુશી થવા જેવું છે. જેમ શ્રી મહાવીર પ્રભુ અને શ્રી બુદ્ધદેવ સમકાલિન હતા તેમ શ્રી મહાવીર પ્રભના પટ્ટધર શિષ્ય આચાર્યશ્રી સુધર્માસ્વામી તથા જંબુસ્વામી અને શ્રી આદિશંકરાચાર્યજી સમકાલિન હતા. વળી શ્રી આદિ શંકરાચાર્યજીના વિચારમાં ઉંડા ઉતરનારાઓ સમજી શકે છે કે શ્રી આદિ શંકરાચાર્યજીએ પિતાનો કેવલાદૈતવાદ ચલાવ્યો ત્યારે તેમાં બુદ્ધ અને મહાવીરના કેટલાક સિદ્ધાંતોને દાખલ કરવા પડયા હતા. સમભાવના સિદ્ધાંતે શ્રી મહાવીરનાં છે અને શૂન્યને બદલે અચિત્ય બ્રહ્મ એ શ્રીબુદ્ધના સિદ્ધાંતનું રૂપાંતર છે. ખરું જોતાં જગતમાં કાંઈ નવું જ નથી; માત્ર મૂળ વસ્તુના પાયે જ છે. એ પર્યાયની દેશકાળાનુસાર જના કરનાર ફાવે એ સંભવિત છે. શ્રીમન્નારા આ સંસ્કૃત નાટક શ્રીમદ્ધનુમદ્વિરચિત છે. આ નાટક ઉપર પંડિતવર શ્રીમોહનદાસજીએ દીપિકાગ્ય વ્યાખ્યા સંસ્કૃતમાં રચી છે. સંસ્કૃત છંદોથી સલી ભાષામાં આ નાટક સ્થાએલું હોવાથી સાધારણ સંસ્કૃત જ્ઞાન ધરાવનારને પણ આનંદ આપે તેવું છે. આ નાટકના પ્રથમાંકના ત્રીજા કમાં નીચે પ્રમાણે ઉલ્લેખ છે. - यं शैवाः समुपासते शिव इति ब्रह्मोति वेदान्तिनो बौद्धा बुद्धइति प्रमाणपटवः कर्तेति नैयायिकाः । Page #85 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ જૈન ધર્મને અન્ય ધર્મોમાં ઉલ્લેખ. अर्हन्नित्यथ जैनशासनरताः कति मीमांसकाः सोऽयं वो विदधातु वाञ्छितफलं त्रैलोक्यनाथो हरिः ॥ જે શુદ્ધચૈતન્ય આત્મસ્વરૂપ એટલે પરમાત્માને શિવ શિવ નામવડે ભજે છે, વે. કાન્તીએ બ્રહ્મ કહીને ભજે છે, બ્રાદ્ધ કે બુદ્ધદેવ કહીને ભજે છે અને ન્યાયશાસ્ત્રપારાંગત લંકે કર્તા કહીને ભજે છે, જેનશાસનત-જેનલોકે અહંત કહીને ભજે છે, મીમાંસકો કર્મ કહીને ભજે છે તે ઐક્યનાથ હરિ શ્રીરામ એટલે આત્મારામ કલ્યાણ કરે. આ શ્લોક ઉપર શ્રી મોહનદાસ પંડિતવર્ય દીપિકા વ્યાખ્યા નીચે પ્રમાણે આપે છે. अथ विद्यावानिति नेतृगुणं वक्तुं पद्यमवतारयति-यमिति । यं रामं शैवाः शिवभक्ताः शिवेति नाम्ना समुपासे ' महारुद्राद भूत्प्रकृतिरतः सूत्रं ततोऽहमिति ततो विश्वम् ' इति श्रुतेः । वेदान्निनो ब्रह्मति 'एकमेवाद्वितीय ब्रह्म नेह नानास्ति किंचन' इति श्रुतेः । बौद्धा बुद्धति 'प्राण्यालंभनं संमृति नन्नदयति माम । इति श्रुतेः । प्रत्यक्षानुमानोपमान शब्दा भावार्थ प्रत्तिपत्ति प्रमाणानिति प्रमाणेष्वेव निपुमा नैयायिकाः कर्तेति 'सनातनाः पशवः प्रविशति प्रमेयानभूतः कर्तेव ततः' इति श्रुतेः । जैनाज्ञाभिरता अर्हन्निति स्वभाव एवेश्वरो नान्योऽस्ति कदाप्यस्यानि दृशस्वापत्तेः' इति श्रुते, मीमांसकाः कर्मति 'कर्मणा जायते नश्यति भयाभयमुखानि' इति श्रुतेः । एतैस्तदुपशिक्षितैर्मागरव यमुपासते सोऽयं रामो वाञ्छितफलं विदधातु । एतेन विद्यावत्त्वमुक्तम् । ટીપ:- ઉપરોક્ત નાટક શ્રીમા હનુમાનજી નામના શ્રીરામચંદ્રપ્રભુના પરમ ભકતે રચીને સેતુબંધ રામેશ્વર પાસે એક જ લા ઉપર લખી રાખ્યું હતું. આ નાટક લખાયું તે વખતે યોગવાસિષ્ઠ તથા રામાયણના પાનાર આદિ સંસ્કૃત કવિ શ્રી વાલ્મિકિ રૂષિ હયાત હતા, જેથી જાણી શકાય છે કે આ નાટ | શ્રી વાલ્મિકિ રામાયણ જેટલું જ પ્રાચીન છે. કાલાન્તરે ધારાધીશ ભેજરાજા સેન" ધ તરફ યાત્રાએ પધારેલ હતા. ત્યાં શિલા ઉપર લખેલા લોકો ધર્મ ધુરંધર જરા. . જોવામાં આવ્યા તે ઉપરથી સમુદ્રમાંથી તે શિલા કઢાવીને નિજસભા મહાપડિત મિત્ર દામોદર કવિને સાનુબંધકાવ્ય સંદર્ભ : સંગુફન માટે આજ્ઞા કરી. તનુજ્ઞયા ઉપલબ્ધ થશે લ પ્રબંધને બુદ્ધિલાનુસાર સરલ કરીને તેનો પ્રચાર કર્યો. આ નાટકમાં કેટલાક લોકો અર્વાચીન કવિ ભવભૂત્યાદિવડે ઉમેરાયેલા પણ જણાય છે. આ ઉપરથી સમજાય છે કે આ નાટક પંડિતવર શ્રીદામોદરમિશ્રવડે સમ્યકક્રમવડે સંદભિત થએલું છે. જે વા: એ કલેક ઉપરથી જૈન ધર્મની પ્રાચીન્તા સાબિત થાય છે. શ્રી હનુમાનજીને જૈન ધર્મમાં એક વિદાધર તરીકે તથા મહાત્મા કે સંપૂર્ણજ્ઞાની તરીકે વર્ણવેલ છે. રામાયણમાં એ જ માનજીને શ્રીરામ-આસારામના પૂર્ણ ભક્ત કહેલ છે. "શ્રી વાહિમકિ, શ્રી હનુમાનજી તથા શ્રીરામ જેવા મહાન પુરૂષ જૈન હતા તથા જૈન ધર્મ તરફ પૂર્ણ માનની લાગણી ધરાવનાના હતા. આ વાત હનુમાન નાટક ઉપરથી પણ સિદ્ધ થાય છે. ટીકાકારે પણ જેનો અર્થ અહંત કે આહત રાખીને પોતાની બુદ્ધિની વિશાલ તે દરશાવી છે. શ્રી હનુમાનજીનું ગુણ પણું તથા સમભાવ-વિતરાગભાવ-પણું જણાઈ આવે છે, Page #86 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રી જૈન શ્વે. કે. હેલ્ડ. | નાથ સંપ્રદાયમાં વન વન–પરમ ગીરાજ શ્રી મહેંદ્રનાથ તથા ગોરક્ષનાથ થી નાથ સંપ્રદાયની વિશેષ વૃદ્ધિ થઈ હતી. આ નવ નાથની સંપ્રદાયમાં જૈને માટે એવું કથન છે કે “ એક વખતે મહેંદ્રનાથને સંસાર ભોગવવાની ઇરછા થઈ તેથી ગિરનાર પર્વતની ધ્યાન ગુફામાંથી બહાર નીકળીને પિતાના શિષ્ય ગોરક્ષનાથને પિતાની સંસાર ભેગવવાની ઇચ્છા જણાવી અને અમુક મુદતે પાછો આવીશ એમ કહીને શ્રી મર્યો. નાથજી ભરતક્ષેત્રમાં વિહાર કરવા લાગ્યા અને કેમે કરીને કામરૂપ દેશમાં પધાર્યા. કામરૂપ દેશમાં ત્રિયારા –સ્ત્રીઓનું રાજ્ય હતું. લગભગ તમામ સ્ત્રીઓ મંત્રશાસ્ત્રમાં પ્રવિણ હતી. શ્રી મહેંદ્રનું શરીર લાવણ્ય જોઇને કામરૂપ દેશના રાજા તરીકે રાજ્ય ચલાવતી મુખ્ય રાણું નામે મેનાવતી (કોઈ બીજાં નામો પણ આપે છે.) હતી તે શ્રીમહેંદ્ર ઉપર મેહ પામી. શ્રી મદ્રનાથ પણ મેનામાં લપટાયા. ઘણું વર્ષ સુધી બંનેએ સંસારસુખ ભોગવ્યાં, કાળે કરીને શ્રીમહેંદ્રનાથવડે મેનાને બે પુત્ર ઉત્પન્ન થયા તેમનાં નામ નેમનાથ અને પાર્શ્વનાથ પાડયાં હતાં. ગિરનારથી નીકળતી વખતે મહેંદ્રનાથે શ્રીગોરક્ષનાથને અમુક મુદ્દત આપેલી તે પુરી થઈ જવા છતાં પણ ગુરૂ મહેંદનાથજી પાછા નહિ આવવાથી શ્રીગેરક્ષ નાથજી મહાત્મા મચેંદ્રનાથજીને શોધવા નીકળ્યા અને નાની સાથે કંપનીમાં ભળી ગામોગામ “ચેત મછંદર ગોરખ આયા” એ વાક્યનું ઉચ્ચારણ કરતા કરતા કામરૂપ દેશમાં પધાર્યા. ત્યાં શ્રી મર્ચંદ્રનાથ અને ગોરક્ષનાથને સમાગમ થયો. મેનાની રજા લઈને સુવર્ણની ઈંટ સહવર્તમાન નેમનાથ અને પાર્શ્વનાથને સાથે લઈને મહેંદ્રનાથજી તથા ગેરક્ષનાથજીએ પ્રાતઃસ્મરણીય ગિરનારને રસ્તે ચાલવા માંડયું, રતામાં ઈંટને વાવમાં ફેંકી દીધી પછી એક શહેરમાં આવીને ઉતર્યા. તે શહેરમાં વણિક કામની વસ્તી ઘણી હતી અને તેજ દિવસે વણિકોમાં મેટું જમણ હતું. જમણસ્થાને એક ગાયની વાછડી મરણ પામેલી પડી હતી. તેમનાથ અને પાર્શ્વનાથ ભીક્ષા અર્થે ગામમાં નીકળ્યા અને જ્યાં વાછડીનું મુડદુ પડયું હતું અને વણિકોની ભોજનશાળા ચાલતી હતી ત્યાં આવી પહોંચ્યા. વણિકોએ તે બંને બાળકોને લાડુથી ઝેળી ભરી આપવાનું કહી, ભેળવીને તે વાછડીનું મુડદુ એ બાળકો પાસે ઢસડાવી ઘણે દૂર નંખાવી દીધું પછી લા ની ઝેળી ભરી આપી. લાડુની ઝેળી ભરીને આસને પાછા આવ્યા ત્યારે શ્રી મચેંદ્રનાથજી તથા શ્રી ગોરક્ષનાથજીના જાણવામાં તે વાત સમાધિદ્વારા આવી અને બંને પુત્રને વણિકોએ જષ્ટ ર્યા છે માટે તે પુત્રો વણિ મને સેંપવા જોઈએ એમ વિચાર કરીને તે મહાન યોગીઓ બંને પુત્રો સહિત વણિકા પાસે આવ્યા, અને વણિકોને ધમકાવ્યા. વણિકો તે મહાત્માથી ર્યા અને પ્રાયશ્ચિત માગ્યું ત્યારે શ્રી મર્ચંદ્રનાથજી તથા શ્રી ગોરક્ષનાથજીએ વણિક કોમને આજ્ઞા કરી કે આ અમારા ભ્રષ્ટ થએલા પુત્રે નામે તેમનાથ તથા પાર્શ્વનાથને તમે ભૂલ ખવરાવી છે માટે તમો સર્વે તેમને માને પુજે તથા તેમનું ભજન કરે એથી તમારું કલ્યાણ થશે. એ નેમનાથ તથા પાર્શ્વનાથ પરમપદને પામશે અને તમારો જૈનધર્મ આજથી પ્રસિદ્ધ થશે અને પાછળથી મંત્ર ચલાવવા, લેછ રહેવું, વેદની નિંદા કરવી વગેરે આચારો તમારા ધર્મમાં દાખલ થશે.” આ હકીકતને મળતી જ હકીક્ત નવનાથના સંપ્રદાયવાળાઓ ભજન વગેરે દ્વારા બતાવે છે, અને જેનામતને પાખંડ મત માને છે. મુડ-જેહરણ છે તે ગાયનું પૂછડું છે એમ તેઓ માને છે. આ માન્યતાના સંબંધમાં વિચાર કરીએ તે નાથ સંપ્રદાયની માન્ય છે ઐતિહાસિક પ્રમાણુ સાથે બંધ Page #87 -------------------------------------------------------------------------- ________________ જન ધમને અન્ય ધર્મોમાં ઉલેખ. ૨૩૫ www w બેસતી થતી નથી. જૈન માન્યતા પ્રમાણે તેમનાથ અને પાર્શ્વનાથ એ બે ભાઈ જ ન હતા. એ બને તીર્થકરે વચ્ચે ૮૩ હજાર વર્ષનું લગભગ અંતર હતું. બંને શુરવીર રાજપુત્રો હતા. તેમને અને મહેંદ્રનાથજીને કશો સંબંધ ન હતા. વળી જિનધર્મ કાંઇ નેમનાથથી ચાલ્યો નથી પણ ઋષભદેવજીથી જૈનધર્મ પ્રચલિત થયું છે. હવે મચેંદ્રનાથજી તથા બોરક્ષનાથજી ક્યારે થઈ ગયા તેનો વિચાર કરીએ. જગત ગુરૂ શ્રી આદિશંકરાચાર્યને થયાં આજે ૨૩૮૦ વર્ષ થયાં છે. શ્રી મહાવીર નિર્વાણ પછી ૩૧ મેં વર્ષે શ્રી આદિશંકરાચાર્ય ચાર્યજી જનમ્યા હતા. શ્રી આદિશંકરાચાર્યજી જ્યારે મંડન મિશ્રની સ્ત્રી ઉભયભારતી સાથે શાસ્ત્રાર્થમાં હાર્યા ત્યારે કામશાસ્ત્રને અનુભવ મેળવવા સારૂ, મરણવશ થયેલા અમરક રાજાના શરીરમાં પ્રવેશ કરવા વિચાર કર્યો ત્યારે શ્રી પદ્મપાદે શ્રી આદિ શંકરાચાર્ય છને કહ્યું કે ઘણું વર્ષો પહેલાં શ્રી મહેંદ્રનાથજીએ પણ સંસાર ભોગવવાની ઈચ્છા કરી તી, આ ઉપરથી સમજી શકાય છે કે શ્રી આદિ શંકરાચાર્યજીની પહેલાં ઘણાં વર્ષે શ્રી મર્ચે નાથજી થઈ ગયા છે. શ્રી મહાવીર કે પછી ૩૧ વર્ષે જ શ્રી આદિશંકરાચાર્યજી થયા માટે શ્રી મહાવીર પ્રભુની પણ અગાઉ ની ગોરક્ષનાથ વગેરે થઈ ગયા હોય એમ જણાય છે. મહાવીર પ્રભુ પહેલાં ૨૫ વર્ષે લગભગ શ્રી પાર્શ્વનાથ સ્વામી થઈ ગયા છે. શ્રી પાર્શ્વનાથજી પ્રભુના સમયમાં અગર તેમની પણ અગાડી શ્રી મહેંદ્રનાથજી તથા શ્રી ગેરનાથજી થઈ ગયા હોય એમ જણાય છે કારણ કે શ્રી આદિ શંકરાચાર્યજી પહેલાં ઘણાં વર્ષ શ્રી ગોરક્ષનાથ વગેરે થઈ ગયા હતા એમ શ્રી શંકરદિગ્વિજયમાં લખ્યું છે. શ્રી મર્ચંદ્રનાથજી અને શ્રી ગોરક્ષનાથજી કદાચ શ્રી પાર્શ્વનાથજીના સમકાલિન હોય અને તે સર્વે નાથ કહેવાતા તેથી નાથ સંપ્રદાયવાળાઓ પાર્શ્વનાથજી તથા તેમનાથજી પ્રભુને નાથ સંપ્રદાયમાં ભેળવી દે છે પણ તે વાત જૈન ઈતિહાસ સાથે બિલકુલ મળતી આવતી નથી; એમનાથ અને પાર્શ્વનાથની હૈયાતીને તો પુરા જગતના બીજા ધર્મોના ઇતિહાસમાંથી નહિ મળતો હોવાથી માત્ર જૈન પરંપરા પ્રમાણ ઉપરજ આ બાબતમાં આધાર રાખીને મતેષ માનવો પડશે. શ્રી મહેંદ્રનાથજી અને શ્રી પાર્શ્વનાથજી સમકાલિન હતા તથા બંનેમાં નાથ શબ્દ આવે છે તથા બંને યોગી-વૈરાગી હતા વગેરે બાબતો ઉપરથી નાથ સંપ્રદાયવાળાએ શ્રી પાર્શ્વનાથજીને નાથ સંપ્રદાયમાં જોડી દીધા જણાય છે પણ ખરું જોતાં તો પાર્શ્વનાથજી એક રાજકુમાર હતા. તેમનાથ પ્રભુ તે શ્રીકૃષ્ણ ભગવાનના વખતમાં થઈ ગયા છે. શ્રીકૃષ્ણ ભગવાનના સમય પછી ઘણું વર્ષ શ્રી મર્ચંદ્રનાથજી થયા હતા માટે નેમનાથ પ્રભુ તથા શ્રી મદ્ર સમકાલિન જ હતા નહિ, પિરાણિકમાં ચાલતી એક દંતકથા અને તેમાં શિવ પુરાણની કઈક સહાનુભૂતિ – શિવપુરાણમાં તમઋષિના સંબંધમાં એક એવી આખ્યાયિકા છે કે “એક વખતે આ ભરતક્ષેત્રમાં ઉપરાઉપરી ઘણું દુષ્કાળ પડવાથી બ્રાહ્મણો સહિત તમામ માણસો ભુખમરાથી પીડાવા લાગ્યા. આવા કટોકટીના સમયમાં શ્રી ગૌતમ ઋષિ એક મહાન પ્રતાપી પુરૂષ ગણાતા હતા તેથી સર્વ બ્રાહ્મણ સહવર્તમાન શ્રી ગૌતમ ઋષિને શરણે ગયા. શ્રી ગૌતમ ઋષિએ પિતાના તપેબલ અને અધ્યાત્મ બલવડે સવારે જવ વાવે અને સાંજે લણે એવી સિદ્ધિને પ્રયોગ અજમાવીને તમામ લોકોને સાત કે બાર દુકાળ ઉતાર્યા. આવા મહાન કાર્યવડે સકલ પ્રજા શ્રી ગૌતમ ઋષિના અહેશાનમાં દબાઈ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શ્રી જન ક. કે. હેડ. ગઈ શ્રી ગૌતમઋષિની કીર્તિ સ્વર્ગપયત વ્યાપી જવાથી લોકોમાં કહેવાતી કહેવત ( ભામણની આંખમાં ઝેર હોય ) પ્રમાણે ઘણા ખરા બ્રાહ્મણોને મૈતમઋષિની કીર્તિની ઈર્ષા આવી અને ગમે તે પ્રકારે પણ શ્રી ચૈતભઋષિ પટકી પડે તે ઠીક એને એ વિચારમાં બ્રાહ્મણોએ એક એવી યુક્તિ શોધી કાઢી કે એક બનાવટી-કૃત્રિમ-ગાય કરીને તેમના જવના ખેતરમાં મૂકવી અને ગૌતમ તે ગાયને હાંકવા આવે કે તુરત ગાય મરણ પામે અને તે ઉપરથી ગૌતમને ગૌહત્યારો ઠરાવીને ન્યાત બહાર મુકી દેવો આવી, નીચ યુક્તિ શોધીને તેજ પ્રમાણે શ્રી ગૈાતમઋષિના જવના ખેતરમાં ગુપ્તપણે કૃત્રિમ ગાય ઉભી કરી દીધી. શ્રી ગામના જોવામાં તે ગાય આવવાથી, તે ગાયને પિતાના ખેતરમાંથી બહાર કાઢવા માટે એક દર્ભની સળી લઈને ગાય તરફ ફેંકી કે તરતજ ગાય નીચે પડી ગઈ અને મરણ પામી. આ સમયે ઘણા બ્રાહ્મણો આસપાસ સંતાઈ રહ્યા હતા. તેઓ ઈરાદાપૂર્વક બહાર આવીને ૌતમે ગાયને મારી નાંખી છે માટે “ગૌતમ શૈહય રો ગતિમ ગેહત્યારો ”એવા પોકારો, માર્યા અને મૈતમને ભ્રષ્ટ ગણીને તેમની સાથેનો વ્યવહાર બંધ કર્યો. પરમ પવિત્ર શ્રી ગૌતમ ઋષિએ જાહેર રીતે પાવન થવા સારૂ છે અદમોચિની ગંગાજી ઉપર સખ્ત તપ કર્યું. શ્રી ગંગાજીએ પ્રકટ થઈ સર્વ લોકે દે તેમ શ્રી ગૌતમ ઋષિને પાવન કર્યા તેથી તમઋષિ પાછા જ્ઞાતિમાં દાખલ થયા. આને મળતું જ આટલું જ લગભગ કથન શિવપુરાણમાં છે. આ કથનમાં લકે તથા ઇતર પૌરાણિક કંઈક વિશેષ ઉમેરીને એવું કહે છે કે શ્રી ગૌતમ ઋષિને બ્રાહ્મણોએ વિના વાંકે પજવ્યા તેથી શ્રી તમઋષિની આંખમાં બ્રાહ્મણે માટે ઝેર આવ્યું અને વૈરને બદલો લેવા માટે અને બ્રાહ્મણોએ લોકોનું દ્રવ્ય હરણ કરવા વાતે પાથરેલી જાળ તેડી પાડવા માટે જ વેદ ધર્મને સામે એટલે બ્રાહ્મણ ધર્મની સામે પિતાને જૈનધર્મ નામે મત ચલાવ્યું. ધર્મના નામ યજ્ઞમાં બ્રાહ્મણો ગાય, પાડા, બકરાં, અશ્વ, મનુષ્ય, વગેરે હોમાવતા અને નિરપરાધી પ્રાણી, ની પ્રાણ હરણ કરાવતા હતા; ઉપરાંત તે છેવોના માસોનું ભક્ષણ પણ કરતા હતા. બી ગતમે એ બ્રાહ્મણોની હિંસકવૃતિ અને પાછા સજીવન કરવાના ડોળની સામે અહિંસાનો ઉપદેશ ચલાવ્યો. લાખો મનુષ્યો અને રાજાઓને જણાયું કે યજ્ઞને નામે હિંસા કરવી તે વ્યાજબી નથી તેથી તે લોકો શ્રી ગૌતમના જૈન ધર્મમાં ભળ્યા તેથી બ્રાહ્મણોની આજીવિકામાં ઘણેજ ફેર પડી ગયું. શ્રી ગૌતમે ગાયના પુંછડાને ઝુડે વગેરે બનાવ્યા તે રજોહરણમાં દેખાય છે, આવા પ્રકારની પરાણિકોની કથાને સાર એટલો જ નીકળે છે કે શ્રી ગૌતમને દુઃખતું હતું પેટ અને કુટવા માંડયુ માથું એ નિયમ પ્રમાણેજ વેદ | સામે જૈનધર્મ નામનું પાખંડ પિતાનું વૈર લેવા નિમેત્તિજ ઉભું કરેલું છે. આવી દન કથા લેકમાં ચાલે છે. આ દંતકથા શિવપુરાણ ઉપરથી લોકેએ તદ્દન કલ્પી કાઢી છે, કારણ કે શિવપુરાણમાં શ્રી ગૌતમે જૈનધર્મ ચલાવ્યો. એ હકીક્ત જ નથી મળતી, વળી , નધર્મ માટે શ્રીમદ્ ભાગવત પુરાણમાં તે ભવિષ્ય ભાખ્યું છે તેમાં પણ શ્રી ગૌતમ નધર્મ ચલાવશે એમ નથી લખ્યું પણ કેકેકેકેટ દેશનો આહત નામે રાજા જનધર્મ ચલાવશે એમ લખ્યું છે. આ ઉપરથી એમ સમજાય છે કે જૈનધર્મના ઇંદ્રભૂતિ ઉફે ગૌતમનું નામ સાંભળીને લોકોએ જૈનધર્મ ગમે ચલાવ્યો છે એમ બ્રાંતિથી માની લીધેલું છે. ખરું જોતાં ન ધર્મ તો શ્રી રૂષભદેવજીથી ચાલેલ છે અને શ્રી મહાવીર પ્રભુના એકશિષ્ય તરીકેજ ઈદ્રભૂતિ નામના ગોતમ ગોત્રી બ્રાહ્મણ હતા. Page #89 -------------------------------------------------------------------------- ________________ લાલા લજપતરાય શું કહે છે! २३७ ઉલટું ઉપલી દંત કથાઓમાં તે બ્રાહ્મણો ઉપકારને બદલે અપકાર કરવાવાળા છે એવું સાબિત થાય છે. ત્યમ રાત્તિ: શારિત: રા: એ પ્રમાણે જૈનધર્મને અન્યધમાં ઉલ્લેખના દ્વિતીય ભાગને દ્વિતીય ખંડક અને દ્વિતીય ભાગ સંપૂર્ણ થયે –ગોકુલદાસ નાનજીભાઈ ગાંધી. લાલા લજપતરાય શું કહે છે? અહિંસા પરમે ધમ" સત્ય છે કે ઘેલછા ! અહિંસા પરમ ધર્મ : સત્ય કરતાં ઉચ્ચ ધર્મ નથી અને “અહિંસા પરમો ધર્મ:કરતાં વર્તન દર્શક એક ઉત્તમ માર્ગ નથી. યથાર્થ સમજાય અને જીવન વ્યવહારમાં યથાર્થ ઓતપ્રોત કરવામાં આવે તો એ સૂત્ર મનુષ્યને મહાગ્ય અને વીરતા બક્ષે છે. અયોગ્ય ભ્રમથી જીવનમાં તેને અયથાર્થ ઉપયોગ થાય તે મનુષ્ય બીકણ, બાયેલા, અધમ અને મૂર્ખ બની જાય છે. એક કાલે ભારતવાસીઓ તે સૂત્ર યથાર્થ સમજતા હતા, અને તેને આચરણમાં યથાર્થ ઉપયોગ કરી પણ જાણતા હતા, ત્યારે તેઓ સત્ય, ઔદાર્ય, અને વીરતાના ગુણવડે અલંકૃત હતા. એ ઉદાર સત્યનું વિકૃત સ્વરૂપ એક સમય એવો આવ્યો છે જ્યારે કેટલાક સદગુણી મનુષ્યોએ સંપૂર્ણ ઉચ્ચ આશયથી અને , સાધુતાથી તેનું સ્વરૂપ ઘેલછામાં ફેરવી નાખ્યું, તેને સર્વ સદ્ગુણથી ઉચ્ચસ્થાન આપ્યું એટલું જ નહિ પરંતુ સદાચારી જીવનની કસોટીનું અપૂર્વ શસ્ત્ર બનાવ્યું. તેમણે પિતાના જ જીવનમાં તેને અતિશય મહત્વ આપ્યું એટલું જ નહિ પણ અન્ય સર્વ ગુણને ભેગે ઉચ્ચતમ પ્રજાકીય સગુણનું સ્વરૂપ આપી દીધું, અન્ય સર્વ ગુણો જે મનુષ્યને અને પ્રજાને ઉચ્ચ પ્રતિભાશાળી બનાવે છે, તેને પાછળ મૂકી દીધા અને તેમના મત અનુસાર આ ભલાઈની એકજ કસોટીથી તે સર્વ ગુણને ગણપદ આપ્યું. તેનાં ભયંકર પરિણામ ધૈર્ય, શાર્ય, વીરત્વ એ સર્વ સદ્ગુણ ધીમે ધીમે ઘસાઈ ગયા, પ્રતિષ્ઠા અને સ્વમાન વિલુપ્ત થઈ ગયાં. સ્વદેશાભિમાન, સ્વદેશ પ્રીતિ, કુટુંબ પ્રતિ અનુરાગ જાતિ ગરવ એ સર્વને ઝળહલત દીપ ઓલવાઈ ગયો. અહિંસાના વિપરીત આચરણના દુરપગને લીધે અથવા સર્વ ઉચ્ચ તત્વોને ભોગે તેને અમર્યાદિત મહત્વ આપવાથી જ હિંદુઓને સામાજિક, રાજકીય તેમજ નૈતિક અધઃપાત થે. મરદાનગીમાં અહિંસા કરતાં કોઈ પણ રીતે તાત્વિક ઉણપ નથી એ વાત તેઓ તદ્દન વિસરી ગયો. તત્ત્વતઃ એ સગુણને જે યોગ્ય રીતે વ્યવહારમાં મુકાય તે તે અહિંસાથી અલ્પાંશે પણ અસંગત નથી. વ્યક્તિહિત કે રાષ્ટ્રીય કલ્યાણ માટે બળીઆથી નિર્બળનું રક્ષણ કરવાની, અન્યાયભર્યું આક્રમણ કરનાર * જુલાઈના મોડર્નરિવ્યુમાં આવેલા અંગ્રેજી લેખનું ભાષાંતર Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેન . ક. હેડ. અને રાજ્યપહારી, એરટા અને લફંગા, કામાંધ, નરાધમ અને સ્ત્રીના સતીત્વને ભ્રષ્ટ કરનાર, દુરાચારી, ખુની અને શઠને અન્યાયાચરણ કરતા અને ઉપદ્રવ આપતા અટકાવવાની અનિવાર્ય અગત્ય તરફ તેઓએ દુર્લક્ષ આપ્યું. નિર્દોષને પીડા આપતા, વિશુદ્ધને ભ્રષ્ટ કરતા, અને અન્યના વ્યાજબી હકક ઉપર તરાપ મારતા-દુષ્ટ સ્વભાવવાળા મનુષ્યના હૃદયને ન્યાયપુર:સર ક્રોધ અને તેને અંગે નીપજતાં પરીણામના ભયથી તેમ કરતા અટકાવે એમ માનવભાવના સ્વીકારે છે, તે વાત તેઓ વિસરી ગયા. જે મનુષ્ય અધમ અથવા ઝેર અને જુલમની જબરજસ્તીથી જમાવેલી સત્તાને સહન કરી, “ ચાલે તેમ ચાલવા દેવાની રીત” રાખે છે, તે એક રીતે તેને અનુમોદન આપી ઉત્તેજે છે, અને તેથી દુરાચારીના અમ્યુદય અને પ્રાબલ્યની વૃદ્ધિ માટે કેટલેક અંશે જવાબદાર છે એ સત્યમાં રહેલા આવશ્યક અને મહાન રહસ્યને તેઓ પ્રત્યક્ષ કરી શક્યા નહિ. અહિંસાને અગ્ય વ્યવહાર– આ અહિંસાને નિર્મતિ અને અયોગ્ય વ્યવહાર કહાણરૂપે પલટી જઈ સુવ્યવસ્થાના સુંદર દેહમાં વિષરૂપે પ્રસરે છે, શક્તિને વીર્ય કરી મૂકે છે અને પુરૂષો અને સ્ત્રીઓને ચસકેલ મગજના, ચિત્તભ્રમિત, નિસ્તેજ બનાવી મહત્વાકાંક્ષા અને ઉચ્ચ સદ્ગ ની પ્રાપ્તિ પાછળ અપ્રતિહત ખંથી મંડયા રહેવામાં જોઈતા સામર્થ્ય વિનાના અને નમાલા કરી મૂકે છે, તેનાથી મનુષ્યહૃદય એકલતીલું અને ભીરૂ બની જાય છે. જૈનધર્મના સંસ્થાપકો આત્મસંયમન અને દેહદમનમાં જીવનને વ્યતિત કરનાર મહાત્માઓ હતા. તેમના અનુયાયી જૈન સાધુઓ વિકારને નાશ કરવામાં મહાન સંભવિત વિજય પ્રાપ્ત કરનારા મહાપુરૂષોની કટિમાં આવે છે. ટોલરાવને અહિંસા સિદ્ધાંત થોડાં જ વર્ષ પહેલાં જ જન્મ પામ્યો છે. જૈન અહિંસાને ભારત ત્રણ હજાર વર્ષથી જાણતે આવ્યો છે. પૃથ્વીતળ ઉપર એક એવો દેશ નથી કે જેને ભરતવર્ષની માફક સૈકાઓ થયાં આવા અનેક અહિંસાવાદીઓ શોભાવી રહ્યા હોય પણ પૃથ્વીતળ પર એવોયે એક દેશ નથી કે જે હાલના અથવા છેલ્લાં પંદર શતકના ભારતવર્ષ માફક તદન કચડાઈ ગયેલો અને પૌરૂષ ત્વના એકેએક અંશ ગુમાવી બેઠેલો હેય. કેટલાક લોકો કહેશે કે ભારતવર્ષની આ સ્થિતિ અહિંસાવાદનું પરિણામ નથી, પણ બીજા સદ્ગણોને તિલાંજલી આપવાનું પરિણામ છે. પણ હું તો આગ્રહપૂર્વક માનું છું કે ગેરવ, મનુષ્ય, અને સગુણના માર્ગને વિસારે પાડી અધ:પતન આણનાર જે જે કારણો છે, તેમાંથી એક અહિંસાવાદના ઉચ્ચ સત્યની વિકૃતિ છે. અત્યંત ખેદ છે એથી જ થાય છે કે જે લેકે આ સિદ્ધાંતને સંપૂર્ણ શ્રદ્ધાથી વળગી રહે છે, તેઓ પોતાના જ વર્તનથી બતાવી આપે છે કે આ સત્યને વિપરીત વ્યવહાર મનુષ્યોને દાંભિક, નિર્માલ્ય અને શુદ્ર જીવનને માગે દેરી જાય છે. મારા કુટુંબનું ઉદાહરણ–મા જૈનધર્મનો ત્યાગ – મારો જન્મ જૈન કુટુંબમાં થયો હતો, મારા દાદાને અહિંસામાં અત્યંત શ્રદ્ધા હતી. એટલે સુધી કે સર્પને મારવા કરતાં તેનાથી મૃત્યુ પામવાનું વધારે પસંદ કરે. તે એક જંતુને પણ ઇજા કરતા નહિ, ધાર્મિક ક્રિયાઓમાં કેટલાક કલાકના કલાક ગાળતા. દેખીતી રીતે તે એક સગુણ નર હતા અને કોમમાં માતબર માણસ ગણતા. સને તેમની પ્રતિ ભાન ઉત્પન્ન થતું. તેમના ભાઈ સાધુ થયા હતા અને પિતાના પથમાં એક પ્રતિકાશાળી Page #91 -------------------------------------------------------------------------- ________________ Anna લાલા લજપતરાય શું કહે છે! ૨૩૯ ગુરુ હતા. મારા જીવનમાં મેં જેએલા ઉચ્ચ સાધુઓમાંના એક હતા. તેઓ પિતાના સિદ્ધાંતને જીવનભર જાળવી રહ્યા અને દેહદમન તથા વિકારને અંકુશમાં રાખવામાં નિપુણતા મેળવવામાં સફળ નિવડયા હતા, પણ નૈતિક ધોરણના ઉચ્ચ કાનુનેને અનુસરીને જોઈએ તે તેઓનું જીવન શુષ્ક અને અસ્વાભાવિક હતું. હું તેમને ચાહતો અને માન આપતો પણ તેમને મત સ્વીકારી શકે નહિ. તેમજ તેમણે પણ મને પિતાને મત સ્વીકારાવવાની કાળજી કરી નહિ. પણ તેના ભાઈ–મારા દાદા-જુદીજ પ્રકૃતિના પુરૂષ હતા. તે અહિંસા ધમ-વિકૃત અહિંસાધર્મ-પાળતા. તે મત ગમે તેવા સંગમાં કોઈના પ્રાણ હરવાની મનાઈ કરે છે, પણ તે પિત, પિતાના ધંધાને અનુસરતાં, જે જે પ્રપંચ ખેલવા પડતા તે સર્વ પ્રપંચને વ્યાજબી ગણતા એટલું જ નહિ પણ સર્વોત્તમ માનતા. પિતાના ધંધાના વ્યવહાર શાસ્ત્રાનુસાર એ પ્રપંચ તેમને મન છુટ આપી શકાય તેવા હતા. જુ, પક્ષી અને એવા બીજાં પ્રાણીઓ મૃત્યુના મુખમાં આવી પડતાં હોય તો તેને બચાવવામાં હજારો રૂપિઆ ખરચી નાંખે પણ સગીર કે વિધવા સાથે લેવડ દેવડ કરવામાં તેમને છેલ્લો કળીઓ પણ ટાવી લે એવા એ મતને માનનારાં ધણાં મનુષ્ય મેં જોયાં જાણ્યાં છે. હાલના જેને– હું કોઈ રીતે એમ કહેવા નથી માગતે તે ભારતવર્ષમાં અન્ય હિંદુ કેમ કરતાં જેને વધારે અનીતિમાન છે, અથવા એમ પણ નથી કહેતા કે અહિંસા એવી અનીતિ તરફ દોરી જાય છે. એવા મિથ્યા પારોપણને અણસાર પણ મારાથી દૂર રહો! પિતાની રીતભાતમાં જૈને ઉદાર, અતિથિપૂજક, બુદ્ધિશાળી અને વ્યવહારમાં કુશળ છે. હિંદુઓમાં એવી બીજી જ્ઞાતિઓ પણ છે. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે અહિંસાના અમર્યાદિત વહારે તેઓને અન્ય કેમ કરતાં વધારે ઉચ્ચ નીતિના પંથે ચડાવ્યા નથી. વસ્તુતઃ જેર જુલમ અને લુટફાટને લીધે જો કોઈ કે મને વધારે ખમવું પડતું હોય તો તે જૈન કેમજ છે. કારણ કે વારસામાં મળેલી ભીરતા અને બળના ઉપગ તરફ તિરસ્કારને લીધે બીજા કરતાં તેઓ વધારે લાચાર હોય છે. તે આત્મરક્ષણ કરી શકતા નથી, તેમજ પિતાના પ્રિયજનની આબરૂને સાચવી શકતા નથી. શું કર્તવ્ય છે? વર્તમાન કાળે યુરોપ, સામાથ્યને દેવો હકક માગનાર અવતાર છે. ત્યાં લ્હાયનો અવતાર રાપના સદભાગ્યેજ થયું. પરંતુ ભારતવાની સ્થિતિ તદન જુદી જ છે. જુલભાટના; આ• ક્રમણનાં કે લુટફાટનાં કર્તવ્ય માટે બની કે જબરજસ્તી વાપરવાને ઉપદેશ આર્યસંતાને આપે જ નહિ. મને વિશ્વાસ-શ્રદ્ધા છે કે આર્યભૂમિ એટલી પતિત થશે જ નહિ. પણ આ પણું આબરૂનું તેમજ આપણું સ્ત્રી, બેન, પુત્રી કે માતાની પ્રતિષ્ઠાનું રક્ષણ કરવા માટે પણ આપણે આપણું સાર્મથ્યને ઉપગ કરે એ પાપભર્યું છે એવું શિક્ષણ તે આપણે પાલવે તેમ નથી. એવું શિક્ષણ અસ્વાભાવિક અને અનિષ્ટકારક છે. આપણે રાજદારી ખૂનોને ધિક્કારી કાઢીએ; અરે ! એથી પણ ન્યાય ખાતર, ન્યાયપુરઃસર હેતુ પાર પાડવા અન્યાયયુક્ત અને કાયદા વિરૂદ્ધ બળને ઉપયોગ કરવાની રીતને અવખંડી કાઢીએ પરંતુ જ્યારે એક મહાન્ અને લોકમાન્ય પુરૂષ આપણુ યુવાનને કહે કે “ દુષ્ટ જોરજુલભ કરનાર મનુષ્યને સામા થયા વિના આત્માણ કરીને જ આપણે આપણું આધારે Page #92 -------------------------------------------------------------------------- ________________ २४० શ્રી જન . કૅ, હરેંડ. રહેલાં મનુષ્યની પ્રતિષ્ઠાનું રક્ષણ કરી શકીએ.” અને વળી કહે કે “ઉપાયમાં શસ્ત્રના ઘા કરવા કરતાં શારીરિક અને માનસિક શૈર્ય વધારે રહેલું છે” શું? આમ મુંગા બેસી રહેવું આપણને પરવડે તેવું છે? ધારો કે કોઈ નરાધમ આપણી પુત્રી પર હુમલો કરે તો રા. ગાંધી કહે છે કે તેમના પિતાના અહિંસા સંબંધી મત અનુસાર આપણું પુત્રી અને તે નરાધમ વચ્ચે ઉભા રહેવું. પણ જે તે નરાધમ આપણને મારી નાખે અને પિતાની પિચાશ વૃત્તિને પાર પાડે તે આપણું પુત્રીને કેવી દુર્દશા થાય ! રા. ગાંધીના મત પ્રમાણે, બળ જેરીથી સામા થવા કરતાં તેને તેનાથી બને તેટલું ખરાબ કરવા દેવું અને શાન્ત ઉભા રહેવું એમાં શારીરિક અને માનસિક શૈર્ય વધારે જોઈએ.) રા. ગાંધી માટે સંપૂર્ણ માન દર્શાવતાં મારે કહેવું જોઈએ કે આને અર્થ કાંઈ નથી. રા. ગાંધીના વ્યક્તિત્વ માટે મને ઘણું જ માન છે. તેઓ હું જે મહાપુરૂષોને પૂજું છું તેઓમાંના એક છે, હું તેમની સહક ના માટે શંકા કરતો જ નથી. તેમની શુભ ધારણાઓ માટે મને સંશય જ નથી, પણ તેમણે જે અનિષ્ટકારક સિદ્ધાંત ફેલ વવાના સમાચાર મળ્યા છે તેની સામે સપ્ત વિરોધ વવાની હું ફરજ સમજું છું, એક ગાંધી જેવા મહા પુરૂષને પણ આ વિષયમાં ભારત અને હૃદયને વિસ્મય કરી મુકવાની છુટ ન હોવી જોઈએ, રાષ્ટ્રીય ચૈતન્યના નિર્મલ ઝરાને મલિન કરવાની કોઈ પણ વ્યક્તિને સ્વતંત્રતા ન હોવી જોઇએ, બુદ્ધદેવે પણ એવો ઉપદેશ કર્યો નથી, ક્રાઈસ્ટ તે એમ કહેજ નહિ, જૈને પણ એટલી હદ સુધી જાય એમ હું જાણતો નથી, અરે ? એવા સંગમાં ભાન ભર્યું જીવન જ અસંભવિત છે. એ મતને કોઈ પણ અનુયાયી ન્યાય પુર: સર કોઈ પણ સ્વેચ્છાચારીની સામે થઈ શકે નહિ, દક્ષિણ આફ્રિકામાંથી ભારતવર્ષઓને કાઢી મૂકવાની તે દેશના ગરાઓની પ્રિય ઇચ્છા સામે વિમલ દર્શાવીને રા. ગાંધીએ શા માટે તે ગેરાઓની લાગણી દુભાવી? ન્યાયાનુસાર કહીએ જ્યારે ગોરાઓએ ભારતવાસીઓને કાઢી મુકવાની ઇચ્છા દર્શાવી ત્યારે તેમણે પિતાને - નામાન બાધીને તે દેશ છેડી દઈ ચાલ્યા જવું જોઈતું હતું અને પિતાના બંધુઓને પણ એવો સલાહ આપવી જોઈતી હતી. એવા સંયોગેમાં સામા થવામાં હિંસા રહેલી છે, શારીરિક હિંસા એ માનસિક હિંસાનું આચારસ્વરૂપ છે. જો એક ચોર, લુટારા કે શત્રુનો નાશ કરવાનો વિચાર કરવામાં પાપ હોય તો અલબત્ત તેના સામે બળ અજમાવવામાં વધારે પાપ છે જ. વાતજ એવી મૂર્ખાઈ ભરી જણાય છે કે રા. ગાંધીના ભાષણને હેવાલ જ ભૂલ ભરેલો હોય એમ શંકા કરવાની મને સહજ જ ઈચ્છા થઈ આવે છે. પણ પત્ર તે ઉપર છૂટથી વિવેચન કર્યા કરે છે; અને રા. ગાંધીએ તેને જાહેર ઇન્કાર કર્યો નથી. ગમે તેમ છે પણ જ્યાં સુધી તે ભાષણમાં રહેલો વિરોધ દૂર થાય નહિં કે તેને ખુલાસો થાય નહિ ત્યાં સુધી મને લાગે છે કે હું મુગે બેસી રહી શકે નહિ અને ભારતવાસી યુવકોમાં આ ; ને અવિબાધિત અને ઉચ્ચ સત્ય તરિકે પ્રસરવા દઈ શકું નહિ. રા. ગાંધી કાલ્પનિક પૃગ તાનું જગત રચવા ઈચ્છે છે, અલબત્ત તેમ કરવા અને અન્યને તેમ કરવાનું કહેવા તેમાં પૂર્ણ સ્વતંત્ર છે, પણ તે જ પ્રમાણે તેમની ભૂલ દર્શાવી આપવાની હું મારી ફરજ સમજું છું, –ઉદયે ખુ. Page #93 -------------------------------------------------------------------------- ________________ कॉन्फरन्स मिशन, -- १ श्री सुकृत भंडार फंड. ( તા. ૨૪-૬-૧૬ થી તા. ૩૧-૭-૧૬ સંવત ૧૯૭૨ ના જેઠવ. ૯ થી શ્રાવણ સુ. ૧ સુધી.) વસુલ આવ્યા રૂ. ૪૪૩-૮-૦ ગયા માસ આખરના બાકી રૂ. ૨૪૮૩-૩-૦ ૧ ઉપદેશક મી, વાડીલાલ સાંકળચંદ-મહીકાંઠા. ખેડબ્રહ્મા ૧૬, ગરડા ૭, ઈ = ૦, કુકડીઆ ૮, સાબલી ડા, જામળા છા, બેરણ જ, આગીઓલ ૬, ટુર , રામોજ છે, મનેરપર ૩. ૪ ૮-૧૨-૦ ૨ ઉપદેશક મી. પુંજાલાલ દ–વહાડ. માં , ક્યાં રહો, દોr ૧, નાનપુર-હાવાદ ૧૫, ૪૧, નાનપુર ૧૪૨, વાઘ ૨૧, ર ર , વાધા ૧૩, નારાજીવ કપા, પુસ્ત્રાવ પા, ધામણાં ૧૨ તેારા ૫ wવ જો, વામનાં ૨૧ | કુરું શરૂ૩-૮–૦ ૩ ઉપદેશક મી, અમૃતલાલ વકીલાલઅમદાવાદ જીલ્લો. પંચાસર ૪. કુલ રૂ. ૪-૦-૦ મુંબઇના ગૃહ તરફથી પાંચ ઓવાળી અને એક રૂપીવાળી રસીદના આવ્યા (દશમી શ્રી જેને તાંબર કોન્ફરન્સ વખતના) રૂ. ૧૮-૦૦ અમદાવાદ એક ગૃહસ્થે મોકલ્યા. રૂ. ૦-૪-૦ ૨૯૨૬-૧૧-૦ નોટ–બે રસીટ બુકો ચાર ચાળી નં. ૨૨૧–૨૪૦, ૪૮૧–૫૦૦ સુધીની દશમી શ્રી જન વેતાંબર કોન્ફર. મંડપમાં વિલંટીઅરે માફત સ્ત્રી પ્રેક્ષકોએ મંગાવેલી તે પાછી આવી નથી. તો જે હાં', પાસે તે બુક રહી હોય તેમણે કૉન્ફરન્સ ઓફીસમાં મેકલી આપવી. २ श्री धार्मिः हिसाब तपासणी खातुं. તપાસનાર–શેઠ ચુનીલાલ નાનચંદ ઓનરરી એડીટર શ્રી જન . કૅન્સરન્સ. ૧ ઉત્તર ગુજરાતના કડી મહાલના ડાંગરવા ગામ મધ્યે શ્રી ધર્મનાથજી મહારાજના દેરાસરજીના વહીવટને લગતે પોર્ટ–સદરહુ સંસ્થાના શ્રી સંધ તરફથી વહીવટકર્તા શેઠ હેમચંદ દલીચંદ તથા કે લચંદ લાલચંદ, તથા શેઠ બાદરચંદ કંકુચંદ, તથા શેઠ ડાહ્યાચંદ અમુલખના હસ્તકને સંવત ૧૯૪૬ થી સંવત ૧૮૭૨ ના જેઠ સુ. ૭ સુધીને વહીવટ અમોએ તપાસ્ય. - ની હકીકત નીચે મૂજબ - દેરાસરજી તથા મહાજન ખતાના ચોપડા ભેગા રાખી વહીવટ ચલાવવામાં આવતો હતો તેથી જેનો દેવદ્રવ્યના લેપમાં રડતા હતા. માટે દેરાસરનો વહીવટ જૂદો ચલાવવા ગોઠવણ કરી આપી છે. મહાજન ખાતામાં તથા કૂતર બુતર વગેરે તમામ ખાતામાં પૂરતી આવક નહી હોવાથી ખૂટતાં નાણું દેરાસરમાંથી વાપરવામાં આવ્યાં છે એટલું જ નહીં પણ તે ગામમાં પાખીઓ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શ્રી જૈન કવે. કો. : ૩ ૪ જમવાના રૂપીઆ ગામ મધના જેનીઓને વ્યાજે આપવામાં આવ્યા છે તે વ્યાજ પૂરેપુરું વસુલ નહીં આવવાથી દેરાસરજીના વહીવટમાંથી જેની પાસે લેણું રહ્યું હોય તેના ખાતે ઉધારી પાખીઓ જમે છે તે ઉપર ત્યાંના શ્રી સંઘનું વન ખેંચી હવેથી તેવી રીતે નહીં કરવા સૂચવવામાં આવ્યું છે. ૨ ઉત્તર ગુજરાતના ખેરાળ મહાલના બલાદ ગામ મળે શ્રી ચંદ્રપ્રભુજી મહારાજના દેરાસરના વહીવટને લગત રીપેટ–સ હુ સંસ્થાના શ્રી સંધ તરફથી વહીવટકર્તા શેઠ મુળચંદ પરશોતમદાસના હસ્તકને રસ ન ૧૯૭૧ ના આસો સુ. ૧ થી સં. ૧૯૭૨ ના જેઠ વ. ૮ સુધીનો વહીવટ અમોએ માર્યો. તે જોતાં વહીવટ ચલાવવાનું ધોરણ સાદું અને સરલ હોવાથી તેનું નામ રે -સર રહી વહીવટ જૈન શિલીને અનુસરી સારી રીતે ચાલે છે. એટલું જ નહીં પણ ચડ વગેરેનાં નાણાં વસુલ આવી જાય છે તે માટે વહીવટકર્તા ગૃહસ્થને ધન્યવાદ ઘટે છે. પુરાતમાં રહેતાં નાણું સાચવવા માટે જેનોમાં ૪ મહિનાના વારા કરવામાં આ વ્યા છે તેને બરાબર અમલ થતો હોવાથી તેમાં કેદ : તે ગેરવ્યવસ્થા નહીં થતાં નાણાં સારી રીતે સચવાય છે એટલું જ નહીં પણ તેના સર માં આવતા જેને દેવદ્રવ્યના લેપમાં ફસતા નથી. સદરહુ સંસ્થાનું જૈનમંદિર ઘણું : થઈ ગએલું હોવાથી અકસ્માત તૂટી પડી કેટલીક આશાતના થવાનો ભય રહે છે. તે તાકીદે તેનો જીર્ણોદ્ધાર કરાવવાની જરૂર હોવાથી તે માટે વહીવટકર્તા ગૃહસ્થને સૂચના કરવામાં આવી છે. અમારા તરફથી સદરહુ સંસ્થાને વહીવટ તપાસવાની માગણું કરતાં તેના વહીવટ કર્તા ગૃહસ્થ તરત દેખાડી આપે તે માટે તેમને એ નાર માનીએ છીએ. ૩ ઉત્તર ગુજરાતના ખેરાળુ મહાલના ગામ ને સેલ મધ્યે શ્રી રૂષભદેવજી મહારાજના દેરાસરના વહીવટને લગતે રીપોર્ટ–સર સંસ્થાના શ્રી સંઘ તરફથી વહીવટકર્તા દેશી લાલચંદ લીલાચંદ તથા સોની રવચં કે મીચંદ તથા શા. ભીખાભાઈ બેચરના હસ્તકને સંવત ૧૮૭૨ ના જેડ છે. ૧૦ ૨ ! વહીવટ અમોએ તપાસ્યો. તે જેતા નામું બહુજ ગુંચવણ ભરેલી રીતે રાખવામાં છે કે છે. તેથી લોકોના ખાતાને હિસાબ કરતાં બહુજ મુશ્કેલી પડતી હતી. પરંતુ તે ગામ મધ્યેતા જેનો સરળ સ્વભાવના હોવાથી પિતા પોતાના હિસાબો કરી આપી હવે પછી એ નામું લખવાની જે પ્રમાણે ગોઠવણ કરી આપી છે તે પ્રમાણે નામું લખી વહોવ તસર ચલાવવાનું તેઓએ પિતપિતામાં ચોકસ કરેલું છે. - નોટ–સદરહુ ત્રણે સંસ્થાઓના વહીવટ તપાસી તેમાં જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચના પત્ર દરેક વહીવટકર્તા ગૃહસ્થને આ માં આવ્યું છે. ३ शेठ फकीरचंद प्रेमचंद स्कोलरशीपो ( इनामो.) મહુમ શેઠ ફકીરચંદ પ્રેમચંદ તરફથી સને ૧. ' ની સાલમાં મેટ્રીકમાં પસાર થયેલ જૈન શ્વેતાંબર મૂર્તિપુજક વિધાર્થીઓ પૈકી એક લીંબડીના રહીશ મી. સભાગ્યચંદ ખીમચંદ કેકારીને સંસ્કૃત વિષયમાં સી વધારે માર્ક મેળવ્યા હોવાથી રૂ. ૪૦ ) ની ઍલરશીપ આપવામાં આવેલ છે, અને બીજી સ્કોલરશીપ રૂા. ૪૦) ની સુરતના વતની માટેની હેવાથી મી. ત્રીવનદાસ છોટાલાલ કાપડીઆને ઉંચા નંબરે પાસ થવાથી આપવામાં આવેલ છે તે સર્વ બંધુઓને જાહેર કરવામાં આવે છે! Page #95 -------------------------------------------------------------------------- ________________ श्री जैन श्वेताम्बर कॉन्फरन्स हेरॅल्ड. Yaina Shvetambara Conference Herald. પુ.૧૨અંક ૮-૯ વીરાત ૨૪૪ર. શ્રાવણ-ભાદર, સં. ૧૯૭૨. એંગષ્ટ-સપ્ટેમ્બર, ૧૯૧૬. સુબોધક કુદરત. જુઓ. જુઓ. જુઓ. . જુઓ, જુએ જને ! કુદરત એ શિખ આપનારી!!! અનુસરો લક્ષ્ય તેનું ઉર માં ઉતારી... વણ માગ્યું જળ મેઘલા, વણ માગ્યું રવિ તેજ, વણુ મા વા-વાયરો, ફળ પણ તરૂવર સહેજ આપે. ખુશીથી જ સ્વયં રહી પરોપકારી.. ચંદન ને વળી શેલત નતે વેઠી દુખ વાસ મધુર રસ આપી પરને દેતાં સુખ આત્મ ભાગ કાજ , નિજ દેહ ધારી.. માંની કીડી કરોળી આ ૯૫ જીવ છે તેય રહે કદિ નહીં આળસુ, સાચે કદી ન કેય; સ્વાશ્રયી ઉઘોગ કરે. ઘરે ના ખુમારી. હાની જળની વાવી, નારિયાં પૂર્ણ તળાવ સરખું પાણી આપતા- પીએ રંક કે રાવ; પક્ષપાત નહિ લગીર કેઈને સ્વીકારી. પડઘા-પડછાયા-સમી, મ–વિપાક-પ્રવીણ વાવે તેવું આપતી પૃથિવ આ નિશદિન. ન્યાય તિલભાર નહિ પણ પણ વિસારી શેભે સુંદર કુમુદિની, યશથી ઉજજવળ એહ; સતી ચંદ્ર વિણ અન્યને અપે નહિ નિજ સ્નેહ; શ્રધા–પ્રમાણિકપણે પીયુ સેવનારી.... અગ્નિ તજે ન ઉણત વારિ તજે ન શૈત્ય; મુકે ન મર્યાદા નિધિ અડગ રહે ગિરિ નિત્ય ધર્મ-ટેક યારાં ગણ રહે નિર્વિકારી, જાઓ. જુઓ. જુઓ. જુઓ, Page #96 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શ્રી જન . . હેર૭. જુઓ. જુઓ. શશી સૂર્યને તારલા, પંખી, વન–ફળ ફૂલ, લાળ પ્રમાણને વતે છે વિણ ભૂલ; નિયમે પળે સદાય હૈયેથી, ન હારી. ધાન્ય-ફળ-૫ય સજિયાં ખાનપાન અનુકુળ; કુદરતની પિથી ભલી આપે જ્ઞાન અમૂલ; સા નિર્દોષ જીવન પરમ પ્રેરનારી ....... કમલ-દલ જલમાં વસી રહે જલથી નિ સંગ રાત્રિ દિવસ સહવાસ પણ જરી ન લાગે રંગ; સૂચવી નિલેપતાથી ભવનિધિની બારી , વિશ્વગૃહે ઇશ એકને કેવળ રહ્યાં અધીન શાન્તિથી સહુએ દિસે નિજ લક્ષ્યમાં લીન રહ્યું છે એકામ્ય કેવું વ્યાપી સુવિચારી ! જુઓ. જુઓ. –નવા આત્મઘાતક બહેન પ્રત્યે પત્ર. સ્નેહ શાલિની બહેન. ૧૭-૧-૧૪ તમારા પ્રશ્નો મળ્યા-તેને ઉત્તર યત્કિંચિત "હતે છતાં તમે સવિસ્તાર ઉત્તર માગે છે તેથી તે પ્રમાણે લખી જણવવા ! આ ન લઉં છું – - સ્વામી રામતીર્થભાગ ૫ મા માંથી સત્યને માર્ગ અથવા સત્યને પ્રદેશ એ લેખ તમોને વિશેષ સારી રીતે જવાબ આપી શકું તે મેટ (અંગ્રેજી અને ગુજરાતી એમ બંને * ભાષામાં હું વાંચી ગયો છું ) મૂળ અંગ્રેજીને ઉક્ત ભાષાંતરના ૭ મા પૃષ્ઠ માં ૯મી પંક્તિથી જે જણાવેલ છે તે ભૂલ સાથે સરખાવી સુધારા વધારા સાથે અહીં મૂકું છું – “ઘણું ઘણું મનુષ્યો રામ પાસે આવીને વાચાર એજ કહે છે કે તમને સાક્ષાત્કાર કરા, હમારે સાક્ષાત્કાર કરે છે. હા ! આ ક્ષ જ સાક્ષાત્કાર થાય, પણ તમારી મેહજાળ (અંગ્રેજીમાં શબ્દ attachment છે કે તેનું ભાષાંતર આસક્તિ વધારે ઠીક થઈ પડશે) તેમજ સર્વ પ્રકારની અથવા સર્વ આ શબ્દો ભાષાંતરમાં રહી ગયા છે.) ઇર્ષા અને સર્વ પ્રકારનું સર્વ ભાર્ય (તિરસ્કા' એ શબ્દ અંગ્રેજી jealousy શબ્દનું યથાર્થ ભાષાંતર નથી. તેના અર્થ અદેખા કાશીલતા, વહેમીપણું વગેરે છે.) ને ખંખેરી નાખે. ઈર્ષા એ શું છે? માત્સર્ય એ છે? તે અધમુખી આસક્તિએ છે. જ્યારે આપણે કોઈને ધિક્કારીએ છીએ ત્યારે મનું કારણ એ છે કે આપણે તે સિવાય અન્યમાં આસક્ત છીએ; અહીં તમે પૂછશે કે કેવી રીતે અમે અમારા પુત્રોને, ભાઈઓને, . Page #97 -------------------------------------------------------------------------- ________________ આત્મઘાત-એક બહેન પ્રત્યે પત્ર. - ર૪૫ પતિઓનો ત્યાગ કરી શકીએ? એતો તમારે પિતાને જોવાનું છે કે તે કેમ અને કેવા પ્રકારે થઈ શકે, બાકી સત્ય તો એ છે કે સત્ય અથવા ઇશ્વર તમારા પિતા માતા, પત્નિ ગુરૂ, પિતામહ, દરબાર સર્વસ્વ બને. દરેક પદાર્થ પરની તમારી આસક્તિ કહી નાખે. અને માત્ર એક જ વસ્તુ પર તમારી એકાગ્ર દૃષ્ટિ રાખો અને તે એક જ વસ્તુ, એકજ સત્ય તે તમારી દીવ્યતા છે. એમ થયે તે જ ક્ષણે તમેને સાક્ષાત્કાર થશે.” આમાં વાત એજ કહી છે કે દરેક પદાર્થપરથી આસક્તિ કાઢી નાખે, અને એજ પ્રકારનું કાવ્ય છે તે જાણવું છે -- સોરઠી ગઝલ (ડૂબે આજ તાપ વિલાપમાં, બંધુ મારો વિક્રમાદિત્યરે. એ રાગ.) દુખે ચિંતવે મન આદિના, સુખે કોઈના કદિ સાંભરે. સહદર સગાં શું રાચતે, સ્ત્રીસંગમાં બહું હાલતો; સ્થિર ના થયે શિવ પ્રીમિ, કાર્ય ક્યાં થકી હારું સરે?--દુખે ચિંતવે. સુખ જ્યાં મને માની લીધું તે સ્થાનનું સ્મરણ કીધું; તે સુખ ગયું ને દુઃખ રહ્યું, તે સુખાર્થે યાદ પ્રભુ કરે. દુઃખે ચિંતવે મન આદિનાથ, સુખે કોઈના કદિ સાંભરે. એ દુઃખ છે એ સુખ છે, એ સત્ય નાહીં કદી ખરે-–દુખે ચિંતવે. આત્મા જ વિલસી રહ્યા, આત્મા સ્વજ્ઞાન ભૂલી ગયો; આસક્તિથી પરિબદ્ધ થઈ, નવાં રૂપ લઈ તું અવતરે–દુઃખે ચિંતવે. આસક્તિથી તું મુક્ત છે. અનાસક્તિમાં તું પ્રવૃત્ત થા; આત્મભાવ સર્વ જીવો મરી પરમાત્મ બની તું વિચરે–-દુઃખે ચિંતવે. - દુઃખ છે એ સુખ છે................. (ફેબ્રુઆરી ૧૯૧૦ આનંદ મામિ - પુ. ૮ અંક ૩-૪ ૧૮૩૮ કારતક-માગશર.) હવે આ કાવ્યના છેલ્લા બાગનું કરેલું વિવેચન અત્ર ટાંકું છું. જ્યાં સુધી સંસારના વ્યવહારના વિષય લાલસાની તપ્તિ અર્થે રસ લેવાય છે, ત્યાં સુધી આસક્તિ રહે છે. જેટલો વધારે રસ તેટલાં વધારે ચીકટ કર્મ, અને કર્મનું જેટલું ચીકટપણું, તેટલો વધારે પુરૂષાર્થ તેનાં ક્ષય અર્થે કરવાનું છે. પુરૂષાર્થ એટલે વીર્ય, શક્તિ. આ શક્તિ આત્મામાં અખૂટ અને અનંત ભરેલી છે, ફક્ત તે કર્મનાં દળથી-સમહથી આવરાયેલી છે, તેથી તે ફુટ રીતે પ્રગટ થઈ શક્તી નથી. આસક્તિ શાથી થાય છે? મુખ્ય કારણ તો એ છે કે અમુક આસક્તિનું પાત્રવળગવાની વસ્તુ હોય છે તે છે. સંસાર અગાધ દુઃખ, કલેશ, કલહ, કાવતરાં, કાળાધાળથી ભરપૂર છે, તેમાં કાંઈ પણ આધાર એટલે એવી કોઈ વળગવાની વસ્તુ કે જેને માટે મનુષ્ય નિરંતર પ્રવૃત્તિમાન થાય. તે ન હોય, કોઈ પ્રેમસ્થાન ઉપર મનુષ્યને જીવ ન બંધાયો હોય તો કયા વિચારવાનું સ્ત્રી કે પુરૂષ એક ક્ષણવાર પણ એ દુખ વહેરે? જ્યારે જ્યારે આ આધાર હોય તે નૂર છે ત્યારે ત્યારે આ ઉગ્ર વિરાગ થઈ આવે છે–ઉઝ એટલા માટે કે પછી સંસારાસક્તિ થતી જ નથી, બાકી સ્મશાન વિરાગ જેવા મંદવિરાગ તે લાખો પામરને થાય છે થશે ને થયા હશે પણ તે કાંઈ કામના નહિ. Page #98 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શ્રી જે. વેસ્ડ હેર આવા ઉગ્ર વિરાગના પ્રસિદ્ધ ઇખલામાં ઉજજલિનાના વિમના ભાઇ તરીકે મનાતા ભતહરીનું ઉદાહરણ છે. પિતાની રાણી-પિતાનું સર્વસ્વ એવી પિતાની પ્રિયતમાતેની બેવફાઈ એક ફળના સંક્રમણ દ્વારા જાણતાં રાજા વિરામ પામી રાજ્યગાદી તજી ચાલતા થાય છે ! એજ ઘા, એજ સપાટ: એ વિના કોણ સંસાર તજે છે? શ્રીમન મહાવીર પ્રભુ પ્રત્યે શ્રી મૈતમ ગણધરને પ્રેમ સુપ્રસિદ્ધ છે. આ પ્રેમની પ્રતીતિ ભગવાનશ્રીને હાવાથી પિતાને નિર્વાણ સમય નજીક આવવાનું જાણતાં શ્રી ગાતમને અમુકને ત્યાં જઈ પ્રતિબંધ પમાડવા મહત્યા, અને તેનાથી દૂર કર્યા. પ્રભુનું નિર્વાણ થયું, ત્યારે દેવદુંદુભિ વાગ્યાં અને શ્રી મૈતમને . સ કરતાં જણાયું કે પ્રભુ નિર્વાણ, પામ્યા. આ વખતે પ્રભુ પ્રત્યેના પ્રેમને લઈને પિ મેદ કરવા લાગ્યા અને પોતાની નિર્વાણની ખબર હતી છતાં સર્વ પ્રભુએ મને કેમ કર્યો? આમ વિચારતાં વિચારતાં હું એક છું, વિજ્ઞાનઘન સ્વભાવ ચેતન છું, એમ પ્ર '' થઈ પ્રભુ પ્રત્યેને રાગ તૂટ અને તેને લઇને તુરત જ પછી કેવલજ્ઞાન થયું. આવાં ઉદાહરણ ધવા બેસીએ તે આ દેશ પરદેશમાં અગણિત મળી આવે તેમ છે, પણ તે પરથી સિદ્ધ એ જ થાય છે કે હૃદય કોઈ ઉગ્ર ધકકો લાગ્યા વિના આસક્તિને ગ્રંથી તૂટતો નથી, ને તે તૂટયા વિનાના કેટલા વિરાગ પામ્યા છે, તે બધા ધર્મગ છે. ખરી બુદ્ધિ એ ધક્કામાં રહેલી છે; વિના બ્રહ્માથી પણ વિરાગ સધાય તેમ નથી. આ ઉદાહરણો ઉપર આપ્યાં તેમાં ભર તો ધા સાંસારિક છે, પણ શ્રી ગતમ ગણધરને ધકે મનેભાવજન્ય છે. અહીં સ: નાનું એ છે કે કેવળ સંસારના કલેશને અનુભવ એ જ વિરાગનું મૂળ નથી. અતિશ મનન કરવાથી વૃત્તિ અથવા મનની ધારાએ અખંડ ચઢવું, અને તેને લીધે સંસારની નિ તે સમજવાની સૂક્ષ્મ બુદ્ધિ તથા તેથી દરેક વસ્તુમાંથી કાંઈ લાગી આવવા જેવી મનને વતા એ વિરાગનું ખરૂં સબળ મૂળ છે. આ સબળ મૂળનાં અનેક ઉદાહરણે જયાં ત્યાં ન ધર્મકથાનુ વેગમાંથી મળી શકશે. આસક્તિથી તું મુક્ત થા, અનાસક્તિમાં તું પ્રવૃત્ત ધા. હદયમાં ધકકો લાગવાની, તથા મનોવૃત્તિને મનમાં તીવ્ર કરવાની વાત કહી તેનું પણું રહસ્ય તપાસતાં આસક્તિનું સ્થલ તૂટી જવું એજ મુખ્ય ગણાશે. તે હવે વિરાગનું મૂળ આપણે હાથ લાગ્યું કે કોઈ સ્થળે આસક્તિ કરવા નહિ. જે ક્ષણે જે મળે તે ઉપર નિર્વાહ રાખી કશામાં આસક્ત ન થઈ જવું. આસકિત વિનાના માણસથી કોઈ દિવસ પાપ થતું નથી. તેને કોઈને તપ્ત કરવાનું નથી કે તે ગમે તેમ કરી ઉપાર્જન કરે, તેને માનપાનની ભૂખ નથી કે તે આડે અવળે દાવ રમે, ડોકને ભમાવે અને વાહવાહ કહેવરાવે. વળી અહીં એ યાદ રાખવાનું છે કે આસક્તિ ખવાથી નિષ્પાપ તે થવાય, પણ આસક્તિ ન હોય ત્યારે ઉત્સાહ પણ ન હેય ને બે કશું લાભકારી કર્મ પણ ન બને એ જન્મ વ્યર્થ થઈ પડે. આ શંકા રૂપે જણાવેલી સમજ ખોટી છે. તે બે જ કહ્યું છે કે અનાસક્તિથી Page #99 -------------------------------------------------------------------------- ________________ આત્મઘાત એક બહેન પ્રત્યે પત્ર. २४७ ' “આત્મભાવ સર્વ જી મહીં, પરમાત્મ બની તું વિચારે * જેને કશા ઉપર આસક્તિ નથી તેને સર્વ ઉપર છે એજ એ વિરાગની ખૂબી છે. એનું જ નામ રાજગ=સમતા. જ્યારે આસક્તિ તૂટી, અર્થાત એક વ્યક્તિ કે વસ્તુ ઉપર લાગેલી આસક્તિ તૂટી ત્યારે તે તેડાવનાર સંસાર-પુદ્ગલ જાળ – એટલે મોહ કલેશાદિ જાળની નિઃસારતા કરી, તે નિ સારતાના આધારરૂપ સાર કાંઈ કરવું જોઈએ. તે નિર્લેપ, અબાધિત, આનંદમય, સર્વસમાન આત્મભાવ. આ આત્મભાવ ઉપર આસક્તિ બંધાઈ. હવે સમજાશે કે આસક્તિ તૂટત્તાં જ આસક્તિ થઈ. એટલે નિરૂત્સાહ થવાને પ્રસંગ ન આવ્યું. જડ પ્રત્યે આસક્તિ ગમ', એટલે અનાસક્તિ થઈ; પણ આત્મ પ્રત્યે આસક્તિ રહી. માત્ર કાવતરાં, કપટ, દુબુદ્ધિ એ બધાંથી છૂટીને કેવળ પરમાર્થમાં પ્રવૃત્તિ કરી નિરતર આનંદમાં જીવિત ગાળવાને મતેષ પ્રાપ્ત થયો. આ સમાન વધારે સુખ જેને. મળતું હોય તે ભલે બીજી રીતના કઈ વિરાગમાં સુખ શોધે. બાકી જેને અન્ય શાસ્ત્ર જીવન મુક્તિ કહે છે, આપણે જેને શાસ્ત્રો જેને સ્વરૂપ પ્રાપ્તિ કહે છે તે આજ છે. | સ્વરૂપ પ્રાપ્તિ થયે આત્મા છે નાનું શુદ્ધત્વ પ્રાપ્ત કરે છે, કૈવલ્ય મુક્તિ પામે છે; પરમાત્મા બને છે. આ કાવ્યમાં નવરાત્મા, અંતરાત્મા, અને પરમાત્મા એ ત્રણેની ઝાંખી સૂક્ષ્મ રીતે મનન કરનાર વાચકને જણાઈ આવે તેમ છે, તો જેમ બને તેમ આસકિત શું છે તેને અંતર્લક્ષ કરી તેનાં કારણો, તેની વસ્તુઓ, બારીક રીતે નિહાળીને દૂર કરવાના ઉપાય છે તે પ્રત્યે અનાસક્તિ રાખી પાછી આત્મા પ્રત્યે આસક્તિ રાખી આત્મ રમણમાં તલ્લીન રહી ઉત્તરેતર વ્ય-ધામ-નિર્વાણ સ્થાન-સિદ્ધપદ પમાય છે, તે દરેક ભવ્ય પામો ઈતિશાંતિ: આસકિત એજ મોક્ષ પ્રા માં-સાક્ષાત્કારમાં અંતરાય રૂપ છે. એ ગઈ તે મોહનીય કર્મ ગયું અને પછી રસ્તે કેમ નલ છે. એ કર્મ ગયું નથી ત્યાં સુધી સમ્યકત્વ–આત્મજ્ઞાન પ્રાપ્ત થયું થતું નથી. આસક્તિ એ પરિણામ છે–મને જન્ય ભાવ છે અને તે જ્યાં સુધી છે ત્યાં સુધી આત્મજ્ઞાને નથી અને આત્મજ્ઞાન વગર ત્યાગને વિરાગ ખપના નથી, અને સાથે તે ત્યાગ વિરાગથી આમજ્ઞાન થઈ શકે તેમ પણ છે. શ્રીમદ્ રાજચંદે કહ્યું છે કે – વૈરાગ્યાદિ સફળ તો, જે સહ આતમજ્ઞાન, તેમજ આતમજ્ઞાનની, પ્રાપ્તિ તણાં નિદાન. અર્થ–વૈરાગ્ય ત્યાગાદિ ને સાથે આત્મજ્ઞાન હોય તે સફળ છે. અર્થાત મોક્ષની પ્રાપ્તિના હેતુ છે, અને ત્યાં આ ભાન ન હોય ત્યાં પણ જે તે આત્મજ્ઞાનને અર્થે કરવામાં આવતાં હોય તે તે આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે. સમર્થન –વૈરાગ્ય, ત્યાગ, દયાદિ અંતરંગ વૃત્તિવાળી ક્રિયા છે, તે જે સાથે આ ભજ્ઞાન હોય તે સફળ છે; અથ ભવનું મૂળ છેદે છે; અથવા વૈરાગ્ય, ત્યાગ, દયાદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં કારણો છેએટલે જીવમાં પ્રથમ એ ગુણો આવ્યેથી સદગુરૂને ઉપદેશ તેમાં પરિણામ પામે છે. ઉજવળ અંતઃકરણ વિના સદગુરૂને ઉપદેશ પરિણમતે નથી; તથા વૈરાગ્યાદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં સાધન છે એમ કહ્યું, અત્રે જે જીવો ક્રિયાજડ છે તેને એવો ઉપદેશ કર્યો કે કાયાજ માત્ર રોકવી તે કાંઈ આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ નથી. વૈરાગ્યાદિ ગુણો આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે, માટે તમે તે ક્રિયાને અવગાહે; Page #100 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શ્રી જન . . હેલ્થ અને તે ક્રિયામાં પણ અટકીને રહેવું ઘટતું નથી, કેમકે આત્મજ્ઞાન વિના તે પણ ભવનું મૂળ છેદી શકતાં નથી; માટે આત્મજ્ઞાનની પ્રાપ્તિને અર્થે તે વૈરાગ્યાદિ ગુણમાં વર્તો અને કાય કલેશરૂપ પણ કષાયાદિનું જેમાં તથારૂપ કંદ જીણુપણું થતું નથી તેમાં તમે મોક્ષભાગને દુરાગ્રહ રાખો નહિ; એમ ક્રિયાજડને કહ્યું અને જે શુષ્ક જ્ઞાનીએ ત્યાગ વૈરાગ્યાદિ સહિત છે, માત્ર વાચજ્ઞાની છે તેને એમ કહ્યું કે–વૈરાગ્યાદિ સાધન છે તે આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં કારણો છે; કારણ વિના ની ઉત્પત્તિ થતી નથી; તમે વૈરાગ્યાદિ પણ પામ્યા નથી, તે આત્મજ્ઞાન ક્યાંથી પામ્યા છે તે કંઈક આત્મામાં વિચારે; સંસારપ્રત્યે બહુ ઉદાસીનતા, દેહની મૂછનું અ૫ત્વ, ભેગમાં અનાસકિત તથા માનાદિનું પાતળાપણું એ આદિ ગુણ વિના - આત્મજ્ઞાન પરિણામ પામતું નથી. અને આત્મજ્ઞાન પામે છે તે ગુણો અત્યંત દઢ થાય કેમકે આત્મજ્ઞાન રૂપ મૂળ તેને પ્રાપ્ત થયું. તેને બદલે તમે આત્મજ્ઞાન અમને છે એમ છો અને આત્મામાં તે ભેગાદિ કામનાની અગ્નિ બન્યાં કરે છે; પૂજા સકારાદિની "ના વારંવાર સ્કુરાયમાન થાય છે: સહજ આસાતાએ બહુ આકુળ-વ્યાકુળતા થઈ જ છે, તે કેમ લક્ષમાં આવતાં નથી કે એ આત્મજ્ઞાનનાં લક્ષણો નહિં? “માત્ર માનાદિ કામનાએ આત્મજ્ઞાની કહેવરાવું છઉં” સમજવામાં આવતું નથી તે સમજે; અને વૈરાગ્યાદિ સાધને પ્રથમ તે આત્મામાં મા કો, કે જેથી આત્મજ્ઞાનની સન્મુખતા થાય. વળી ક ૧ - ત્યાગ, વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન; - અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે જ ભાન. ૭ અર્થ-જેના ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્યાદિ અને ઉત્પન્ન થયાં ન હોય તેને જ્ઞાન ન થાય, અને જે ત્યાગ વિરાગમાંજ અટકી રહી, આત્મજ્ઞાનની આકાંક્ષા ન રાખે, તે પિતાનું ભાન ભૂલે; અર્થાત અજ્ઞાનપૂર્વક રાગ વૈરા હેવાથી તે પૂજા સકારાદિથી પરાભવ પામે, અને આત્માર્થ ચૂકી જાય. સમર્થન–જેના અંતઃકરણમાં ત્યાગ વૈરાગ્યા : પુણે ઉત્પન્ન થયા નથી, એવા જીવને આત્મજ્ઞાન ન થાય, કેમકે મલીન અંતઃકરણપ ર્પણમાં આત્મોપદેશનું પ્રતિબિંબ પડવું ઘટતું નથી. તેમ જ માત્ર ત્યાગ વિરાગમાં રાગ - કૃતાર્થતા માને તે પણું પિતાના આત્માનું ભાન ભૂલે, આત્મજ્ઞાન નહીં હોવાથી અજ્ઞાનનું સહચારીપણું છે, જેથી તે ત્યાગ વૈરાગ્યાદિનું માન ઉત્પન્ન કરવા અર્થે અને માનાર્થે સર્વ સંશયાદિ પ્રવૃત્તિ થઈ જાય તેથી સંસારને ઉછેદ ન થાય; માત્ર ત્યાં જ અટકવું થાય; અર્થાત તે આત્મજ્ઞાનને પામે નહીં એમ ક્રિયાજડને સાધન-ક્રિયા-અને તે સાધનનું જેથી ફેલપણું થાય છે એવા આત્મજ્ઞાનને ઉપદેશ કર્યો, અને શુષ્કજ્ઞાનીને ત્યાગ વિરાગા સાધનને ઉપદેશ કરી વાચા જ્ઞાનમાં કલ્યાણ નથી એમ પ્રેર્યું. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષા ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આવું નિવાસ. –જ્યાં કષાય પાતળા પડયા છે, એક મોક્ષપદ સિવા બીજા કોઈ પદની અભિલાષા નથી, સંસારપર જેને વૈરાગ્ય વર્તે છે, અને પ્રાણુ મતપર જેને દયા છે, એવા જીવને Page #101 -------------------------------------------------------------------------- ________________ આત્મઘાત- એક બહેન પ્રત્યે પત્ર. 1 . , - ૩ વિષે આત્માને નિવાસ છે–આત્મશાન છે. દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહીં જોગ, 'મોક્ષ માર્ગ પામે નહિ, મટે ન અંતરંગ અંતરરોગ એટલે આત્મ ભ્રાંતિરૂપ અનંત દુઃખને હેતુ એ રોગ, આ આત્મસિદ્ધિ શાસ્ત્રમાંથી ટાંકેલ છે, મિથાત જન્ય કષાય ભાવના આકુળતાને લીધે આ જીવને વર્તમાન સમયે નિમિ તભ્રત પદાર્થોમાં સુખદુઃખદાવનું ભાન થયાં કરે છે. પિતાના મિથ્યાત્વ કષાય ભાવથી ઉત્પન્ન થયેલા દુઃખનો આરોપ, પોતાની ઇચ્છાનુસાર ન પ્રવર્તનારા પદાર્થમાં કરે છે. દુઃખ તે વસ્તુતઃ ક્રોધથી થાય છે પરંતુ પિતાના દેધ કષાયથી ઉત્પન્ન થયેલા દુઃખને હેતુ–ક્રોધને હેતુ ધના નિમિત્તને માની લે છે; દુઃખ તે લોભના કષાયથી થાય છે, પરંતુ તે કષાયજન્ય દુઃખનો આપ આપ્રખ્ય વસ્તુમાં કરે છે -વસ્તુતઃ તે અપ્રાપ્ય વસ્તુ તેને દુઃખ આપવા આવતી નથી ભ્રમિત મનુષ્ય તેને પિતાના દુઃખને હેતુ માને છે. એવી જ રીતે અન્ય કષાયોથી પન્ન થતાં દુઃખને નિમિત્તથી ઉત્પન્ન થયેલા માની નિમિત્તપર ક્રોધ કરે છે. દુ:ખનું સ્થાન પોતાના કષાય છે, તેના ઉપર પ્રતિ કષાય કરવાને બદલે (એટલે કો ઉપસ્થિત થતાં તે પ્રત્યે કેધ સ્વભાવતા દર્શાવવાને બદલે, માન ઉપસ્થિત થતાં તે પ્રત્યે દીનપણુનું માન દર્શાવવાને બદલે, ભાયા ઉપસ્થિત થતાં પિતાના સ્વભાવ પ્રત્યે માયા દર્શાવવાને અને તે સિવાયના પ્રત્યે પ્રતિકષાય દર્શાવવાને બદલે) મુખ મનુષ્ય પોતાના ઉપર લાકડને પ્રહાર કરનારને નહિ કરડતાં જેનાથી પ્રહાર થયું છે, તેવી નિમિત્તભૂત-લાકડીને કરડવા ડનાર ધાનના જેવી ચેષ્ટા પ્રતિપળ દર્શાવે છે, આવી ભ્રમવાળી સ્થિતિ શાસ્ત્રજન્ય વિવેકથી નિવારવી તેજ મુમુક્ષ જીવનું પ્રથમ કર્તવ્ય છે અને તે ક્રમને વિલય થતાં સમ્યકત્વ (આમતાન)ને લાભ અવશ્ય થવા યોગ્ય છે અને ક્રમે તે પ્રાપ્ત કરવા યોગ્ય છે. તે કમ અગિકાર ન કરતાં અન્ય કડે ઉપાયોથી તે પ્રાપ્ત થતું દેખી આજે મનુષ્યોએ તેને દલભની હેર મારી દીધી છે. સંક્ષિપ્તમાં ભ્રાંતિનો વિલય એજ સમ્યકત્વ. ઉપર આપણે જોઈ ગયા કે સાક્ષાત્કાર થવામાં-સત્ય પ્રાપ્તિમાં અંતરાયભૂત આસક્તિ -કપાયભાવ-દેહમૂછ વગેરે અંતરગ વૃત્તિઓ છે. બાકી અમુક વસ્તુઓ અપ્રાપ્ય હેય તેથી કપાયભાવ ઉત્પન્ન થાય તેમાં તે વસ્તુઓને દોષ નથી; તે તો માત્ર નિમિત્ત છે. તે કષાયભાવ તે પરિણામ છે. પરિણામેથીજ કર્મબંધ થાય છે. તે પરિણામને ઉત્પન્ન કરનાર માતપિતા આદિ સગાંઓ, દિયે, વસ્તુઓ વિગેરે નિમિત્ત છે. હવે આપણે નિમિતબળ શું છે તે જોઈએ. નિમિત્તબળ— મનુષ્યોને મોટે ભાગ નિમિત્ત બળથી જ સર્વદા ધકેલાતે દેખાય છે. જેવા જેવા પ્રકારનું નિમિત્ત પ્રાપ્ત થાય તેવા તેવા કાર્યમાં તેની સહજ પ્રવૃત્તિ થાય છે. હસવાનું રડવાનું, Bધ કરવાનું નિમિત્ત મળતાં ડે, રડવા અને ભ્રકુટી ચડાવી શરીરના લેહીને વેગવાળું Page #102 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રી જૈન શ્વે. કા. હે .... કરવા માંડે છે. મેહનું નિમિત્ત મળતાં સારાસાર વિવેક બુદ્ધિને અંધાર પડદામાં ઢાંકી દે છે. આવી જ રીતે અનંત પ્રકારના વિભાવના અનંત નિમિત્તે આ જીવને સર્વ કાળ સંસારના બ્રાતમાં ઘસડતા ચાલે છે. એક સમય પણ છવ નિમિત્તના બળથી અભિભૂત રહેતો નથી તેનું બળ કયાંથી? મહાભાએ આ પર વિજય મેળવ્યો હોય છે. તેઓ માને છે કે નિમિત્ત બાહ્ય સામગ્રી છે અને બાહ્ય સામગ્રીને સંબંધ એ અઘાતી કર્મવડે બની આવતું હોવાથી તે સામગ્રીમાં છ રક્તપણે રહે તે પોતાના સ્વભાવને ઘાત કરવાનું અર્થત કષાયાદિ વિભાવમાં દોરવાનું અથા, ભાવકર્મ બાંધવાનું તેનામાં મુદલ સામર્થ્ય છે જ નહિં. જ્ઞાની પુરૂષ જે સામર્થડે વિજ ! મેળવે છે તે સામર્થ્ય જીવનું પિતાનું જ છે, બાક એ નિમિત્તની કશી સત્તા સ્વીકારતા નથી; કારણ કે નિમિત્ત કોઈ પણ કાર્યમાં કોઈને "ળાત્કારથી પ્રેરતું નથી. સૂર્યના ઉદયનિમિત્ત મળતાં જેમ ચક્રવાક અને ચક્રવાકી સહ સંયોગમાં યોજાય છે, અને રાત્રિના નિમિત્તથી જુદા પડે છે અને તેમાં પ્રથમનું નિહિ. તેમને બળાત્કારે સંયોગરૂપ કાર્યમ જતું નથી, અને બીજું નિમિત્તે તેમને બળાત્કારે વિયોગ કરાવતું નથી, પણ તેમ કરવા માં માત્ર અનુકૂળતા રચી આપે છે, જેમ રસ્તે જતાં હોટેલ આવે અને તેમાં જઈ ચા પીવાનું નિમિત્ત તે પૂરું પાડે છે, પણ તે કંઈ બાકારે આપણને ચા પીવા ખેંચી જતી નથી તેવી જ રીતે સર્વ પ્રકારનાં કર્મ તત્કાગ્ય કા કરવાની માત્ર અનુકૂળતા રચી આપે છે. નિમિત્તમાં આપણે જે સામર્થ્ય માનીએ છે કે તે આભાસ માત્ર છે. તે સામર્થ્ય આપણું પોતાનું જ છે. આપણે અજ્ઞાતભાવે નિરિ ! પ્રાયોગ્ય કાર્યમાં જોડાઈને માનીએ છીએ કે “નિમિત્તનું બળ આપણને ધકેલે છે. દોટ થી આપણા શરીરને મજબૂત બંધન કરી બમ ભારીએ છીએ કે આ દોરડાએ મને કેમ કરી રાખ્યો છે ! મનુષ્યજ પિતાના સામર્થને તે તે નિમિત્તમાં આરેપ કરી તેજ સા થી પોતે હણાય છે અને પિતાની સમશેર દુશ્મનના હાથમાં આપી તેજ સમશેરવે પોતાને શિરચ્છેદ કરવા સૂચવનાર મૂર્ણ મનુષ્ય જેવું કર્તવ્ય કરી મેલે છે. કર્મજીવને નિમિત્ત નૈિમિત્તિક સંબંધ. વ્યકમનો ઉદય થતાં તે તથારૂપ નિમિત્તનો લાગ જીવને કરી આપે છે, અને તેને નિમિત્તામાં પ્રવર્તવાની અનુકૂળતા પણ સહજ મેળવી આપે છે; ઉપર કહ્યું અઘાતી કર્મવળે નિમિત્ત-બાહ્ય સામગ્રીને સંબંધ બની આવે છે. તે અઘાતી કર્મ ચાર છે. (૧) વેદનીય, (૨) નામ, (૩) ગોત્ર, (૪) આયુષ્ય. હવે જોઈએ () શાતા વેદનીય કર્મને ઉદય થતાં જેને આ જગતમાં સુખદ સામગ્રી કહેવામાં આવે છે તે સહજ આપણને પ્રાપ્ત થાય છે. અશાતા વેદનીય કર્મને ઉદય થતાં દુઃખદ સામગ્રી મેગ અને સુખદ સામગ્રીનો વિયોગ થાય છે તેવી જ રીતે (૨-૩-૪) નામ, ગોત્ર અને આયુષ્યની સામગ્રી તે તે કર્મના ઉદયાનુસાર ઉત્કૃષ્ટ મધ્યમ કે કનિષ્ઠ પ્રકારની બની | વેવા યોગ્ય છે, પણ તે છતાં સર્વને અધાતીકર્મ આપ્ત પુરૂષોએ સંધ્યા છે તે પરથી સ્પષ્ટ કહ્યું છે કે જીવ તે તે ઉચ્ચનીચ, સુખદ-દુઃખદ, બાહ્ય નિમિત્તની સામગ્રીમાં ન રમાયું તે તેનામાં છવના સ્વભાવને ઘાત કરવાની મુદલ શક્તિ નથી. તે તે કર્મને ઉદમ ? જે પ્રકારના ભાવમાં જીવને Page #103 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ આત્મઘાત-એક બહેન પ્રત્યે પત્ર. ઘસડી જવા માગે છે તે તે ભાવમાં જીવન જોડાય તે દ્રવ્ય કર્મની શક્તિ સ્વત હણાઈ જાય છે. અને જે તે બળથી છવ ભાવકર્મમાં જોડાય તો તેથી દ્રવ્યકર્મના ઉદયથી ભાવક અને ભાવકર્મથી નવું દ્રવ્ય કર્મનું ઉપાર્જન; વળી તે દ્રવ્ય કર્મને કાળક્રમે ઉદય અને તwાગ્ય ભાવકર્મમાં છવનું પરિણમન એમ અનંત ઘટમાળ અનંત કાળથી ચાલ્યા કરે છે આમ થવાથી નિમિત્ત બળવાળું કહેવાય છે -દ્રવ્યકર્મને ઉદય થતાં તત્કાગ્ય ભાવકર્મમાં ન જોડાવું એજ મહા પુરૂષોના સંસાર વિજયની રહસ્ય કુંચી છે કારણ કે નવાં કર્મને આશ્રવ તેથી રોકાય છે અને જેટલે અંશે તે કુંચી તમને પ્રાપ્ત છે તેટલા અંશે તે સ્વપ્રદેશ ભણું તમે વળ્યા છે એમ માનજે. હવે આપણે જોઈએ કે શ્રીરામતીર્થ શું કહે છે કે જેના પર તમે મદાર બાંધી પ્રશ્ન ઉપસ્થિત કર્યા છે. ઉપરને પ્રસ્તાવ કરવાની ખાસ અગત્ય હતી કારણકે પ્રશ્નો નિવેડે આપોઆપ તેથી થઈ જાય છે, તેથી હવે જેમાંથી પ્રશ્નો ઉદભવ્યા છે તે લેઈએ: - (૧) “હિંદુસ્તાની ભાષામાં એક સુંદર ગીત છે પરંતુ તે અહીં ગાઈ સંભળાવવાની આવ યકતા નથી તેને સારાંશ એ છે કે જે સત્ય ભાગે પળતાં, સત્યને સાક્ષાત્કાર કરતાં પિતા આડે આવે તો તેને નહિ ગણકારતાં તેની આજ્ઞાનું ઉલંધન કરો. જેમ પ્રહલાદે કર્યું હતું તેમ. વળી જે માતા સત્યના સાક્ષાત્કારમાં વચ્ચે આવે તે તેને ત્યાગ કરે. નવસંહિતા (બાઈબલને એક ભાગ ) આમ કહે છે, પરંતુ હિંદુઓના ધર્મ પુસ્તકોમાં માતાને ત્યાગ કરવા કહેલ નથી. પરંતુ માતપિતા પર સત્યને માટે પ્રેમ રાખે. સત્યને માર્ગે જતાં જ્યાં સુધી માતપિતા આડે ના આવે, ત્યાં સુધી તેમને માન આપ; તેમના પર પ્રેમ રાખે જે સત્ય તરફ જતાં ભાઈ આડે આવતો હોય તે જેમ વિભીષણે રાવણને ત્યાગ ક છે તેમ તમે પણ ભાઈનો ત્યાગ કરે, પત્ની વચ્ચે આતી હેય તે યોગીરાજ ભતૃહરિ માટે સ્ત્રીને અળગી કરો, જે પતિ આડે આવે તે મીરાંબાઈ માફક પતિને સંગ ત્યજે. અને ગુરૂ આડે આવે તે ભીષ્મપિતામહે કર્યું હતું તેમ તેને ત્યાગ કરો કારણ કે તમારો ખ સંબંધી, ઈષ્ટ મિત્ર માત્ર સત્યજ છે. તે સિવાય કો છેજ નહિ. બીજા સર્વ સંબંધીઓ, મિત્રો વગેરે ક્ષણિક છે નાશવંત છે, પરંતુ સત્ય હરદમ, હમારી પાસે છે, સત્ય તમે પોતે જ છે, માતપિતા, સ્ત્રી, સંતતિ, મિત્ર વગેરે સૂર્ય કરતાં સત્ય તમારૂં પાસમાં પાસેનું સંબંધી છે. માટે સેવ કરતાં સત્યને વિશેષ માન આપ. (૨)- “યોગી પિતાના ચક્ષુપર મોહિત થયેલી સ્ત્રીને કહે છે કે “માતા! ચક્ષુઓ હારે જોઈતાં હતાં તે હવે લે. એના પર પ્રેમ કર, તેને ઉપયોગ કર, હારી નજરમાં આવે તે આ ચક્ષુઓને કર, પણ દયાની ખાતર, પ્રભુની ખાતર મને મારા માર્ગમાંથી ચલાયમાન કરીશ નહિ, સત્યના માર્ગમાંથી મને લથડાવીશ નહિ.” આ ઉપરથી એ સમજવાનું છે કે જો ચક્ષુઓ સત્યમાર્ગે જન નડતર કરતી હોય તો તેને ત્યાગ કરવો જોઈએ. સાક્ષાત્કાર કરવામાં જે ચક્ષુ નડતાં હોય તો તે ફાડી નાંખો, જે કર્ણથી મોહ પામતા હે તે તે કાપી નાંખે. સ્ત્રી, ધન, માલમિલકત જે કાંઈ નડતું હોય તેને ત્યાગ કરે.” Page #104 -------------------------------------------------------------------------- ________________ ૨પર* શ્રી જૈન શ્વે. કો. હેલ્ડ. (૧) માં માતા, પિતા, ભાઈ, ગુરૂ, પત્નિ, પતિ સત્યનાં સાક્ષાત્કાર થવામાં આડે આવતાં હોય તે તજવાં એમ જણાવેલ છે તે વૈરાગ્ય–ત્યાગ સૂચવે છે, અને તે કોઈ પ્રબળ ધો લાગે છે ત્યારે જ તે ત્યજાય છે. અને તે પણ સારાને માટે–પ્રભુ ભક્તિમાં લીનતા પામી પ્રભુમય બનવા માટે મીરાંબાઈ પણ તેજ પ્રકારનું કથે છે – મેરે તો મન રામ નામ, દૂસરા ન કેદ, માતા છોડે પિતા છોડે, છેડે સગે સેટ સાધુ સંગ બૈઠ બૈઠ, લોકલાજ ઈ-મે સંત દેખ દેડ આઈ, જગત દેખ રેઈ, પ્રેમ આંસુ ડારડાર, અમરવેલ બેઈ–. ભારગમે તારણુ મિલે, સંત રામ દેઈ, સંત સદા શીશ ઉપર, રામ હૃદય હો -મ૨. અંતમે મેં તંત કાઢયે, પીને રહી સે રાણે મેલ્યા વિષના પ્યાલા, પીને મસ્ત 'ઇ-મેરે. અબતે બાત ફૈલ ગઈ, જાને સબ કેદ બાઈ મીરાં રામ પ્રભુ, હનીથી સે હોદ --મેરે. પ્રહલાદ, વિભીષણ આદિના સંબંધમાં જે ત્યાગ છે તે સંસાર ત્યાગ નથી પરતું સત્યની આડે આવનાર પિતાના શિરછત્ર પરd દુર સ્વજનનો ત્યાગ છે. જ્યાં સુધી શિરછત્ર યા અતલગના સ્વજનને સમજાવી શકાય, સમજાવી સત્યના માર્ગમાં પ્રવેશ કરાવી શકાય, અને સત્યમાર્ગને રકાશ દેખાડી શકાય ત્યાંસુધી તેમને ત્યાગ કરે ઇષ્ટ નથી; એટલું જ નહિ, પરંતુ તેમ કરવું એટલે સત્ય પંથે વાળવાં એ હજારગણું સારું છે, અને તેમ છતાં ઘણું પ્રયાસ કરવા છતાં તેમ ન થયું છે તે તેમને રસ્તે, આપણે આપણા રસ્તે, એમ કરવું. એમ કરવામાં પણ ઘણું હાનિ હોય તે તેમને ત્યાગ કરે, પરંતુ અસત્ય માર્ગે ન જવું. અસત્ય ભાગમાં ન જવામાં-લાલામાં ન લપટાવાનું બે રીતે બની શકે છે (1) એક તે અસતલાલસની મધ્યમાં–આસપાસમાં રહી તેથી ન લપટાવું, અને (૨) તેનાથી ધરજ રહેવું એટલે લપટાવાનું નિમિત્તજ ન મળે. (૧)માં પ્રબળ પુરૂષાર્થ અને ઉચ્ચતમ ચારિત્રબળની જરૂર છે, જ્યારે (૨)માં તેવું તેટલા પ્રમાણમાં નથી. દૂર રહેવામાં પુરૂષાર્થ સફળ રીતે વપરાય તે પછી લાલચમાં સપડાવાનું રહેતું નથી અને તેથી લાલચમાં - રહી ન લપટવા માટેના પુરૂષાર્થની જરૂર રહેતી નથી. આ સર્વ મન ઉપર આધાર રાખે છે. આત્મબળપર આધાર રાખે છે. તમે ઘણી વખત બોલે છે ને લખે છે કે સંસારમાં સરસ રહે ને મન મારી પાસ, સંસારથી લેપાય નહિ, તે જાણ મારે દાસ, અર્જુન સુણે ગીતા સાર. સ્થૂલભદ્રને પરમ યોગી આજકારણને લઈને કહ્યા છે, પરંતું તેવા બહુ વિલા હોય છે. તેવું બધાથી કદી પણ બની ન શકે, માટે ત્યાગ કરવાને માર્ગ પ્રભુએ સૂયા . Page #105 -------------------------------------------------------------------------- ________________ આત્મઘાત-એક બહેન પ્રત્યે પત્ર. ૨૫૩ - ~~~- - શ્રાવક વ્રતને દેશવિરતિ ( અમુક અંશે ત્યાગ ) જણાવ્યું અને સર્વ વિરતિ સાધુના વ્રત તરીકે જણુવ્યું, અને મેક્ષ પામવા માટે સાધુવ્રત સામાન્ય અપેક્ષાએ આવશ્યક ગણ્યું, પરંતુ તેથી એમ ઠરતું નથી કે સાધુવ્રત લીધાધના–સાધુને વેષ ધર્યાવિના મોક્ષે જઈ જ ન શકાય. આ ત્યાગમાં આત્મજ્ઞાન તે હોવું જ જોઈએ, નહિતો ક્રિયા જડતા આવે છે. તેજ માટે સમ્યકત્વની શરૂઆત થા ગુણસ્થાનથી–દેશવિરતિ ગુણસ્થાનથી કહી છે. સમ્યકત્વ એટલે બોધિબીજ એટલે આત્મજ્ઞાન. બાકી જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી માતપિતા આદિ સ્વજનો પ્રેમ-સાંસારિક પ્રેમથી બંધાયેલા છે અને તે નિર્વહ અને નિભાવ જોઈએ. જે કેદડી-- પિતા પુત્ર માત પત્ની ને સંસાર, દિસે પ્રેમ વડે દીપ ઝગાર, તુટયો પ્રેમ ફીટી જાય છે સંસાર, પરબ્રહ્મ તણું યોજના અપાર. ' મણિલાલ નભુભાઇ, આ પ્રેમ સત્યમાં રહીને નિભાવી શકે તે સારૂં, નહિતો સત્યમાં જ રત થઈ તેને નિભાવવું વધારે બહેતર છે ત્યાં આત્માને શક્તિ–પરમાત્માની ઝાંખી સ્થાયી છે. દેખી બૂરાઇને ના ડરું હું શી ફિકર છે પાપની ? ધોવા બૂરાઇને બધે, ગંગા વહે છે આપની જ્યાં જ્યાં નઝર મારી ઠરે. કલાપી. બુરાઈની દરકાર નથી કારણ કે તે પણ કરી શકતી નથી; પાપ થતું નથી કારણ કે બુરાઈ વગર તે નિપજી શકતું નથી. બાકી લોકે ભલેને નિદે. છે મારા બેંધે ગુન્હાઓ, નિંદને દફતરી, પણ મસ્ત તુજ દરબારમાં આવ્યા વિના ગમતું નથી. આ દરબાર એજ સત્ય છે સત્યને નાક્ષાત્કારની ભૂમિ છે. બુરાઈ છોડી દેવી–તેને સવવ ત્યાગ કરવો એજ અભ્યર્થના છે. કારણકે તેજ આસક્તિ છે-તેજ સર્વ કર્મબંધનનું કારણ છે, તે અસત છે. સર્વ માલીઆઓ એજ બંદગી કરે છે કે – મહેબત ગએર મેરી, છુડાદો યા રસુલું લીલ્લાહ, . મુઝે અપના યે દીવાના, બનાદ યા રસુલ લીલ્લાહ. લગા તાકીયે ગુનાહુ કે, પડા દિનરાત સેતા , મૂઝે ઇસ ખ્વાબ ગફલતભેં, જગાદો યા રસુલું લીલ્લાહયહી હૈ આરજુ દિલફેં, તુમ નામકી તસબીર; કરૂં કુછ કામ દુનિયામેં, કે જારી યા રસુલ લીલ્લાહ. આ બાબતમાં જરા ભેદ છે તે જણાવી દઉં છું. માતપિતા આદિ સ્વજનમાં ડૂબેલા માણસે તેઓમાં રહેલ આસક્તિ છોડવી એ એક જૂદી બાબત છે, અને માતપિતા આદિ સત્યની આડે આવતા હોય તે એક જૂદી બાબત છે. હવે માતપિતા આદિ સ્વજનને ત્યાગ અને શરીરના અવયવોને ત્યાગ એ બન્નેને ભેદ છે. એક આપણે દેહથી અલગની વસ્તુઓ છે ત્યારે બીજા આપણા દેહની સાથેજ રહેલા છે કે જેને ત્યાગ કરે તે દેહને દુભવવા, કાપવા બરાબર છે, દેહના અવયવો Page #106 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શ્રી જન . ક. હેરલ્ડ. -૧૧૧ ૧૫-૧~-- ત્યાગ કોઈપણુ અપેક્ષાએ સંમત થાય તો તે અપડતાએ આ શરીરને ઘાત પણ સંમત થાયજ, આત્મઘાતી તે મહાપાપી એવી ઉક્તિ છે. તેમાં ઘણું વજૂદ છે. મનુષ્યદેહથી મુક્તિને નરક બંને પમાય છે, સત અને અસત બંનેમાં યુક્ત થઈ શકાય છે. અસતમાં રત થયેલો દેહ કે તેની ઇન્દ્રિયોને નાશ કરી અસતથી દૂર રહેવા કરતાં જે વિકાર, વાસનાથી અસતમાં અભિભૂત થવાય છે તે જ વિકારનો નાશ કરે વધારે યોગ્ય અને ખ રામબાણ ઉપાય છે. “પછી મૂલ” નાસ્તિ કુતો શાખા-મૂલ ગયું તે પછી શાખા ક્યાંથી સંભવે ?-તેમ વિકાર ગયો તો વિકારજન્ય ઇન્દ્રિય પ્રવૃત્તિ ક્યાંથી સંભવે ? હવે ગીપર આવીએ. તેણી યોગીની આંખે પર અન્ય આસક્ત થઈ તેમાં યોગીને શું વાંક? અને મેગીને સત્યથી ચલાયમાન થવાનો ભય કેમ રહી શકે ? સુદર્શન શ્રાવકની કથા યાદ છે ? ન વાંચેલી હોય તો શો; સાર જણાવું છું કે તે બહું રૂપવંત શ્રાવક હતો. તેના પર રાજાની રાણું મેહિત થઈ અને દાસદારા પિતાના વિલાસ માટે બોલાવી મંગાવ્યો અને તેની સાથે ખૂટવા કહ્યું. ન ખૂટે તે પોતે તુરતજ રાજાને બોલાવી પકડાવશે ને કહેશે કે જનાકારી મા આવેલ છે એમ જણાવી દેતાં દંડ દેવરાવશે, નદિત તે સુખેથી વિલાસ કરી પી જશે. ત્યારે સુદર્શને શું કર્યું? તે જણાવી દીધું કે તે નપુસક છે. આની પ્રતીતિ કરવા તેમજ લલચાવવા જનનેન્દ્રિયન સ્પર્શ વારા ફરતી કરવા માંડ્યા છતાં મનેનિઝ, એટલો બધે જબરે કે દેહનું એક રૂંવાડું ફરકયું નહિ. જાણ્યું કે તેમજ છે એટલે દર્શનને મહેલમાંથી જવા દીધો. આ મનોનિગ્રહ રાખનાર ખરા ગી છે. આપણી ચર્ચાના યોગીએ પિતાના ચક્ષને ફોડી નાંખ્યા તે પિતાના લલચાવાના ભયને લીધે, ય હિત થયેલી સ્ત્રીને મોહમાંથી દુર કરવા અર્થે યા બંને પ્રયોજન અર્થે; પરંતુ તેમને પાને બદલે એટલે જે આંખો મોહન નિમિત્તનું કારણ થઈ છે તેને નાશ કરવાને બદલે વિકારી સ્ત્રીને વિકારજ-ઉપાદાને કારણે કાઢવામાં આવ્યો હત-બીજા જ માર્ગથી, તો તે વધારે યોગ્ય ન થાત ? કારણકે ધીપુરુષનું લક્ષણ એક વિદ્વાને એવું આપ્યું છે કે – વિકાર હૈત સતિ વિક્રિયત, યેષાં ન ચેતાંસિ ત એવ ધીરા: -વિકારના હેતુ હોવા છતાં જેનાં ચિત્ત વિકારને પામતાં નથી તે જ ધીર પુરૂષ છે આંખ, કાન, કે અન્ય ઇન્દ્રિય જે રસ્તે વાળવી હોય તે વાળી શકાય છે કારણ કે ગમે તે પણ તે નિમિત્ત છે, જ્યારે તેને વાળવામાં રહેલ સામર્થ્ય તે આત્માનું જ સામર્થ્ય છે. એક પુરૂષ એક સ્ત્રીને પિતાની મા બહેન સમાન લેખે છે, જ્યારે બીજો તેને જુદી રીતે ગણે છે. એમાં રહેલ ફેરફાર શેને આભારી છે ? માટે તેજ ઈદ્રિયને નાશ કરે એ કઈ રીતે કલ્યાણકારી નથી. તે બાધક થતા હોય તો તેને સાધ્ય કરવા અને તેમ કરવા જતાં બાધક જ માલુમ પડતા હોય તો તેમાં તે ઇંદ્રિયોને વાંક નથી પરંતુ આત્મા નેજ વાંક છે-તે ઇદ્રિય ધરાવતી વ્યક્તિને વાંક છે. તેવી જ રીતે આ દેહજ એટલે પિતાને દેહજ બાધક થતું હોય એવું લાગે તે તેને નાશ કરવો કે નહિ ? એ પ્રશ્નને ઉત્તર પણ આમજ પરિણમે છે. હવે બીજા પ્રશ્ન લઈએ. Page #107 -------------------------------------------------------------------------- ________________ માત્મઘાત એક બહેન પ્રત્યે પત્ર. ૨૫૫ ૭. ૨ પાપમય વાસનાવાળી જીંદગી ટકાવી રાખવી કે તેનો અંત આણવા ? અથવા તા એ બેમાં વધુ પાપ શેમાં છે ? —ઉત્તરમાં જણાવવાનું કે આ પ્રશ્ન જેજે વ્યક્તિના હૃદયમાં ઉગે તેતે વ્યક્તિ કદીપણુ સુધરી શકેજ નહિ, એમ છેજ નહિ, કારણકે તે સમજે છે કે અમુક પાપમય છે અને અમુક પુણ્યમય છે. વાસના એ ચિત્તમાં રેલ પુરણા છે અને મન સાથે અતલગ સંબધ ધરાવે છે. તેવા વિવેકી માણસને માટે રંદગી ટકાવી રાખવી એજ યાગ્ય છે. ત આણુવામાં કોઇપણ જાતના ઉગરવાના આરે નથી. ઉધ્યમાં આવેલાં કર્માંને લઇને પાપા થત હોય તે સમતાથી વેદવાં, પરંતુ તેમાં વાસના નવી નવી બાંધી, રસ લઇ ભાવકમાં જોડાવું ન જોઇએ. તેમ થાય તે કર્મનાં હતાં અધન થતાં તે ઉધ્યમાં આવે, વળી તે વેદતાં પરિામ થાય તે રસ લેવાય તેા વળી ત્રી અધન થાય એમ કાર્યકારણની પરંપરા ઉપર જણાવ્યા પ્રમાણે અખંડ ચાલીજ નય અને તેથી અનંત ભવની પરંપરા પણ ચાલીજ આવે. વધુપાપ અંત આણવાથી ધાય છે, પાપમય વાસનાને રાકવામાં પુરૂષા ફારવેશ અને` અંત આણુવાના પુરૂષાને કદીપણુ અમલમાં ન મૂકવેા. વખ * ફાલકસૂરિની વાત જે પ્રમાણે સાંભળી તે જણાવું છું. તે મહાવીર સ્વામીના તમાં કસાઇ હતા અને હમેશાં પાંચસા પાછા મારતા. મહાવીર સ્વામીને શ્રેણીક મહારાજે એક વખત પ્રશ્ન કર્યું કે મારા આગામી બવ શું તેા કહે કે તે આયુષ્ય બાંધી લીધું છે અને તેથી નરકમાં જવાના છું, ત્યારે તેણે કહ્યું કે કારીતે તેમ થવુ અટકે ? ત્યારે તેમણે કહ્યું તે અશકય છે. છતાં વિશેષ ખત્રી માટે કહ્યું કે જો કાલકસૂરી હમેશાં ૫૦૦ પાડ મારે છે તે મારતા અટકે તે તુ નમાં જતા અટકે. · શ્રેણિકમહારાજે તે કસાતે આંધી એક કુવામાં પૂર્યાં. ત્યાં પણ તે હાની પાણીમાં લીટી દારી કહેતે। જાય કે આ એક પાડા માર્યા, આ ખીજો માર્યા એમ. પાંડા એવી રીતે ચિંતવી કે કહી માર્યો– એટલે માર્યાં વગર નજ રહ્યા. તે પરથી ધણુક મહારાજે ધડા લીધા કે થનાર વાત થતી અટતી નથી. એક વખત શ્રી વીરપ્રભુને કે સવાલ પૂછતાં તેમણે કહ્યું કે “તે કસાઇ માટે મર પણ ન કહેવાય નૈ ન મર પણુ ન કહેવાય ! કાનું મરણુ ઇચ્છવામાં પાપ છે અને ન કરે તેા જે કંઇ પાપ કરે છે તે કયા વગર નજ રહે તેથી તે જીવતા રહે તે પણ નહિ સારૂ, આમ લેાક કથા છે. અત્યંત દુષ્ટ માણુસા માટે જ્યારે આમ કહેવાનુ થાય છે ના પછી પોતાના જીવને દેહથી જૂદા કરવાની સલાહ કાણુ આપે ? —મત આપી શકે ? > કેમજ ધારે। કે અંત આણવામાં લાભ ક હોય તેા તેથી પણ શું સર્યુ` ? જે કર્મો વેદ વાનાં છે તે શું મરહુથી વેદાઇ જાય છે ! અને હવે પછી વેદાવાનાં નથી ? વેદવાનાં છે જ. આ ભવમાં ન વેદાય તેા આવતા ભવમાં, નહિ તે તે પછીના ભવમાં, પણ વેદ્યા વગર છૂટકા નથી, વાસનાનેા નાશ દેહના વિલય સાથેજ થતા નથી. અમુક વાસનાના આત્યંતિક નાશ આત્માની સત્તાથી-પુરૂષાર્થથી—કર્મની નિર્જરાના ઉપાયથી અથવા તેથી બધાયેલ કર્મના અરક્તપણે વેદવાથી થાય છે. ધારા કે અંત આણ્યો તે એ અંત આણુતી વખતે કઇ જાતની વાસના હોય ? તેવા અંત સમાધિમરણુ તા નહિજ, એ સત્યની ના પાડી શકાય તેમ નથી, અને સમાધિ-ભરણ વગર સર્વ વાસનાના નાશ ટુંકમાં ન× થાય, Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન વે. કા. હેરલ્ડ. ૮. ૩—કાઇ એ વ્યક્તિને સરખી જાતના પાપની ઇચ્છા થાય તેમાં એક પાતાના મનને ખળાત્કારે ઇચ્છા થતાં દુખાવી રાખે, અને ત્રીજી વ્યકિત તે ઇચ્છાને કા'માં મૂકે તા તે એમાં વધુ એન્ડ્રુ પાપ લાગે કે ઉભયને સરખુ લગે? ૨૫૬ આખું વધતુ મનને બળાત્કારે ઇચ્છા થતાં દબાવી રાખનારને આધુ પાપ લાગે, અને કા'માં મૂકનારને વધુ પાપ લાગે, ઇચ્છાને ખાવવી તે મનેાનિગ્રહ છે, ચિત્તના નિરાધ છે—યાગ છે. પાંતજલિએ કહ્યું છે કે યેાગઃ ચિત્તનિધઃ—હવે કાઇ એમ કહે કે મનની પાપી ચ્છા હોય છતાં તે કાર્યોંમાં ન મૂકે તેમાં વિશે શું ? તેના કરતાં તે તે પાપી દાને અમલમાં મૂકી દૂર કરવી વધારે ઇષ્ટ છે. તેા જણાવવાનુ કે ભૂલ છે. પાપી ઇચ્છાને પૂરી કરતાં પાપી ઇચ્છા કદી પણ દુર થઇ શકતી નથ. જેમ ભાગા ભગવ્યા પછી તે ભેામાં આસક્તિ થતી નથી એ કહેવું ખાટુ છે પણ ઉલટું. આસક્તિ વધે છે, અને તેની તૃ' ણા વધુ વધુ થતી જ જાય છે-તૃષ્ણા ન જર્ણા, વર્ષોવ છĒ:- તૃષ્ણા ધરડી ન થઇ પરંતુ આપણે ઘરડા થઇ ગયા, તેવીજ રીતે પાપી છાયા નાશ તેને સ ંતાષવામાં નથી જ. કાઇ એમ કહે કે મનની ઇચ્છા તેા છે જ, તે અમલમાં ન મૂકીએ તેથી શું સર્યું? ઇચ્છ થી કર્મ બંધન તેા છેજ. તેના જવાખમાં જણાવવાનું કે જ્યાં સુધી ઇચ્છા રહે છે ત્યાં સુધી ક ખધન છેજ, પરંતુ તે ઇચ્છાને ખાવવામાં અે આત્મસયમ વાપરવા પડયા તે આત્માની શુદ્ધ સ્ફુરણા છે; અને તેમ આત્મસંયમના અભ્યાસથી તે ઇચ્છાને સદા દબાવતાં ખાવતાં તે ઇચ્છાના નાશ છેવટે કરી શકાય તેમ છે. ( અભ્યાસ એટલે પુનઃ પુન: આચરવું. ) કોઇ એમ કહેશે કે સમતાના લાભ જ નાં છે એવી સામાયિકની ક્રિયા અવિ છેપૂર્વક કરવા કરતાં નજ કરવી સારી છે, તા ખાટુ' છે. તેના સંબંધમાં શાસ્ત્રાર કહે છે કે; અવિહિકયા વરભકય ઉત્સૂણુ વાણુ વધત સવષ્ણુ પાયછિન્ત' જા, અકએ ગુરૂ કએ લક્ષ્મ, વચનને સર્વના ઉત્સૂત્ર કહે છે; કાણુ કરનારને નાનું પ્રાયશ્ચિત છે. અવિધિએ કરવા કરતાં અણુકર્યું. કે નહિ કરનારને મેાટુ' પ્રાયશ્ચિત્ત અને ભલુ“-- અવિધિ કારણકે અવિધિપૂર્વક કરવાના સદોદિત પ્રયાસ કરતે કરતે વિધિપૂર્વક કરવાના લક્ષ રાખતે રાખતે વિધિપૂર્વક સામાયિક થશે. તેવીજ રીતે વ્યક્રિયાઓ-પ્રભુપૂજન, દેવદર્શન, વ્રત, ઉપવાસ વગેરે ભાવનાં કારણુ છે. લક્ષ અને અભ્યાસ એ એની તેમાં જરૂર છે. અને તે ભાવના ખળથી મુક્તિમા સરલ થશે, . ૪ થે! પ્રશ્ન— સ—કાઈ પાપી કૃત્ય મનથી કરું અને કોઈ શરીરથી તા ખનેથી સરખું પાપ લાગે કે કેમ ? ઉત્તર—નહિ કાઇ પણ કાર્ય કરવામાં બનતાં સુધી ત્રણના ચેાગ્ય થાય છે–મન વચન અને કાયા. તે કાર્ય કરવામાં પહેલાં ઈચ્છા થાય છે; ઈચ્છા થાય છે તે વચનમાં આવે છે યા વચનમાં ન આવે તેા પણ કંઇ નહિ, પણ દેહની પ્રવૃત્તિમાં મનની પ્રવૃત્તિ-ઇચ્છા મૂલ હોય છે જ, તેમજ વચન પ્રવૃત્તિમાં પણ મનની પ્રવૃત્તિ છેજ અને તેથીજ મનને પહે Page #109 -------------------------------------------------------------------------- ________________ આત્મઘાત–એક બહેન પ્રત્યે પત્ર ૨૫૭ vvvvv મૂકવામાં આવ્યું છે. મારી ત્રિકરણ શુદ્ધિથી આપવાની છે, પરંતુ તે ત્રિકરણ શુદ્ધિમાં મન ગુદ્ધિની પ્રથમ જરૂર છે અને તેથી જ હેરલ્ડમાં આવેલું માફીનું કાવ્ય તમને વધુ ગયું છે. હવે શરીર પ્રવૃત્તિથી થયેલા પાપમાં મનની પ્રવૃત્તિ આવી જગઈ, અને તેથી બંને પ્રવૃત્તિથી થયેલા પાપકરતાં એકજ પ્રવૃત્તિથી થયેલું પાપ ઓછું નિબિડ છે એ સ્પષ્ટ છે. “ આત્મા જે સાધન વડે વિચાર ચિંતનાદિ કાર્ય કરે છે, તેનું નામ મન છે અને તે મન જડ છે. જૈન સિદ્ધાંતમાં તેને મનાવણું અને કેટલાક સ્થળે તે “ઇન્દ્રિય સજ્ઞાથી ઓળખવામાં આવેલ છે. પાશ્ચાત્ય દેશોમાં પણ હવે સ્વીકારાવા લાગ્યું છે કે વિચારને અમુક અમુક આકાર (thought form– ઈંટ ફર્મ) અને તે સાથે અમુક રંગ યુક્ત વર્ણન પણ હોય છે (aura). “આ રંગ યુક્ત વર્ણન ને જેન દર્શનમાં “લેશ્યા” શબ્દથી સંબોધવામાં આવે છે. આ મને વ્યની ઉત્તમતા કે અધમતા ઉપરથી તેમજ તે લેસ્યાના કૃષ્ણ-કાપિતાદિ અને પદ્મ શુકલ દ રંગ ઉપરથી આત્માના ઉન્નતિ ક્રમના સ્થાનને નિણય મહાપુરૂષો બાંધે છે. મનઃ શુદ્ધિપર પૃ. ૧૨ થી પૃ. ૧૫ બધીમાં મારા સામાયિકસૂત્રના પુસ્તકમાં જે જણવેલું છે તે ફરિ વાંચી જવા વિનતિ કરૂં .. મન વચન કાયાના વ્યાપારને જૈનશાસ્ત્રમાં યોગ કહેવામાં આવે છે, આ વેગનું વિવિધપણું છે (૧) શુભપગ (૨) અશુભપયોગ. મન-વચન અને શરીરના શુભ વ્યાપાર અર્થાત ધર્મચિંતન, પરહિત કાર્ય આદિ ઉત્તમ પ્રવૃત્તિ એ શુભપયોગ છે, અને તેથી વિ દ્ધ પ્રવૃત્તિ એ અશુભપગ છે. (આભા અનાત્માને વિવેક કર્યા પછી તે પ્રમાણે પ્રવૃત્તિ તે શુધપયોગ છે) તેવા વિવેક થયા વિનાની ગમે તેવી શુભાશુભગ પ્રવૃત્તિ એ ઘાતકર્મના બંધરૂપજ હોય છે, અને અઘાતી કર્મમાં શુભપગ વડે શાતા વેદનીયની આદિ પુણ્ય પ્રકૃતિ અને અશુભપયોગ થશાતા વેદનીયની પા૫ પ્રકૃતિનું ઉપાર્જન થાય છે. શુભ અને અશુભની જ્યાં મિશ્ર યોગ પ્રવૃત્તિ હોય ત્યાં કેટલાક પુદગલ અંશ પુણ્ય અ. કેટલાક પાપ પ્રકૃતિ રૂપ પરિણમે છે. જે મહાભાગ પુરૂષોને આત્મા–અનાત્માની ખ્ય તિ વર્તે છે–શુદ્ધ પગ વર્તે છે તેમને ઘાતી કર્મનું ઉપાર્જન બહુ જૂન હદ સંભવે છે. એક વિદ્વાન કહે છે કે – શરીરાદિ બાહ્ય સામગ્રી અથવા ધન કુટુંબાદિ વિભાવ, બંધનું કારણ હોઈ શક્તા નથી; જે બાહ્ય સામગ્રી બંધની નિયામક હોય તો આત્મા કદી સંસાર વિમુકત થઈ શકે ન, પરંતુ સદભાગ્યે તેમ નથી. બંધ નિયામક તે તે સામગ્રીમાં રહેલી મમત્વ ભાવના જ છે. અત્રે શંકા થવા યોગ્ય છે કે આ બાહ્ય સામગ્રી બંધના કારણરૂપ નહોય તો શાસ્ત્રોએ તે ત્યજવાને ઉપદેશ શા માટે આપ્યો હશે? સ્ત્રી, દ્રવ્ય, પુત્ર વગેરે નર્કમાં લઇ જનાર છે, અનર્થ માત્રનું મૂળ આ પ્રપંચ છે અને તેમાં સ્ત્રીને તે અધોગતિના રાજમાર્ગ તરીકે બધાજ શાસ્ત્રકારોએ એકી અવાજે જાહેર કરી છે, તે શું તે મિયા સમજવું ? વિવેક દષ્ટિથી નિરીક્ષણ કરતાં શાસ્ત્રકારોએ આ બધ આપવામાં કેવળ ભૂલ કરી છે, એમ માન્યા સિવાય ચાલતું નથી. અને તેમાં સ્ત્રીવર્ગને જગતની બત્રીશીએ ચાવવામાં તે પુરૂષોએ જે ભાગ ભજવ્યો છે તે ખરેખર આર્ય દર્શનનું મોટામાં મોટું કમનસીબ છે. તેમણે પાડાના દેષ માં બાલીને ડામ દેવા જેવી હાસ્યજનક, પ્રવૃત્તિ Page #110 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શ્રી જૈન શ્વેતાંખર કી. હૅરલ્ડ, સેવી છે. સ્ત્રીની નિંદાના પ્રકરણને શાસ્ત્રના સુંદર નામથી ઓળખવું એ મુદ્દલ શા મા ભર્યું નથી. વળી તેવા ગ્રંથોના લખનારા છહુધા પુરૂષા હોવાથી તેમણે પોતાની પુરૂના ચિત ખાઘાકૃતિના લાભ લઇ નારીજાતિને સૃષ્ટિની રંગભૂમિ ઉપર બહુ અપમાન ભર્યું સ્થાન આપ્યું છે. જે કાંઇ વાસ્તવમાં દોષરૂપ હતુ. તેમાં દાયમુદ્ધિ ન ઉપજાવતાં, દોષ થવામાં જે કાંઇ નિમિત્તભ્રત હતું તેને દોષરૂપ ગણાવવામાં તે ગ્રંથાએ એક પક્ષજ રજી કર્યેા છે, મ વિના જોખમે કહી શકાય. વસ્તુતઃ નિંદાને ચેાઞ ત્ર કે દ્રવ્ય નથી, પણ તે સ્ત્રી કે દ્રવ્યનાં રહેલી પામર મનુષ્યાની માહબુદ્ધિ છે. સ્ત્રી મને ઉતારી "પાડવાથી મનુષ્ય તે ત્યજી દેશે એવા ખ્યાલથી એ શાસ્ત્રા મૂળથીજ પ્રત્યાં છે અને એ ભૂલ હજી પણ ચાલુ રહેવાથી હૃષ્ટ પરિણામ તેટલુ ને તેટલું જ દુર ા છે, સ્ત્રી દોષપાત્ર નથી. તે રત્નગર્દૂએએ શ્રી મહાવીર, કૃષ્ણ, યુદ્ધ જેવાને જન્મ આપી સૃષ્ટિના ઉન્નતિક્રમમાં અપૃ સહાય આપી છે, તેમજ દ્રશ્ય પણ સ્વભાવત નોંધ નથી, કેમકે તેરમે ગુણસ્થાનકે ( સયાગી કેવલી ) વર્તતા મહાત્માઓને પણુ, વ્યથી ખરીદાયેલા અન્નવર્ડ પેાતાના શરીરને પાધ્યાવિના ચાલતું નથી, એ વાત કા ! અજાણી છે ? સંસારની આ ઉભર ઉપયાગી વસ્તુઓને અણુધટતા તિરસ્કાર કરીને દતાએ શું ફળ મેળવ્યુ છે કે પ્રશ્ન બહુ વિચારવા જેવા છે. ટુકામાં કહીએ તે ાહ્ય સામગ્રીના સયેાગ એ બધનમાં મુદ્દલ હેતુ રૂપ નથી. કનું આગમન તેને પર્યાયે માં માહુ અને મમત્વ બુદ્ધિ વર્લ્ડજ, જ્યાં સુધી તે મ ધક પરિણામે વર્તે છે ત્યાં સુધ બાહ્ય સામગ્રીના યોગ હાય કે ન હોય, તાપણુ કનુ એકજ સરખી રીતે આત્મ પ્રતિ શત્રુ બની રહે છે, અને જો તે ભાવના ક્ષય વર્તતા હાય તેા ખાદ્ય સામગ્રી ગમે તેટલા પક્ષ પ્રમાણમાં હોય તે પણ તેને કશુંજ અહિત કરી શકવા સમર્થ નથી. આ યાગના વ્યાપારને શુદ્ધ પ્રવૃત્તિ ક શાસ્ત્ર કરી છે. તે યાજનાએ આ પ્રમાણે છેગાપવવી તેનુ નામ ‘ગુપ્તિ' આવ્યુ' છે. તેમાં ગુપ્ત રાખવાએ થાય છે. અને તે ત્રણ વ્યાપારને મર્યો છે. સમિતિ પાંચ છે ને ગુપ્તિ ત્રણ મળી આને આવ્યું છે, પાંચે સિમિતના ત્રણ ગુપ્તિમાં સમાવેશ કારણ એક પ્રામાણિક કાલ સુધી સમસ્ત યાગને બહુકાલ સ્થિત રહેવામાં અસમતામાં કલ્યાણુ - આ આઠેા સવર્ તત્વમાં સમાવેશ થાય છે, કા પ્રાપ્તિના અભાવ થાય છે, - ળવા અર્થે જે નિયેાજના જૈત રેક—મન—વચન—કાયાની વૃત્તિને ઋતુના અથ રક્ષા કરવી, રાકવુ–નિગ્ર; માં રાખવી તેનુ નામ સમિતિ આર્ પ્રવચન માતાએ નામ આપવામ થાય છે છતાં કૂદી પાડેલ છે. તે નિગ્રહ તે ગુપ્તિ છે, જ્યારે ગુપ્તિમાં ક્રિયામાં પ્રવૃત્તિ થાય તે સમિતિ કે તેથી કર્યું સવરાય છે—કર્મીના સવર એ આત્મભાવમાં પ્રવિષ્ટ સ્થિતિને મુનિપણું હાવાથી સાચા મુનિ તેના સ્વરૂપને યથાર્થ ગુપ્તિ, સમિતિ, ધર્માનુપ્રેક્ષા, પરિસહજય–તપ-ચરિત્ર છે ત્યાં તેના આંતર સ્વરૂપને લક્ષીનેજ સવર હા સ્વરૂપમાં સં॰ જેવું કશુંજ હેતું નથી, સાચી [... મન વચન કાયાના યાગને પ્રશરત ભાવમાં પરિણુમાવવાથીજ થતી નથી, અથવા મન ભક્તિ આધિન પ્રશસ્ત રાગાદિક નાના રવા થાય છે. અને આત્મભાવ એ ત્રીછનારા હોય છે. સિદ્ધાંતમાં જ્ય અાદિવડૅ સવર થાય છે એમ *હેલુ સાચા મુનિએ સ્વીકારે છે, બાહ્ય Page #111 -------------------------------------------------------------------------- ________________ પરમત સહિષ્ણુતા યાને વિશાળ દષ્ટિ. ૨૭ " They are right when they affirm but they run into danger when they deny. જ્યાં સુધી તેઓ પ્રતિપાદન કરે છે, ત્યાં સુધી તેઓ ખરા છે, પણું જ્યારે બીજાને નિષેધ કરવા માંડે છે ત્યારે તે આ જોખમમાં ઉતરે છે.” આ વિચાર જે દરેક ધર્મને અનુયાયી સ્વીકારે તે ધર્મ નદીને પ્રવાહ અત્યંત શાંત રીતે વહેવા માંડે, અને ધર્મને નામે જે કલેશ કંકાસ, ખૂનરેજી, વિગ્રહ થવા પામ્યા છે અને થાય છે, તે કદાપિ થાય નહિ. બીજાઓના વિચારને સહન ન કરવા, અથવા બીજાના વિચારોમાં રહેલું સત્ય ન જોવું એ પરમત અસહિષ્ણુતા છે; અને ભૂતકાળમાં તેથી જે અનર્થે થયા છે, લોહી રેડાયાં છે, લાખો ને સંહાર થયો છે, તેનો જ્યારે આપણે વિચાર કરીએ છીએ, ત્યારે આપણને પારાવાર ખેદ થાય છે. આ અસહિષ્ણુતા નાશ કરવાને ફક્ત એકજ માર્ગ છે; અને તે જ્ઞાન છે. જેમ જેમ આપણને શેષ જ્ઞાન થતું જાય છે, તેમ તેમ આપણને વિવિધતાની ખુબી સમજાય છે, અને એ જાના વિચારોમાં સત્ય કયાં રહેલું છે, તે તરફ આપણે દૃષ્ટિ ફેરવીએ છીએ. મનુષ્યની પ્રકૃતિ જુદી હેવાથી, અને મનુષ્ય ઉન્નતિકમના જૂદા જૂદા પગથી ઉપર ઉભેલા હોવાથી દરેક મનુષ્યને પિતાને સ્વતંત્ર અભિપ્રાય બાંધવાને પૂર્ણ અધિકાર છે. આ વિચાર લક્ષમાં રાખીને જ એક સુફીએ કહ્યું છે કે The ways to Road are as many as there are breaths of the children of menમનુષ્યને જેટલા શ્વાસ છે, તેટલા પરમાત્મપદ પામવાના માર્ગ છે; અને શ્રીકૃષ્ણ પણ ભગવદ્ ગીતા - તેજ વિચારનું સમર્થન કરતાં કહ્યું છે કે મનુષ્ય જે જે રસ્તે મને મળે છે, તે તે ઃ તે તેને મળું છું, કારણ સઘળા રસ્તા મારા છે.” મહાન અશોકના શિલાલેખમાં કહ્યું છે કે – * “ બીજા પર આક્ષેપ કરવો નહિ, તેમજ નિષ્કારણે તે પંથની અપ્રતિષ્ઠા કરવી નહિ, પણ તેથી ઉલટું જે જે કારણોને લીધે માન આપવું ઘટતું હોય તે તે કારણે સર બીજા પંથને માન આપવું. આ રીતે વર્તવાથી અને ધર્મને લાભ થાય છે, પિતાના ધર્મની ઉન્નતિ થાય છે અને બીજા ધર્મને ફાયદો થાય છે. હું મારા ધર્મની કીર્તિ વધારું છું એવું સમજીને, પિતાના ધર્મ ઉપરના અતિશય રાગને લીધે બીજા ધર્મની નિંદા કરીને જે પિતાના ધર્મને માન આપે છે, તે પિતાને આવા વર્તનથી પિતાનાજ ધર્મને ભારે હાનિ પહોંચાડે છે. ” વળી મતાંતરેના સંબંધમાં બુદ્ધ ધર્મમાં પણ લખ્યું છે કે “જે મનુષ્ય તત્વજ્ઞાનની એક વિચાર શ્રેણને વળગી રહીને જણાવે છે કે આ ઉત્તમોત્તમ છે અને તેને સૌથી ધષ્ઠ ગણી તેનાથી ભિન્ન એવી દરેક વિચાર પદ્ધતિને હલકી ગણે છે, તે મનુષ્ય હજુ વાદ વિવાદની વૃત્તિ પર જય મેળવ્યો નથી.” હવે આ વાદવિવાદની વૃત્તિપર તમારે ય મેળવવો હોય; બીજા ધર્મોમાં રહેલું સત્ય જાણવું હોય, આ રીતે તમારા સત્ય સંબંધી જ્ઞાનને વધારે વિશાળ બનાવવું હોય તે તે વિચાર શ્રેણીને તેના ભક્તો જેવા ભાવથી જુએ છે તેવા ભાવથી જોતાં શીખે. લિવસોજી વિના કોઈ પણ ધર્મ, અથવા વિચાર શ્રેણીને અભ્યાસ કરે છે તેનું અપમાન કરવા પ છે. પણ જો તમે ભાવથી જોશો - તેમાં કદાપિ નહિ અનુભવેલી સુંદરતા જોઈ Page #112 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ' : શ્રી જે. ૨. ક. હેરલ્ડ. શશી અને શા કારણથી બીજાઓને ધર્મ આટલો બધો પ્રિય લાગે છે, તેનું કારણ પણ તમે સમજી શકશે. * તમારા સરખા વિચારવાળા પુસ્ત હિ પણ મોટે ભાગે તમારી વિચાર શ્રેણી વિરૂદ્ધ લાગતી વિચાર શ્રેણીઓને અલ્મ ' કરો અને તેને માનનારાઓ કેવા ટિબિન્દુથી તે જુએ છે તે સમજતાં શીખો. આ રે, મે બહુજ વિશાળ દષ્ટિ વાળા થતા જશે, અને જેમ જેમ તમારી સત્યને સમજવા, અપેક્ષાઓ વધતી જશે, તેમ તેમ તમે વધારે ઉદાર થતા જશે, કારણ કે જે સર્વ : ઓ સમજે છે તે સર્વજ્ઞ છે અને જે સર્વજ્ઞ છે, તે ક્ષમાનો સાગર હોય છે. આ રીતે શું અપેક્ષાઓ સમજવાથી તમારા માં ઉચ્ચ પ્રકારની ક્ષમા જાગ્રત થશે. - તમારા વિચારો તમને ઉચ્ચમાં ઉ માગતા હોય છતાં બીજાઓ પાસે પર ણે મનાવરવવાનો તમને અધિકાર નથી. દરેક ર ને પિતાને માગ પસંદ કરવાની છૂટ છે. તેમ દરેક ધર્મવાળાને પોતાના ધર્મ પ્રમ વાલવાની છૂટ છે. જે તમને એમ લાગતું હોય કે બીજાઓ અજ્ઞાનથી ખોટે ભાગે છે, અને તમારી પાસે તેમને આપે છે લાયક સારૂં જ્ઞાન છે તો તમારું જ્ઞાન અને ભાવ તેના ભવ્ય સ્વરૂપમાં દર્શાવે. બે જાઓને સમજાવવાને સત્ય માર્ગે લાવવાનો તે અધિકાર છે. પણ તે તમારા વિચાર ન સ્વીકારે તે તેને ધિક્કારવાનો અધિકાર ન શું તમને સત્યને ઇજા મળે છે? શું તેને જે સત્ય જણાયું તે પ્રમાણે ચાલવાને હક્ક નથી? ખરેખર છે જ, અને તેથી જ વિશાળ દષ્ટિ વાળા પુરૂષની ફરજ સત્ય મા ઉઘણું કરવામાં જ પર્યાપ્ત થા છે. * એક ટુંકી લીટી હોય, તમને તે તય અપેક્ષાએ ટુંકી લાગતી હોય પણ તેને ટુંકી કહી વખોડવાને તમને હક્ક નથી. તમે ની જોડે લાંબી લીટી દોરો, એટલે તેની મેળે તે ટુંકી જણાશે. તેમ તમારી પાસે જ્ઞાન હોય તે તે આપ, પણ જે ભલા આત્માઓ પિતાની ટુંકી લીટીથી સંતોષ મ કે તેમના તરફ પની નજરથી જોતા નહિ, કારણ કે તે ટુંકી લીટી પણ વિશ્વવ્યવસ્થા પ્ર તેમને ઉપયોગી હોવાથી જ તેમને મળેલી છે, અને તેમની પાસે છે. આપણે આ બાબત એક ટુંક દષ્ટાંત વેચારીએ. 1 સુરતમાં એક ઝવેરી હતો, જેનું નામ ચંદ હતું અને તે પોતાની પાછળ એક સ્ત્રી તથા બાળક મૂકી મરી ગયે. તેના મરણ પછી ઘરની વસ્તુઓની શોધ ખોળ કરતાં એક પિટકું તેની સ્ત્રીને હાથ લાગ્યું જેમાં ચીયાં જેવું કાંઈ માલમ પડયું. તેમાં શું છે, તે જાણવાને તેણે પોતાનાં પુત્રને તેના મા યચંદને ત્યાં મેકલ્યો. રાયચંદ પણ ઝવેરાતમાં બહુ નિપુણ હતા. તેણે પિટકું છે કે તેમાં કાચના કકડા માલમ પડયા, પણ તેણે આ પ્રમાણે વિચાર્યું. જો હું અમાં પાણેજને કહીશ કે આ કાચના કકડ છે, તે મારો ભાણેજ એમ વિચારશે કે મામાની બગડી છે; માટે હું તેને આ વ્યાપ રમાં નાખું કે જેથી તે વ્યાપારમાં નિપુણ થવાથી એની મેળે તેની કીંમત સમજી શકે. આવી ભાવનાથી તેણે ભાણેજને કહ્યું “ભાઈ આની ત હાલ આવે તેમ નથી. માટે તેને રાખી મૂકજે, જ્યારે ભાવ સારા થશે ત્યારે ણે વેચવાનો વિચાર કરીશું, હાલ તે તું મારી સાથે આ ઝવેરાતના વ્યાપારમાં - ' તે ભાણેજ તે ઉપરથી વ્યાપારમાં Page #113 -------------------------------------------------------------------------- ________________ પરમત સહિષ્ણુતા ચાને વિશાળ દષ્ટિ. ૨૯ Tamannan જોડાય અને તેની બુદ્ધિ કુશળ હોવાથી થોડા અંતમાં મામાને પૂર્ણ કરારે ઝવેરાતમાં શળ . મામાએ એક દહાડો પર વિચારી કહ્યું.” ભાઈ, પેલા હિર લાવ, હવે માવ સારા આવે છે.” પેલો ભાણેજ પર ગયો અને પોટલું છોડી જાતે જોતાં જણાયું કે આ કાચના કકડા છે તેથી તેણે જ ફેંકી દીધા. . . . *t . આ યુક્તિ દરેક ધર્મ ગુરૂએ અને ધર્મના દેશને સ્મરણમાં રાખવા ગ્ય છે. તમે સારું બતાવો એટલે નરસાનો તે ત્યાગ કરશે. અમુક વસ્તુ અશુભ કહેવાથી અને તેની નિંદા કરવ થી કદાપિ કઈ તે તજી દેશે નહિ. જગતમાં અશુભ છેજ નહિ. જે તમને રસ ભ લાગે છે તે અપ્રકટ શુભ છે. આપણે એક કાચું ફળ લઈએ. હવે તે કાચા ફળને ..નો આપણને અધિકાર નથી, કારણ કે જે આજે કાચું છે તે કાલે પાકું થશે. તે કયાસ ચાલી જશે, એટલે તેનું પાકાપણું પ્રકટ થશે. તો કોઈ માણસમાં દોષ જણ તે વિચારવું કે તે દેષ એ ક્ષણિક છે, એ ઉપાદિને લગતો છે, માટે તે ચાલ્યો જશે ! અંદર રહેલો આત્મા અને તેના ગુણ એ શાશ્વ હોવાથી સદાકાળને માટે ટકશે કે અનુષ્યના સગુણ તરફ જુઓ, પુસ્તકમાં રહેલી ખુ પીઓ નિહાળો, દરેક સંજોગોમાં રહે શુભ ફળ તપાસો. કારણ કે તેજ આત્માને લગતી વસ્તુઓ છે, અને તેજ ટકી શકશે. જે જેમ તમે કોઈ માણસને સગુણેને શકે છે, તેમ તેમ તમે મન અને શરીર દ્વારા પોતાની શક્તિઓ પ્રકટ કરતા આત્માને જોઈ શકે છે. તેના દો એ તે સૂર્યને વરણ કરનારાં વાદળાં છે. જેમ સૂર્ય પ્રકાશે છે તેમ વાદળાંને ભેદી નાંખે છે, અને ળાં વિલય પામે છે, તેમ આત્માની શ. ક્તિઓ વિશેષ પ્રકટ થતાં સર્વ દોષ સ્વયમેવ | પામી જાય છે. માટે દરેક આત્મામાં તમે પ્રકટ થયેલા અને થતા ગુણો તરફ દકિt; અને દરેક ધર્મમાં પણ રહેલી સત્યની અપેક્ષા સમજવા પ્રયત્ન કરે. કારણ કે તે ની અપેક્ષાને લીધે જ દરેક ધર્મ ટકી રહેલો છે માટે તે સત્યની અપેક્ષા ખાતર - જે તેને પાળનારી વ્યક્તિઓના આત્મામાં રહેલા અસંખ્ય ગુણો ખાતર હે પ્રિય બંધુ. હું આપને વિનંતિ કરું છું કે તમારા મુખમાંથી, તમારા વિચારમાંથી, નાસ્તિક, કાર, દુર્વન્ટસ યવન, મિથ્યાત્વી, નિવ એવા ધાને તદન ન છાજતા શબ્દને દેશ છે, કારણ કે બધા મનુષ્યો બનતાં પા માત્માએ છે. All are Gods in the king આવા શબ્દો માત્ર બોલીને એને બીજી બાજુ બીજા ધર્મ પાળનારા તરફ હૈષને વચાર કરીને આપણે એક બીજાની વચ્ચે દિવાલ ખડી કરીએ છીએ કે જે દિવાલ આપે. પરમાત્માને સાક્ષાત્કાર કરવામાં ખાસ અને ડચણ રૂ. થાય છે. ઘણું ધર્મવાળાઓ, અને જૂદી જૂદી પાર શ્રેણુઓના ઉપાસકે એમ જણાવે છે કે જેનું વચન યુક્તિ યુક્ત (Reasonable " ય તે સ્વીકારવાને અમે તૈયાર છીએ. છતાં તેમના હૃદયને પૂછશે તો જણાશે કે પોતાના જ ધર્મને સાચે માને છે, અને બીજા બધા ધર્મને અસત્ય માને છે પણ મને ત્યાં સત્યનો ઈજારા છે? કોઇએ સત્યને ઈજા લીધે નથી, અને લેઈ શકે છે નહિ. નાની નાની વસ્તુઓના ઈજારા લઈ શકાય. કોઈ મિણબત્તીનો ઇજારો લે તે - તાળાંને ઈજારો લે પણ કોઈએ હવાને ઈજારે લીધે સાંભળ્યો છે? કોઈએ આકારે તારાને ઇજા લીધે છે ? કોઈએ મેલને Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન ક. ક. હેરલ્ડ. ઇજાર લીધે છે? એ વસ્તુઓ એટલી મોટી અને સર્વવ્યાપી છે કે કોઈ અમુક વ્યક્તિના તાબામાં આવી શકે નહિ. તેમ સત્ય પણ એટલું ભવ્ય, વિશાળ, ગંભીર અને જુદી જુદી અપેક્ષાવાળું છે કે હઝારે મનુષ્ય જુદી જુદી રીતે તે દર્શાવે છતાં તેઓ પરમ અખંડ સત્યરૂપી સમુદ્રનું એક બિંદુજ જણાવી શકે. જ્યાં સ્થિતિ આવી છે ત્યાં પછી હું એમ કહી શકે કે અમેજ ખરા અને બીજા બેટા: અમારે જ ધર્મ સાચો અને બીજા બધા ધર્મ બેટા. કોઈ ધર્મ ખોટા નથી. બધા ખરા છે, બધામાં સત્યની અમુક અમુક અપક્ષાઓ રહેલી છે. એ બધી અપેક્ષાએ ભેગી કરવામાં આવે છે તે પરમાત્માની કાંઈક ઝાંખી આપણે પામી શકીએ, તો પછી નવા વિચારોના મત ભેદ સારૂ લડવું, વાદવિવાદ કરે, એક બીજા પર દ્વેષ કરવો એ અજ્ઞાનતા નહિ તે બીજું શું ? ખરેખર એ અજ્ઞાનતાજ બહુજ દયાને પાત્ર છે, ' રે હવે કરવું શું? કોઈ તમને તમારે ધર્મ છોડવાનું કહેતું નથી, કોઈ તમને તમારી માન્યતાઓ ત્યજવાનું ફરમાવતું નથી. જે કાંઈ કહેવામાં આવે છે તે એટલું જ કે બીજા ધર્મોમાં પણ સત્યની જદી જાદી અપેક્ષાઓ રહેલી છે, વિચારશ્રેણીઓમાં પણ સત્યના જુદા જુદા દષ્ટિબિન્દુઓ આવેલાં છે; માટે તેમને તિર કાર ન કરતાં તેમની અપેક્ષાઓ શત્રુભાવે નહિ પણ મિત્ર ભાવે સમજતાં શિખ; આથી તમારી સત્યની વ્યાખ્યા વિશાળ થશે, અને તમારું વિચાર ત્ર પણ બહોળું થશે. જુદા જુદા મહાન પુરૂ ખૂદી જૂદી રીતે એકજ સત્યને કથી ગયા છે, તેથી ગેરલાભ નહિ પણ લાભ જ છે, માટે લાભથી આનંદમાને અને કોઈપણ વિચારશ્રેણીની અવગણના કરતાં પહેલાં ખુબ વિચાર કરો. તેમાં રહેલા ગુણ તપાસો એટલે તમે તેની નિંદા કરવાનું ભૂલી જશો, અને તમે એક ડાઘ વાળી બી શેત્રુંજીને ફેંકી દેતા હતા તેવી ભૂલ કરશો નહિ. કારણ કે એ ડાઘ એ શેત્રને સ્વ નાવિક ગુણ નથી, પણ બહારથી આવેલ છે, માટે તે ચાલ્યા જશે. તે ડાઘા ખાતર જે. શેત્રુંજીને તિરસ્કાર કર્યો હેત તે તે શેત્રછમાં ચિતરેલાં અનેક ચિત્રો જોવા અને જમીન પર તેને પાથરવાને લાભ ગુમાવત. માટે કદાચ કોઈ સ્થળે તમને દોષ જણાય તો તે ઉપર લક્ષ નહિ આપતાં તેમાં રહેલાં અનેક ગુણો તરફ નજર કરો અને વિશાળ હૃદયના બને, મારૂં તે સારું નહિ માનતાં સારૂં તે મારું ગણતાં શિખો, અને ઉદાર અને વિશાળ ષ્ટિથી જગતના ધર્મો તથા મનુષ્ય તરફ જ, કારણ કે તે રીતે જોવામાં તમે સત્ય અને પ્રભુની સમીપમાં આવશે. તે સમય સર્વને વાતે સમીપ આવે અને પરમત અસહિષ્ણુતાથી ઉત્પન્ન થતા વેરવિરાધને જલ્દી અંત આવે એવી ભાવના સહિત આ વિષયને લગતું એક ઉત્તમ કાવ્ય આપી પ્રસ્તુત લેખ સમાપ્ત કરવામાં આવે છે. Let there be many window's in your soul, That all the glory of the universe May beautify it. Not the varrow pane Of one poor creed can catch the radiant rays That shine from countless sources. Tear away The blinds of superstition; let the light pour - Through fair windows, broud as truth itself, Page #115 -------------------------------------------------------------------------- ________________ આત્મદશન.. ૨૭૧ And high as heaven... ... And your heart. Shall turn to truth and goodness as the plant Turns to the sun...... Be not afraid To thrust aside half truths and grasp the whole. – વિશ્વ પ્રકારે તમારા આત્માને સુંદર બનાવે તેટલા માટે તમારા આત્માને વાસ્ત પ્રકાશ આવનારી અનેક બારીઓ રાખો. સ ય સ્થળમાંથી પ્રકાશતાં તેજોમય કિરણે ગ્રહણ કરવાને એક અમુક પંથરૂપ કાચ સમધ નથી. તેમાંના ખોટી બ્રાન્તિઓના પડદાઓને ચીરી નાખો. સત્ય જેટલી વિશાળ અને વર્ગ જેટલી ઉંચી સુંદર બારીઓ દ્વારા પ્રકાશને અંદર આવવા દે; અને જેવી રીતે એક છોડ સૂર્ય તરફ વળે છે તેમ તમારું હદય સત્યની અભિમુખ સ્વયમેવ થઈ જશે. - સત્યને (અમુક અપેક્ષાવાળા સત્યને ) ત્યાગ કરી સંપૂર્ણ (સર્વ અપેક્ષાવાળું ) સરન ગ્રહણ કરતાં જરા પણ ગભરાતા નહિ. આત્મદર્શન, જે શોધે પરમાર્થ ભૂતલ વિપ તેને સદા ધન્ય છે; જે ધારે નિજ જ્ઞાન ધ્યાન ઉરમાં તેને સદા ધન્ય છે; . જે ચાખે રસ શુદ્ધ આમ પને તેને સદા ધન્ય છે; બાકીના જન ભૂલમાં ભરત, આયુ:થા ખાય છે. લખને હેતુ –શ્રી વીતરાગના અભે છે. માં આત્મજ્ઞાનનેજ મુખ્ય ઉપદેશ હોવાથી આ લેખમાં તેનેજ મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. જૈનબંધુઓએ સ્વ અને પરમતના જાણ થવું જોઈએ, આ હેતુ સિદ્ધ થવા માટે આ લેખ શ્રી કૃપાળુ વીતરાગ દેવનાં વચનોથી પૂર્ણ કરેલ છે પણ વચ્ચે વચ્ચે ખાસ રામાય. શ્રીમદ્ભાગવત, ગીતાજી, ઉપનિષદ, વેદાંત, વિગેરેનું કાંઈ કાંઈ શુભજ્ઞાન થવા સારૂ તે સર્વનું સભ્ય દષ્ટિવડે વિવેચન કરવામાં આવ્યું છે. આ વિવેચન લક્ષ પૂર્વક વાંચી જવાથી જેન ઉપરાંત અન્યમતના વિચારોનું પણ અંશે જ્ઞાન મળશે. રામાયણ, ભાગવત ગીતાજી, ઉપનિષદો, વગેરે અન્યમતના ગ્રંથ પણ શ્રી વિતરાગના અભેદમાર્ગનું જ ભજન કરે છે એ પણ તેમના વચનોના લગભગ અભેદપણુથી સમજાવે છે. દરેક ધર્મોનું સમદષ્ટિવડેજ અવલે ન થવું જોઈએ પણ વિષમદષ્ટિ વડે અવલોકન કરવાથી શ્રી ભગવાન સત્રકારના ફરમાન મા “મિર ફ્રિ મિર સૂઈ” મિથ્યા દષ્ટિવાળાને સર્વ મિથ્યાજ જણાય છે પણ સ્થળે સત્ય મળતું જ નથી સત્ય તો સમ્યમ્ દૃષ્ટિવાળ ને જ મળે છે. “ હમ દિલ્સ લગ્નસૂવે છે સમ્યગદષ્ટિને સર્વ સમ્યગુરૂપે જ પરિણમે છે. જે મિથ્યા દષ્ટિ હશે તેને બધામાંથી દેજ જણાશે અને જે સમ્યમ્ દષ્ટિ , હશે તેને સર્વત્ર ગુણજ દેખાશે. આ સર્વ નિજ ભેદ છે. અનેક મત પંથના ઝગડાને પરિણા ભરતક્ષેત્રનું પતન તે કેવલ મિથ્યાદષ્ટિને જ આભારી છે. ભરતક્ષેત્રમાં જ્યારે સમ્યગ દષ્ટિની અભિવૃદ્ધિ થશે ત્યારે જ શુભ ગુણોદ્વારા એક્ય સાંપડશે. આ લેખ ઉપરથી સમજાશે કે જે આધ્યાત્મિક દ્રષ્ટિએ જગતનું અને જગતના ધર્મોનું નિરીક્ષણ કરતાં Page #116 -------------------------------------------------------------------------- ________________ ર૭ર શ્રી જૈન કવે, ક. હેરેલ્ડ. આપણા બાંધવે શીખશે તે અખિલ ભારતવર્ષમાં અને તેમના ધર્મોમાં એક યા વગર રહેશે જ નહિ. આ લેખનું વાંચન એવી રીતે કરવું કે જૈન અને વેદાંતાદિ વચ્ચે સમભાવ ટકી રહે એટલે કે રાગદ્વેષ ન થાય છતાં પણ જૈન અને વેદાંતશૈલીનું મિશ્રણ પણ ન થાય. ધર્મ પામવાનું ફલ રાગદ્વેષને અભાવ થા એજ છે. જે માણસે ધર્મના નામથી બીજા ધર્મ સાથે લડે છે, બીજાને દુઃખ ઉપજે છે કે કઠોર શબ્દો બોલે છે તે માણો ખરૂં જતાં ધર્મજ પામ્યા. નથી. જે વડે સમભ | લાભ થાય તેવો ધર્મ જ આદરણીય છે. અખિલ વિશ્વમાં સમભાવનો લાભ શ્રી વનરાગના અભેદ માર્ગથી જ થઈ શકે છે. આ લેખમાં જ્યાં જ્યાં જગત આવે ત્યાં ત્યાં કારીરાદિ સમજવાં. જગત ત્રણકાળમાં નથી. શરીરાદિના સ્વભાવે આત્માના સ્વભા ત્રણકાળમાં નથી. શિવ એટલે સિદ્ધ માયા અવિદ્યા એટલે કર્મ તથા તે અજ્ઞાન. રામ એટલે આત્મા. રા. એટલે વિવેક, કૃષ્ણ એટલે આત્મા વગેરે શૈલી ધ્યારાખવી અને શાન્ત ચિત્તે મનન કરવું. આ લેખને અંતિમસાર એટલો જ સમજ કે માં જે જે ગ્રંથોમાં આત્મજ્ઞાન છે તે શિલી ભેદે શ્રી વીતરાગના અભેદ ભાગમાંથી જ આવેલ છે માટે જગતમાં સર્વોપરી શ્રી વીતરાગને અનેકાંત અભેદમાર્ગ જ છે. વાત વચનનાં અનંતા અર્થ થઈ શં છે. મુખ્ય વિષય: અહં મમત્વથી સર્વ પ્રકારે રહિત થઈ, જેઓ સનાતન, અખંડ, સ્વરૂપમાં રાજી રહેલા છે તે શુદ્ધસ્વરૂપી મહાત્માઓને નરક છે. જગતમાં સર્વોત્કૃષ્ટ આત્મદર્શન કેવલ વીતરાગ દેવને જ છે. જે સચ્છાસ્ત્ર અને સુગુરૂ ઉપર શ્રદ્ધા છે તથા જે નિજગુરૂ ઉપર નિષ્ઠા રા છે, વળી જે જિતેંદ્રય છે તેને જ આત્મજ્ઞાન, આ જ રન અને આત્મઅનુભવ થાય છે, અર્થાત્ આત્મવિદ્યા સંપુરૂષ વડેજ શ્રવણ, મનન અને નિદિધ્યાસન વડે નિત્ય સેવાય છે, તે પરમ પવિત્ર આત્મવિધા એવી છે ગુ છે કે અધિકારી તેને જાણી શકતા નથી, વળી તે આત્મવિદ્યા પાસે મન વાણી પણ પ ગ શક્તાં નથી એવી તથા તેને સૂર્ય ચંદ્રાદિના તેજની અપેક્ષા નથી એવી તે ગુહ્ય - આત્મસ્વરૂપ સર્વલોકને પ્રગટ થતું નથી રણ કે તે એગ માયાવડે ઘેરાયેલું છે. માટે અજ્ઞાની લો કે અવિનાશી તથા નિર્વિક એવા ચૈતન્ય આત્મ સ્વરૂપને જાણી શકતા નથી. આત્મવિદ્યા, એ સર્વ વિદ્યાના રાજા અથત સર્વોત્કૃષ્ટ છે તથા ગુણમાં ગુપ્ત છે. અતિ પવિત્ર છે, જ્ઞાની પુરૂષોના પ્રત્યક્ષ ફળ દા ૯ છે, ધમમય છે, સહજમાં સારી રાતે મેળવી શકાય તેમ છે, તથા અક્ષય ફળદાયક છે. અવિનાશી છે. આ જગતનું મૂળ અવિનાશી કારણ આ મા કહેવાય છે. શ્રુતિમાં પણ તારું જf arણાના કામથતિ’ હે ગાર્નિ! તે કામ અક્ષર-આત્મા–આજ જાણવા કે જેને બ્રાહ્મણો અક્ષર બ્રહ્મ-આત્મા-કહે છે. - આત્મવિવાવડે જ્ઞાનવંત અલ્પ સમયમાં જ બે પ્રકારનાં કર્મો એટલે અનર્થ રૂપઅવિદ્યાને તથા વિક્ષેપાદિ તેના કાર્યને નાશ કરી જગતના કારણભૂત પ્રકૃતિથી પર સ્વાં સંપૂર્ણ દિવ્ય ચૈતન્યમય આત્મસ્વરૂપને પામે છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ . આત્મ.કાન. ૨૭૩ આ ભવિદ્યાને જાણનારની સ્થિતિ આત્મા ન થઈ જાય છે, આત્મજ્ઞાનીઓ હમેશાં સર્વત્ર સમષ્ટિથીજ જુએ છે. શ્વાન, ચંડા અને ગાયમાં પણું આત્મજ્ઞાનીઓ આત્મદષ્ટિથી જ જુએ છે. જેન અગ્નિ કાષ્ટને ભસ્મ કરી નાખે છે, એ આત્મજ્ઞાનરૂપી અગ્નિ સર્વ કર્મોને ભસ્મ કરી નાંખે છે. અનંતશક્તિધારક આત્મા સ્વયંપ્રકાશ છે. પણ પરપ્રકાશ નથી. સૂર્યચંદ્રાદિ કે જે મનુષ્યમાં પ્રકાશયુક્ત જણાય છે તે પ્રકાર છે કાંઈ આત્મસત્તા પ્રકાશવંત નથી. સૂર્ય ચંદ્રાદિને પ્રકાશક પણ આત્મા જ છે. શ્રુતિમાં કહ્યું છે કે “ પતય રાજસ્થ પ્રાણને ના દર્યા ચંદ્રમë વિછતો તિgત:”હે છે | ! આ અક્ષર–આત્મા–ની આજ્ઞામાં સૂર્યચંદ્ર નિવાસ કરીને રહેલા છે અર્થાત સૂર્યચંદ્રાદિ - મસત્તાવડે જ પ્રકાશમાન છે. પણ તે આ ભાને સર્યચંદ્રાદિના પ્રકાશની અપેક્ષા નથી. ગીતાજીમાં પણ કહેલ છે કે નતન્નારને સૂર્યો ન રાશા જ પાપ: ” તે આત્મા , ચંદ્ર કે અગ્નિના તેજની અપેક્ષા નથી, પિતે રવયંપ્રકાશ એટલે દિવ્ય છે. તે આ કવયંપ્રકાશ છે એટલું જ નહિ પણ અતિ સુખ રૂા છે. જેને પામ્યા પછી જન્મ મૃત દુઃખ રહેતું નથી તે જ પરમાનંદ સ્વરૂપ કહેવાય છે. પરમાનંદનું વર્ણન વાણી વ થઈ શકતું નથી, કિન્તુ કેવળ અનુભવગમ્યજ છે. રમાત્માસ્વરૂપ, અહંકારથી પર છે, જ્ઞાનીનું સમીપમાં અને અજ્ઞાનીથી અતિ દૂર છે. તે આ સ્વરૂપને બહિત્તિઓ શોધવાથી તે પી શકતું નથી. તે બુદ્ધિરૂપી ગુહામાં રહેલું છે વળ તે ગુપ્ત પણે પ્રકાશે છે. તે તત્વને માંથી કોઈ અને તેમાંથી પણ કોઈક જ પ્રાપ્ત કરી શું છે. પે પ્રકારનું સ્વયંપ્રકાશ અને આનંદ તથા જે બુદ્ધિરૂપી ગુફામાં રહેલું આત્મજ્ઞાન પ્રકાશે છે તેમાં યત્ન કરનારાઓ પ્રવેશ કરે અર્થાત્ જેમનાં કર્મોને અભાવ થયે છે એવાએ જ તેને પામે છે. સંન્યાસ એટલે ભાવ સિવાય સ્વરૂપને સાક્ષાત્કાર થતો જ નથી. ત્યાં સુધી સ્વરૂપનો સાક્ષાત્કાર ન થ યાં સુધી જ કર્મો કરવાની આવશ્યકતા છે, પણ તે કર્મો નિષ્ફળ કરવાં જોઈએ કારણ નષ્ફળ કર્મો કરનારજ સ્વરૂપસાક્ષાત્કારને પામે છે. બુનું અખંડ આત્માકાર થવું તે વિ છે. એવી વિવિદિષા સ્થિતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અવશ્ય કર્મો કરવાં જ જોઈએ. લિ છે સ્થિતિવંતનો તે આત્મામાં પ્રવેશ થએલોજ છે. તે પ્રવેશ કર્માભાવવડે જ થશે જાણો. કર્મફળત્યાગ તેજ કર્મ ત્યાગ. કેવળ કર્મને ત્યાગ કરે તે કાંઈ સ { નથી પણ કર્મ ફળ ત્યાગ તેજ સં. ન્યાસ છે. એવા કર્મ ફળ ત્યાગી સંન્યા જ આત્મમાં પ્રવેશે છે. નિષ્ફળ ક વડે અંતઃકરણ અતિ . ૧ થાય છે અને છેવટે જ્યારે બુદ્ધિ અખંડ આત્મા રે વર્તે છે ત્યારે કર્મો એની મેળે . શ પામે છે, એને જ શુદ્ધ સન્યાસ જાણવો. કર્મફળ ત્યાગ, તેજ ત્યાગ જાણવો. .. ત્યાગ વડે જ સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે, મૃતિમાં પણ કહે છે કે ત્યારૅજે અમૃત સંજી –કેટલાક ત્યાગ વડે અમૃતપણાને પામ્યા છે. કર્મળ ત્યાગી પુરૂષોને સ્વરૂપને સાક્ષાત્ક: અ ય છે ત્યારે તેઓ આનંદઘન બની રહે છે. સંન્યાસનું કારણ વૈરાગ્ય છે. વૈરાગ્ય સંન્યાસ નથી અને સંન્યાસ એટલે કર્મફળ ત્યાગ વગર શુદ્ધ અંતઃકરણ નથી. વૈરા: લત ત્યાગ સંભવેજ નહિ. કાલેકના ભેગ Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શ્વે ૦ હેરલ્ડ. ૨૦૪ સુખાદિત નાશવંત જાણીને જે નિષ્ફળ કર્મ કરે છે તે સન્યાસી-ત્યાગી—શુદ્ધ 'ત:કરણવાળાજ હાય છે. તેમને મારૂં તારૂં એવું થ્યિાભિમાન હતુંજ નથી. કર્મ ફળ ત્યાગ યાગથી જેમનુ' અંતઃકરણ શુદ્ધ થએલું ડાય છે તેમને નિદિધ્યાસન પણ આત્માનુંજ દ્વાય છે, શ્રદ્ધા, ભક્તિ, ધ્યાનાદિ સાધનાનુક્રમે ચઢતાં ચઢતાં કર્મળ ત્યાગાશ્રમને પહોંચે !! પુરૂષો અહંમમત્વથી રહિત હાય છે. સ્વરૂપનેા સાક્ષાત્કાર પણ તેવાનેજ થાય છે. કેટલાક ત્યાગીએ તા માત્ર નામનાજ ત્યાગીએ ય છે તેમનાં લક્ષણ વાતિકકાર ની પ્રમાણે ગણાવે છે કેઃ— प्रमादिनो बहिश्चित्ताः पिशुनाः कलहोत्सुकाः । संन्यासिनोपि दृश्यन्ते दैवसन्दुषिताशयाः અર્થ :પ્રમાદવાળા, ખદૃિષ્ટિયુક્ત, ગાડીખાર, કલેશ-કકાસ-કરવામાં ઉત્સાહયુક્ત, દૈવયેાગે મલિન અત:કરયુક્ત, એવા પણ ત્યાગીએ દૃષ્ટિગાચર થાય છે. એવા શુષ્ક સન્યાસીએ પગથીએ પગથીએ ચઢેલા નહિ દાવાથી સ્વરૂપના સાક્ષાત્કારને લાયક નથીજ. પરન્તુ અધ્યાત્મશાસ્ત્રનાસ્પષ્ટીકરણ તાત્પર્યાશ્રયરૂપી જે શ્રવણુ મનન તે યુક્ત, કર્મફળ ત્યાગ યાગથી જેમનું અંતઃકરણ શુદ્ધ થયેલું એવા અર્થાત નિદિધ્યાસન યુ એવાં દિવ્ય ગુણુરૂપી વિશેષ સંપન્ન હેાય છે : મતેજ સ્વરૂપના સાક્ષાત્કાર થાય છે એટલે તેજ પરમશાન્તિને પામે છે. કેવળ ત્યાગથીજ અમૃતત્વ પમાય છે પણ તે સિવાય કર્મથી, પ્રજાથી કે ધનથી તે પરમપદ પમાતું નથી. ત્યાગયાગ સાધવાની ય યાય પણ મનમાં દેવલોકાદિના સુખ યાગની ઇચ્છા હોય તેા, અર્થાત્ જેમને અમૃતમવાની ઇચ્છા હોય પરંતુ તે વિદ્યા પ્રાપ્ત કરતાં પહેલાં દેહ પડીજાય તેા તેવા પુરૂષ ંતિ થતી નથી પણ સદ્ગતિ થાય છે. કલ્યાણને રસ્તે ચડેલાનું કદિપણું અકલ્યાણુ નથી. ગમે તેા ઘણાં સાધન કય હોય અને ગમે તેા ન કર્યા હાય પશુ પરમપદ રીતે પમાય એવીજ માત્ર ઇચ્છા કરે હાય તે સધળા વહેલા મ્હાડા કાઇ પણ સમયે અ ંત વને પામવાનાજ પણ તેમાંથી કાનુ પણુ અકલ્યાણ થશે નહિ. ગીતાજી પણ કહે કે:-નિશામુવિ યોગય રાષ્ટ્રપ્રજ્ઞાતિપતે સ્વરૂપ જાણવાની ઇચ્છાવાળા હોય તે યાગમાં પ્રવેશ કરતી વેળાએજ ચે ગભ્રષ્ટ થાય તા પણ તે શબ્દ બ્રહ્મને ઓળંગી જાય. પણ તેનું અકલ્યાણુ તા થાયજ નહિ. અપૂર્ણ ચેાગીઓ તેમની ઇચ્છાભૂત એવા દેવા ન પામે છે. કાળાંતરે ત્યાંથી ચ્યવીને કાઇ ગૃહસ્થ અથવા યાગનિક જ્ઞાનીઓના કુળમાં શું છે અને ત્યાંથી સ્વરૂપ સાક્ષાત્કારના સા ધના વડે પરમપદમાં પ્રવેશ કરે છે. " અલ્પ અને સાધારણ પ્રયાસવાળા યાગના પણ દેવલાકમાંથી પડયા પછી ગૃડ્રુસ્થ વા જ્ઞાનીને ઘેર અવતાર લઇ કાળાંતરે પરમ પદનેજ પામે છે. શ્રુતિમાં કહ્યુ` છે કે:પામૃતાત્ પરિવ્રુતિ સર્વે ” સધળા યાથી મુકાઇ જાય છે. કાઇ વહેલા અને કાઈ મેાડા પણુ, જેટલાએ કલ્યાણના રસ્તે પસંદ કરેલ છે તે સઘળાએ દેવલે કમાં મુખાદિના અનુભવ કર્યાં પછી મનુષ્ય લેાકમાં ખાવીને અપરાક્ષનાતે કરીને સર્વોત્કૃષ્ટ અ મૃતરૂપ બને છે અર્થાત્ મુક્ત થાય છે. જ્યાં સુધી કમાવરણુ રૂપ માયા છે ત્યાં સુધી જતા મરણુ છે, જ્યારે કર્મ Page #119 -------------------------------------------------------------------------- ________________ આત્મદ ન. ૭૫ આવરણરૂપ ભાયાથી મુક્ત થવાય ત્યારેજ મુક્ત સંભવે છે. સ્વરૂપને સાક્ષાત્ક્રર થો એટલે કરઆવરણ રૂ૫ માયાથી મુકાવું. જ્યાં સુધી સ્વરૂપનું ભાન નથી ત્યાં સુધી જ માયા કહેવાય છે. સ્વરૂપનો સાક્ષાત્કાર કરતાં વચ્ચે આવીને આવરણ કરે તેને જ ભાયા જાણવી. - તે માયા સત્વ, રજ અને તમે એ ત્રિગુણાત્મક છે. સ્વરૂપને સાક્ષાત્કાર થવો એજ માયાથી મુક્ત થવું જાણવું. જ્યાં સુધી સ્વરૂપને સાક્ષાત્કાર નથી થયો ત્યાં સુધી કર્મ આવરણ રૂપ માયા છે અને સ્વરૂપને સાક્ષાત્કાર થયો એટલે માયા નથી. ક્યારે સાધન કરતાં કરતાં કાળાન્તરે સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે ત્યારે સાધક, અવ્યાકૃત એટલે માયા અત્ કર્માવરણથી મુક્ત થાય છે. એ પ્રમાણે પગભ્રષ્ટ પુરૂષની સ્થિતિ માં વી. કદાચ પ્રતિબંધ ન હોય તે અલ્પ કાળમાં જ વિદેહ મુક્તિ પામે એવા આશયથી --- સસૂત્રમાં કહેલ છે કે “અતિ પ્રતિ इहैव तरिमन्नमुत्रचेति” મા પાતમ દૂર કરવાને અત્યુત્તમ ઉપાય તે ધ્યાન યોગ છે. ધ્યાન કરવા બેસતા પુરૂષે આસન વાળ્યાં પહેલાં દેશને પસંદ કરો અને છએ. જે સ્થળમાં મનુષ્પાદિથી કોઈપણ જાતની ગરબડ ન થતી હોય એવા શુદ્ધ એકાંત સ્થળમાં અભ્યાસ કરવો. જે સ્થળમાં - મનને વિક્ષેપ કરનારા પ્રતિબંધ હોય તે સ્થળમાં ગ્યાભ્યાસ,બનો મુશ્કેલ છે માટે જ. મેટા મેટા રેગ્યાભ્યાસીએ પર્વતાદિ પસંદ કરે છે. તે પર્વતાદિ એકાંત સ્થળમાં પણ પશુ પક્ષી કે મનુષ્યાદિની કવચિત કવચિત પણ ! ન હેઈ, તેમને પ્રતિબંધક જાણીને ગુફાઓ કરીને તેમાં રહે છે. ગુફાઓમાં પ્રતિબંધ કરે છે. મનુષ્યાદિનું આવાગમન હેતું નથી. એ પ્રમાણે શુદ્ધ એકાંત દેશ પસંદ કરું. પછી તે ગ માટે સુસમય નક્કી કરો. જોઈએ. જે સમયમાં ઉભયતા છે તે સાં ધ્યાનો સંભવ નથી. જ્યાં સુખ દુઃખ અથવા ભાલાભ છે ત્યાં ધ્યાનયોગ સિદ્ધ થાય. મોટામાં મોટું દુઃખ તે જ છે. જે સમય માં વ્યાકુળપણું ન હોય તે સમય નામ છે. જે સમયે સુબ્રુષ્ણુ નાડી વહે છે. તે સમય વ્યાકુળપણથી રહિત હાઈ ધ્યાનને * ર ઉત્તમ ગણાય છે. એ પ્રમાણે દેશ તથા સમય પસંદ કરી આસન પસંદ કરવું જોઈએ. જે આસને બેસવાથી સુખ થાય પણ ઉગ ન થાય તે અ સન પસંદ કરવું. અતિ ઉંચું પણ નહિ તેમ અતિ નીચું પણ નહિ પણ સમાન રહે એવી રીતે આસનને રાખવું. કેટલાક કેવળ ઉનનું જ આસન કરે છે, કેટલાક કપાસના વા કરે છે, કેટલાક મૃગચર્મનું આસન કરે છે, કેટલાક તો સૌથી નીચે દર્ભાસન એની ઉપર - ગચર્મ અને એની ઉપર વસ્ત્ર પાથરીને તે ઉપર બેસે છે. મનપસંદ આસન પાથરી તે છે. સ્વસ્તિકાસનાદિકમાંથી મનપસંદ ૫માસના ક સુખાસને બેસીને મન તથા ઈદિને નિયમમાં રાખનાર ગીએ મનને એકાગ્ર કરવું, પછી મનશુદ્ધિ માટે ગાભ્યાસ કર. એ પ્રકારે આસનને પ્રકાર બતાવ્યો. આ તનપર બેસવા માત્રથી સિદ્ધિ નથી પણ આંતર તથા બાહ્યશુદ્ધિની તેની સાથે આવશક્યતા છે. ત્યાનયોગ સાધ્ય કરતાં ગમે તેમ બેસવાથી ઘણો લાભ નથી પણ ડોક, માથું, અને શરીર સાધાં ટટાર એક સીધી લીટીમાં રાખવાની જરૂર છે. દષ્ટિને દિશા તરફ નહિ ફેરવ- નાકની ડાંડી ભણું રાખવી એટલે નેત્ર તદન બધ નહિ તેમ તદ્દન ખુલ્લાં નહિ પણ અધાં મીલાં રાખવાં. Page #120 -------------------------------------------------------------------------- ________________ -~~~ -~~ -~ ૨૭૬ ' શ્રી જૈન 4. કં. હેરલ્ડ. . આત્મઅનાત્મની વિક્તિ જાણનાર ગીએ ધ્યાન સાધતાં જ્ઞાનેન્દ્રિય તથા કપ્રિય અને મનને મજે રાખવું જોઈએ. મનને કબજે કરવું અતિ મુશ્કેલ છે. બધ તથા મેસનું હરણ મનજ છે, “મન gવ મનુશાળ જળ બંધાઃ મનુષ્યના બંધ અને મોક્ષનું કારણ મન જ છે, મન એ સંકલ્પ વિકલ્પનું સ્થળ છે, છે અથવા નથી તે સંકલ્પવડેજ કલ્પાય છે. મનને જીતવું કઠિન છે તે પણ ગશાસ્ત્રમાં કહ્યું છે કે’ અભ્યાણ નિયામ્યાં તાધિઃ અભ્યાસ અને વૈરાગ્યવડે તેને-મનને રોકી શકાય છે. સાંખ્યશાસ્ત્રમાં પણ એજ પ્રમાણે કહેલ છે કે જૈાચવસ્થાના વૈરા. સ્ત્ર અને અભ્યાસથી મનને જીતી શકાય છે. મનને માટે શ્રુતિ કહે છે કે –“ કામઃ રંગા શિવિશિસા, કાકા, કૃતિધૃતિ મતિરૂ મન પર્વ” કામ, સંકલ્પ, કર્તવ્યની ઇચ્છા, શ્રદ્ધા, અશ્રદ્ધા, તિ-હિંમત, અવૃતિઅધેર્ય, લજજા, બુદ્ધિ, ભય, આ સર્વ મન જ છે આ સર્વ મનજ મન શકાય. - મનને જીત્યું તેણે સર્વ જીત્યું. મહાત્મ, આનંદઘનજી મહારાજ કહી ગયા છે કે | મન સાધ્યું તેણે સઘળું સા, એહ વાત નહિ ખોટી, - એમ કહે સાધ્યું તે નવી મા એ કહી વાત છે મોટી-હે. એ પ્રમાણે મનસહ પંચ જ્ઞાનેંદ્રિ તથા પંચ કમેં દિને અર્થાત એકાદશ ઈકોને પોતપોતાના વિષયમાં જતી અટકાવીને ધ્યાનયોગ કરે. જ્યાં સુધી ઇન્દ્રિયને નિરોધ નથી ત્યાંસુધી ધ્યાનયોગ થઈ શકશે નહિ. ચિત્ત નો વિરોધ કરે તેનું નામ જ યુગ છે. પાકિસવિશિષઃ એ યોગશાસ્ત્રનું બી : મહાસૂત્ર છે. મનને રોકવાથી બાકીની ઇ િસહેજે જ રોકાશે. ગ સાધવા બેઠેલા યોગીએ પગની આત કરતાં પહેલાં તે માર્ગ બતાવનાર સુગુરૂદેવને પ્રણામ કરવા જોઈએ. ગુરૂવગર !! નથી વળી તે પ્રણામ ભક્તિસહ કરવા જોઈએ. શ્રુતિ કહે છે કે “યથા તથા જુદા તથા “મરચા પુરું ” તવત્તા ગુરૂ પરમાત્મ સ્વરૂપજ છે. ગુરૂની કૃપાવ ન બની શકે તેવું કશું નથી. શાની ફૂટ બાબતે ગુરૂવગર સમજાતી નથી, હદયકમલમાં ધ્યાન કરવું જોઈએ, હૃદય- મત મેહાદિ તમે ગુણથી તથા રાગાદિ જે ગુણથી રહિત છે એમ જાણવું જોઈએ. જ્યાં સુધી રજો ગુણ અને તમો ગુણની વૃત્તિ હશે ત્યાં સુધી ધ્યાન થઈ શકશે નહિ, કારણ, ગુણ છે તે માયાનું કાર્ય છે. હાલમાં દોષમાત્ર નથી એવી રીતે હૃદયકમલનું ધ્યાન ધર -એ હૃદય કમલના મધ્યમાં ચૈતન્ય અભસ્વરૂપ-પરમાત્મસ્વરૂપનું ધ્યાન ધરવું. ધ્યાન અધિકાર પરત્વે પ્રકારનું છે તગુણ અને સગુણ. જે ઉત્તમ અધિકારી હોય તેણે પરમાત્મ સ્વરૂપનું નિર્ગુણ ધ્યાન ધર્મ અને જેનાથી નિર્ગુણ ધ્યાન ન બની શકે એમ હેય તેણે સગુણ ધ્યાન ધરવું. નિર્ગુણ ધ્યાન એવી રીતે ધરવું કે – - તે નિર્ગુણ પરમાત્મસ્વરૂપ સ્ફટિકમણિવત નિ " છે. ત્રણગુણાદિ દોષ તે સ્વરૂપમાં નથી જ. તે પરમાત્મસ્વરૂપ આનંદમય છે, તે સ્વરૂપમાં આ ધિ કે ઉપાધિરૂપી દુઃખ નથી જ. તે પદા Page #121 -------------------------------------------------------------------------- ________________ આત્મદર્શન. ૨૭૭ વિશાક છે. શ્રી નિર્ગુણ સ્વરૂપ અગાધ મહિમાવાળું હાઇ ચિંતવનમાં આવી શકે જ નહિ,અર્થાત મનવાણી ત્યાં પહોંચી શકતાં નથી. માત્ર તે સ્વરૂપ એજ તેનું ચિંતવન અનુભવ કરી શકાય છે. તે સ્વરૂપ અવ્યકત છે, એના રૂપ, રંગ કે ગુણ, ઇંદ્રિય વડે જાણામાં ન આવે તેવું છે, એટલે કોઇપણ ઇંદ્રિયથી વ્યક્ત ન થાય તેવું છે, અર્થાત ગુણાદિથી રહિત છે. દેલ, કાલ, વસ્તુકૃત માપ કે પરિચછેદ રહિત છે વળી તે નગુણ સ્વરૂપ મંગળમય છે તે સુખસ્વરૂપ છે તેને કોઈપણ જાતનો ઉપદ્રવ નથી, એના કરતાદિ કોઈ પણ દોષ નથી જ. તે સ્વરૂપ અતિશાન્ત છે તે સ્વરૂપને મૃત્યુ વગેરે છે. બાધ કરી શકતા નથી એ તો અમૃતજ છે. ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રણ ફ: જેનો સ્પર્શ કરી શકતા નથી એવું છે. જેને કદિપણુ નાશ નથી જ. એ પરિપૂર્ણ સર્વ કારણ રૂપ છે, સર્વ શરીરની ઉત્પત્તિ તથા લય એથીજ છે. શ્રુતિ કહે છે કે “ચાd =ા રિમને રિટાયતે' જેમાંથી સર્વ સુખ દુઃખ રૂ૫-જગતને જન્મ થાય છે અને જેમાં સર્વ જગત લીન થાય છે તે આદિ. કારણરૂપ નિર્વિશેષ આત્મસ્વરૂપજ છે. નાતર ઉપનિષમાં છઠ્ઠા અધ્યાયના નવમા મંત્રમાં કહ્યું છે કે “લriધvruપતે પોતે જ સર્વનું આદિ કારણ છે એમ કહેલ છે તે આદિ મધ્ય અને અતિ હિત છે, જેનું માપ થઈ શકે નહિ તેવું અનંત છે તે સ્વરૂપ અદ્વિતીય છે. એક આત્મતત્વજ સનાતન હોઈ અદત છે બીજું બધું નાશવત તથા કલ્પિત હેઈ અસત્ય-ખોટું છે અર્થાત તે જ્ઞાનદષ્ટિએ નથી જ. કેવળ નિર્ગુણ શાન્ત સ્વરૂપ જ છે. તે વિભુ છે. તે પરમાત્મ સ્વરૂપ ચિતન્ય તથા આનંદ સ્વરૂપ છે. એ ચેતન્યાનંદ સ્વરૂપ નિરવધિ છે. તન્યને આનંદ એટલો બધો છે કે તેને વાણી વર્ણવી શકે જ નહિ, એને જેને અનુભવ થાય તે જ જાણી શકે છે. તે અપાર અને અનંત છે. 7નું કોઈ રૂ૫ નથી એટલે તે કેવું છે તે પાણી વડે કહી શકાતું નથી માટે તેને અરૂપ કહેલ છે. તે સ્વરૂપ આશ્ચર્યમય છે. તેમાં , “ પ્રવેશ થએલ છે તેઓને અહો ! અહો ! રૂ૫જ લાગે છે. શ્રી કૃપાળુ વીતરાગ દેવની આજ્ઞા પ્રમાણે સત્તાગત અનંત આત્માઓ એક રૂપ છે અને સર્વ જન્મ મૃત્યુ સુખદુખ વગેરે સૃષ્ટિના કારણે ભૂત પણ આત્મા જ છે. અનંત જ્ઞાનમય, અનંતદર્શી, વેદનાહત; અગુરૂ લઘુ અજરામર નિરાકાર અષ અનંત શક્તિવંત, એવા શુષ્ક ગુણે પરમ કપાળુ સર્વોત્કૃષ્ટ સિદ્ધ પરમાત્મામાં છે. શ્રી આચારાંગ સૂત્રના પાંચમા અધ્યયનના છઠ્ઠા ઉદેશે પરમપદનું વર્ણન કરતાં કહેલું છે કે “વાથી તે સુખ વર્ણવી શકાતું નથી, વિચારમાં પણ તેવિચારી શકાતું નથી, અતિ ત્યાં પહોંચી શકતી નથી. નિષ્કલંક છે, અદિતીય છે, -૩૫-એકલું છે, શરીરાદિ તેને નથી, સર્વ છે. નાફ-કાય નથી-; જન્મ મળ્યું નથી, પુરૂષ નથી, સ્ત્રી નથી, નપુંસક નથી, સમત પ્રકારે જાણે છે, સિદ્ધ પદા૫દ રહિત છે, સિદ્ધને કોઈ નામે બોલાવી શકાય તેમ નથી, અનુપમ છે, અચિન્ય છે, વળી એન. સૂત્રમાં કહેલ છે કે “ર રનિ અવનિ तका जत्येण बिजति मती तत्थणगाहिता ओए अप्पति ठाणस्स खेयने । અધ્યયન - મું. ઉદ્દેશ છે, ગાથા ૩૩૦ મી. ભાવાર્થ ઉપર આવી ગયું એજ છે, એટલે “કોઈ શબ્દ સિહની અવસ્થાને વર્ણવી શકતો નથી, કલ્પના તેને પહેચતી નથી, સકલ કર્મહિત આત્મા સંપૂર્ણ જ્ઞાનમય વિરાજમાન હોય છે, Page #122 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રી જૈન વે. કા. હેરલ્ડ. જીવમાળ મિતિ, મહવીલત્તા, અયન વયસ્થિ ૩૩૨ા તેઓ અનુપમ છે કારણ કે અરૂપિસત્તા છે, અવસ્થારહિત છે. માટે કોઇ શબ્દ તેમનું વર્ણન કરી શકતા નથી. ઉપર પ્રમાણે હૃદયકમલનેવિષે નિર્ગુણ સ્વરૂપતું ધ્યાન ધરવું, ઘણાજ ઉત્ત અધિ કારી વડેજ આ અનંત સુખમય ધ્યાન થ શકે છે, મંદાધિકારીથી નિર્ગુણ ધ્યાન થઈ શકતુ નથી માટે તેણે પેાતાના ઇષ્ટનું સગુણ દા ધરવું કે જેનાવડે પણ અલભ્ય કે.પ્તિ થઇ થઈ શકે છે. આગળ કહ્યા પ્રમાણે સ્થળ, સમય, ચિત્તે પોતાના હૃદયકમલમાં સગુણ ધ્યાન થીઆં રૂપ છે. હપદ્મમાં પદ્માસનસ્થ, મદમ રૂપી સદ્ગુણ સ્વરૂપ નખશિખા પર્યંત ધારવું ધ્યાન ધરવું. સર્વોત્કૃષ્ટ સગુણુ ધ્યાન શ્રી જિતે કેટલાક ઉમાસહ વર્તમાન શંભુનું ધ્ય સીતાસહનું ધ્યાન ધરે છે તથા તે સબંધી રાસલીલા, વગેરેના વિચાર કરે છે. એ પ્રમાએઁ અધિકારી પરત્વે ભિન્ન ભિન્ન ચાલ્યા આવે છે. દરેક ધ્યાનના વ્યંગ્યાર્થી નિર્ગુ ણુ રૂપિજ મહાત્મા પુરૂષોએ બતાવેલ છે. સનાદિ પસંદ કરીને મ’દાધિકારી વગે` શાન્ત મું. સગુણુ ધ્યાન પણ નિર્ગુણુ ધ્યા ના પગ હસ્તુ, મહાશાન્ત, તેજસ્વી, એવું નિર્ગુ તેમાં વિલીન થઇ જવું, એ પ્રમાણે સનનું તેમાનું છે. કરે છે. કેટલાક રામ લક્ષ્મણ ભરત શત્રુધ કરે છે, કેટલાક શ્રી કૃષ્ણનું ધ્યાન ધરે છે તથા ગુણુ ધ્યાન અનંત પ્રકારે ધરવાના ીવાજ એ સર્વે ધ્યાનાનુ` રહસ્ય અતિ નગૂઢ ફક્ત અધિકારી પરત્વે સદ્ગુણ, નિર્ગુણ માટે ઉમાસહ વર્તમાન શંકરના ધ્યાન સબવેચાર કરીએ તેા જણાય છે કે ઉમા એટલે રાણામાં શ્રી ઉમાજીને શ્રી શંકરનું ડાબુ હવર્તમાન કહેવામાં આવે છે. શુદ્ધ માત્મ સહવર્તમાન છે. તે શંકર, આત્માિને તત્ત્વ જ્ઞાન રૂપી ફળને ગ્રહણુ ક નાર વરૂપ સાક્ષાત્કાર કર્યાં છે. તથા ખીજાતે વર્તમાન શકરના અ દેખીતા સગુણ છે પણુ આત્મવિદ્યા, કે આત્મવિદ્યા જેને સહાયમાં છે અર્ધું અંગ કહેલુ છે. વળી શ્રી શંકરને હમેશાં સ્વરૂપ કલ્યાણમય—શ્રીશ’કર-તા સદા આિ જ ગ્રહણ કરે છે કારણ કે ‘તત્ત્વજ્ઞાન = = શકરને કહેલા છે. આત્મવિદ્યા-ઉભા સહહેાઇ એ પણ તે સાક્ષાત્કાર કરાવા સમર્થ છે એ પ્રમાણે ઉભા વ્યંગ્યાથે નિર્ગુ ણુજ છે વળી આત્મવિદ્યાસહ કલ્યાની સ્વરૂપ-શ કરતે પરમેશ્વર કહેલ છે. ઇશ્વરનું લક્ષણુ એવું છે કે “ યંત્ર હ્રાપ્રાપ્તિશ્ર્વર્યસ્ય + રૅક્ચર: એશ્વર્યની કાષ્ઠા પ્રાપ્તિ હદ થઇ જાય કે એથી અધિક અશ્વવાન કાષ્ઠ નથી અને અધિક કાઇ થઇ શકે નહિ તે ધર કહેવાય છે. શ્રી પાતંજલ યોગદર્શનમાં ઇશ્વરનું લગ્ એવું છે કે—ઝેરા જર્મ વિપાક્ષાયૈ પાપૃષ્ઠઃ ઘુવિરોષ શ્વર:' કલેશ કાશય વધુ અસસ્પષ્ટ તે પુરૂષ વિષ ઈશ્વર અથવા પુરૂષોત્તમ કે પરમેશ્વર, આત્મવિધયુત જે શુદ્ધસ્વરૂપ, કલેશ ક્રર્માદિ ક્રિત છે તે પરમેશ્વર છે. એ શુદ્ધાત્મસ્વરૂપ-શ’કરશક્તિમાન હાઇને તેમને પ્રભુ પશુ કહેવામાં આવે છે. સવ તેનું જ-આત્માનુંજ- છે. તે કલ્યાણકારી આત્મસ્વરૂપને ત્રિલેાચન કહેવામાં આવે છે. સાધારણ મનુષ્યાને ચક્ષુ હોય છે તે તા તે શુદ્ધસ્વરૂપી તે અે પણ એક ત્રીજી ચક્ષુ શકરના કપાળમાં છે કૈં કહેવામાં આવે છે. સગુણસ્વરૂપે સૂર્ય, ચંદ્ર અને અગ્નિસ્વરૂપી ત્રણ આંખેા છે. તેજ ચનિર્ગુણુસ્વરૂપે ઘટાડતાં, ત્રિજી ચક્ષુ કે જે અગ્નિરૂપી છે તે અધ્યાત્મવિદ્યારૂપી જાણવી. અગ્નિ સર્વને ભસ્મ કરી નાંખે છે ++ Page #123 -------------------------------------------------------------------------- ________________ * આત્મદશ ન. : ૨૭૯ તેમ જ્ઞાનીનું ત્રિનું વાચન, કે જે અધ્યાત્મ વિઘારૂપી છે તે તો રાતણિએ જતાં શુદ્ધ સ્વરૂ૫ સિવાય બીજું બધું અસત્ય જણાય છે. અર્થાત ભસ્મ થઈ જાય છે. નિણસ્વરૂપે જ્ઞાનીને શુદ્ધસ્વાપ સિવાય બીજું કશું નથી. જ્યારે શ્રીશંકર ત્રિજું લોચન ઉપાડે છે ત્યારે ત્રિલોકી નાશ થઈ જાય છે એટલે જ્ઞાનદષ્ટિ કે જે ત્રિછજ દષ્ટિ છે તે દષ્ટિએ જોતાં જગત કે જે સંક૯૫થી ઉત્પન્ન થએલું છે તે ભાસતું નથી. કેવળ અખંડ શુદ્ધસ્વરૂપ ભાસે છે. જ્ઞાન સમજણ કઠિન હેઈ ત્રિલોકી ભસ્મ થવાને અલંકાર પુરાણોમાં વાપરેલ છે. સં. સારમા મારૂપિ ઝેર, આત્મજ્ઞાન જ પી શકે છે. નો અલંકાર પુરાણમાં વાપરી ઝેરનું પાન શ્રીશંકરે કર્યાનું વર્ણન કરેલ છે. એ પ્રમાણે પ્રશાંત આત્મજ્ઞાની પરમા મવરૂપનું ધ્યાન ધરીને મન સ્થિર થયે નિર્ગુણ પરમાત્માનું ધ્યાન ધરવું કે જેથી સ્વરૂપનો સાક્ષાત્કાર તરત થાય છે, મનત્તિ સ્થિર થયા સિવાય નિર્ગુણધ્યાન થઈ શકતું નથી, અને મનને સ્થિર કરવાનું સાધન શાસ્ત્રોક્ત નિયમિત આહા. ઉપરાંત મનપસંદ સગુણ ધ્યાન પણ છે. સગુણ ધ્યાન સિદ્ધ થયા પછી નિણ ધ્યાન સિદ્ધ થતાં વાર લાગતી નથી. . શ્રીરામ અને શ્રીકૃષ્ણના ધ્યાનાદિ નિર્ણ વિષયોને હેતુ પણ નિર્ગુણ ધ્યાન માટે જ છે, તે વિષે વિચાર કરીએ. - શંકરને વિશ્વાસ અને ભવાનીને શ્રદ્ધાનાં રૂપક જાણવાં. વિશ્વાસ અને શ્રદ્ધાસિવાય કોઈ પણ વાત સિદ્ધ થતી નથી; એ વગર અંતઃકરણમાં રહેલા પરમ સ્વરૂપને લોક જોઈ શકતા નથી. શંકરે ભવાનીને રામાયણ સંભળાવી એટલે વિશ્વાસે શ્રદ્ધાને સ્વાત્મસ્વરૂપ સમજાવી તેધારા નિશ્ચય કર્યો એમ મને જવું. વિશ્વાસ બેઠો અને શ્રદ્ધા આવી એટલે સ્વરૂપ સમજાયું. ચૈતન્યને અને માયાનો વિવેક કર જ રામ અને સીતાજીનો પુણ્ય–અરણ્ય વિહાર સમજ, સીતાને ચૈતન્યને નિ ૧ કરનારી બુદ્ધિ અથવા આત્મવિદ્યા કે મહામાયા જાણવી. સીતાજીને માયા સ્વરૂપે વર્ણવતાં, મલામાં તુલસીદાસજી કહે છે કે – '. यम्मायावशवर्ति विश्वमखिलं वमादिदेवाःशुरा। . पत्सत्त्वादमूव भाति सकलं रजौ यथाहद॑मः ॥ જે માયાના તાબામાં બ્રહ્માદિ દેવ તથા અસુરે, વગેરે આખું વિશ્વવર્ત છે જે સત્વથી રામાં સર્પની બ્રાન્તિની પેઠે સકલ ' છતાં સત્યની પેઠે ભાસે છે. ત્રિવેણી સકલ કર્મનાશક કથા તે વના, તથા આત્મકથા, તથા પરમાત્મસ્થા, મળીને ત્રિવેણુ; સંત સમાજ તે પ્રયાગ; વિશ્વાસ છે વડ; ધર્મ તે વડની અક્ષયતા; સત્સંગ છે એજ સર્વોત્કૃષ્ટ તિર્ધરાજ-પ્રયાગરાજ – આવા પરમ પવિત્ર સત્સંગરૂપી પ્રયાગરાજમાં જમાં સ્નાન કરવાથી કાગની કોયલ અને બે મિના હંસ બને છે. વાદિમીકિ, ભીલ હતા અને તે સત્સંગ રૂપી પ્રયાગમાં સ્નાન કરવાથી હસ-ઋષિ કહેવાયા. નારદજી, દાસી પુત્ર હતા તે સસંગથી શ્રી વિષ્ણુનું મન કહેવાયા. અગર, ઘડામાંથી જન્મ્યા હતા છતાં મહાન પગીન્દ્ર ગણાયા છે. 1 ts Page #124 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ શ્રી જન નાબર કં. હેરલ્ડ. દુર્ગા સપ્તશતીના દ્વિતીય અધ્યાયાદિમાં જે મહિષાસુર તથા દુર્ગાની વાત છે તે કહેવામાં ભાવાર્થ એ છે કે અવિદ્યાના ક્રોધાદિ સ્વરૂપી મહિષાસુરનું પ્રાબલ્ય થવાથી તે લાદિએ સાતેષ, તપ, વગેરે દેને અધિકાર પડાવી લીધા. અથવા દરેક ઇંદિરે દેવોનાં સ્થાને છે અને તે તે દેવની મર્યાદામાં દિવ્ય પ્રવર્તે છે, પણ અવિઘા વ્યાપવાથી ઇકિયો નિયમવિરૂદ્ધ ગઈ તેથી દેવોની હક્ષ્મતમાંથી નીકળી ગઈ જાણવી. એ અવિદ્યાના કાર્યરૂપ કેધાદિ અનંત શક્તિ ધર મહિષાસુરને અંત આત્મવિઘાવડેજ આવી શકે, તેટલા વાસ્ત શંકરાદિ–વિશ્વાસાદિ–દેવોએ આત્મવિદ્યા ભવાનીદ–વડે અવિવાનાં કાર્યરૂપ મહિષાસુરને હણ્ય. સંત્સગવડેજ અધ્યાત્મવાત સમજી શકાય છે. સ્વભાવની ઉલટપલટનું કારણ સંગજ છે; કહ્યું છે કેकान्तार भूमिरुहमौलिनिवासशीलाः प्रायः पलायनपरा जनवीक्षणेन । कूजन्ति तेऽपि हि शुकाः खलु रामनाम मंगः स्वभावविपरीतविधौ निदानम् ॥१॥ અર્થવનમાં વૃક્ષોની શાખાઓ ઉપર : વાવાળા અને મનુષ્યને જોઈને ભગવાવાળા પિપટ પણ સત્સંગના પ્રભાવથી રામ- * જપે છે, માટે સ્વભાવની ઉલટ લિટનું સંગજ કારણ છે. સર્વત્ર આત્મ સ્વરૂપવૃત્તિ-સમાનવૃત્તિ-કર શું જોઈએ. સર્વેમાં સમદષ્ટિ થવાથી દેષભાવ રહેવા પામતે નથી. એટલા માટે જ સનકુમાર સંહિતામાં પણ રામ અને ચૈતન્ય સ્વરૂપની પરબ્રહાની એકતા વર્ણવી છે. અને તેમાં સકર જગતમાં સમાન દૃષ્ટિ કરવા માટે નકલ જગતને રામમય-આત્મમય-કહેલ છે रामं सत्यं परब्रह्म रामात् किंचिन्न विद्यते । तस्माद्रामस्य रूपोऽयं सत्यं सत्यमिदं जगत ॥ स्पष्टार्थः॥ એને જ મળતું કથન મહારામાયણમાં પણ નીચે પ્રમાણે છે – भूमौ जले नभसि देवनरासुरेषु भूतेषुदेवसकलेषु चराचरेषु । पश्यन्ति शुद्धमनसा खलु रामरूपम् रामस्य न क्षितितले समुपासकाय ॥ –સલ જગતમાં સર્વ સ્થળે રામરૂપ-આત્મારૂપ-ની દષ્ટિ કરવી જોઈએ. જો આનસ્વરૂપની દષ્ટિ ન રહે તે દૈતાભાસમાં અનાત્મા ઉપર રાગદેષાદિ થશે એટલે કવલ આ સ્વરૂપમાંજ વૃત્તિ રાખવી જોઈએ. બહિર્ટ્ઝત્તિ રાખવા | રાગદેષાદિ થાય છે અને તેથી પરમ પદ પ્રાપ્તિમાં વિધ્ધ થાય છે. અંતત્તિધારા પરમ તત્વને સાક્ષાત્કાર થતાં પછી બીક વૃત્તિ રહેતી નથી કેવલ ચૈતન્યમય વૃત્તિ બની જાને છે. ચૈતન્યમય વૃત્તિવંતને ભિનભાવ રહેતો નથી. તેમને સર્વદ્રવ્ય, સર્વક્ષેત્ર, સર્વકાળ મર્વભાવમાં એક સનાતન સ્વરૂપમાં વૃત્તિ રહે છે. આત્મ સ્વરૂપ મંગલમાં પણ મંગલરૂપ તથા વસ્ત્રોમાં પરમ પવિત્ર છે. ifણાળો पवित्रोऽयं मंगलानां च मंगलम् । પરમ પવિત્ર આત્મવિધાધારક મહાત્માઓ મલયાચલ સમાન છે કારણ કે મલયાચલમાં સર્વકાષ્ટ ચંદન બની રહેલ છે. એ મલયાચ’ | મહાત્માઓના સત્યજ્ઞાનરૂપિ ચંદ Page #125 -------------------------------------------------------------------------- ________________ આત્મદશ , ૨૮૧ નની સુગંધના સત્સગવડે કાષ્ટરૂપ અન્ય આત્માઓ પણ ચંદન-મહાભાઓ-બુને જાય છે. તેને માટે એક ઉક્તિ છે કે – किं तेन हेमगिरिणा रजताद्रिणा वा यत्राश्रिताश्च सरवस्तरवस्त एव ।' मन्यामहे मलयमेव यदाश्रयेण ककोल निम्बकुटजा अपि चंदनाः स्युः॥ અર્થ-તે સેના અગર ચાંદીના પર્વતવડે શું? કારણ કે એમના આશ્રયે રહેલાં વૃક્ષે સદા વૃક્ષ જ રહે છે. અમે તો મલયાલને માનીએ છીએ કે જેના આશ્રયવડે કાકાલ, નીમ, કુટર પણ ચંદન બની રહે છે. ' કહેવાનો આશય એ છે કે પરમ પુરૂષ વૃત્તિવાળાના સમાગમે સર્વ તેવાજ થાય છે, માટે બીજ ગમે તેવા હોય પણ દૈતભાવવાળા સોનારૂપાના પહાડરૂપ પુરૂષના જ્ઞાનવડે તે કાઇના કાક અહંમમત્વરૂપી જીવન જીવે રહે છે પણ પરમ પુરુષરૂ૫ થતો નથી. અદ્વિતીય પુરૂષના ઉપદેશવડે સર્વ પ્રાણુઓમાં સમાનદષ્ટિ થાય છે. એજ આશયને ઉપદેશ શ્રી બ્રહ્માંડ પુરાણમાં રામજી અને વસિક વચ્ચે ગાવેલ છે. કહ્યું છે કે यथानेकेषु कुंभेषु रविरेकोऽपि दृश्यत । तथा सर्वेषु भूतेषु चिंतनीयोस्म्यहं सदा ॥ અર્થ–જેમ અનેક ઘડાઓમાં એક મુર્ય ચળકત જણાય છે તેમ સર્વ પ્રાણીઓમાં મને-શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને-વિચારવું જોઈએ. રામાયણ, આત્મવિદ્યાના વિષયથી ભરપુર છે. અને તેમાં અવિદ્યાના કાર્યરૂપ દૂષણ તથા ખનું પણ વર્ણન છે. પરંતુ મુખ્ય મુદે તેમાં અધ્યાત્મ વિદ્યાને હોઇ તે અદૂષણ તથા સામલ ગણાય છે. કહ્યું છે કે नमस्तस्मै कृता येन पुण्या रामायणा कथा । सदूषणाऽपि निर्दोषा सखरापि सकामला ॥ અર્થ-સસંગના પ્રતાપવડે હલકી સ્થિતિમાંથી ઉચી સ્થિતિને પામેલા વાલ્મીકિ ઋષિ, કે જેમનાવડે પુણ્યવંત રામાયણ કથા કરાયેલી છે તેમને નમસ્કાર. ખર એટલે અમળ સહિત છતાં, સકોમલ છે અને દુષણ સહિત છતાં અદૂષણ છે. પરમ સાક્ષાત્કાર જેમને થએલે છે એ યાને દેહ તે અયોધ્યાપુરી છે, અને તેમાં જે બ્રહ્મવિદ્યા-આત્મવિદ્યા છે, તે કલિ કલેશ માડનારી સરયૂ નદી છે. વળી તે અયોધ્યાપુરી રૂપ દેહમાં વિદ્યાદિ નારીઓ તથા યોગ, પાદિ, પુરૂષો રહે છે, કે જેમના ઉપર સાક્ષાત્કારવંત પુરૂષની ઘણું પ્રીતિ છે, અયો. મામથુરાં, માયા, કાશી, કાંચી, અવંતિકા, દ્વારિકા, એ સાત પુરીઓ એકજ દેહમાં ઘટોતાં, અયોધ્યા એ અજરામર ચક્ર છે કારણ કે તેને વિષ્ણુ-વિરાટ-નાં મસ્તકમાં કહેલી છે. સાત પુરીએઃ अयोध्या मथुरा माया काशी कांची अवन्तिका । पुरी द्वारावती या सप्तैता मोक्षदायकः ॥ स्पष्टर्थः ॥ સાતે પુરીઓને દેહ પરત્વે-વિરાટનાં-પ. તાં– Page #126 -------------------------------------------------------------------------- ________________ ૨૮. શ્રી જૈન શ્વ. ક. હેરલ્ડ. विष्णोः पाद अवन्तिका गुणवती मध्ये च कांची पुरी । नाभौ द्वारावती बदन्ति हृदये मायापुरी योगिनः॥ ग्रीवामूल उदाहरन्ति मथुरां नासाग्रवाराणसी । मेतद्ब्रह्मपदं वदन्ति मुनयोऽयोध्यापुरी मस्तके ॥ स्पष्टार्थः ।। ઉપરના શ્લોકમાં સાત પુરીઓને દેહમાં ઘટાડેલી છે. તેમાં અયોધ્યાને મસ્તકે અજરામરચક્ર રૂપે ઘટાડેલી છે. - પાંચનાને ક્રિય અને પાંચ કર્મદિયમળી ના ઇદ્રિયથી ચાલતું શરીર તે રથ છે. તેમાં રહેલ તે દશરથ-પ્રેમ-ચિદાભાસ-સાક્ષાત્કાર થવાનું સ્થળ, અતિ જીજ્ઞાસુ દશરથને તામસિ વૃત્તિાપ કૈકેયીએ આવરણ નાંખી અંત વૃત્તિ છે દેખાતા આત્મારામથી દૂર થવાથી અથવા રામને વનવાસ દેવાની ફરજ પાડી પણ દશ' -અત્યપ્રેમ- સંતવૃત્તિવાળા હતા તેથી તેમણે દેહને ત્યાગ કર્યો. વિદેહ–અવિઘાના કાર્યરૂપ દેહમાં છતાં સ: 1-કાર થતાં, અવિદ્યાનું આવરણ દૂર થતાં વિદેહ કહેવાયા. જનકરાજા બીજાઓને સદેહ ગાતા હતા પણ ગીઓની દશા તે તેમની દશા હતી તેથી સોએ તેમને વિદેહ-દેહરહિત આત્મ સાક્ષાત્કારવંત કહ્યા છે. ભ્રમર જેવી વૃત્તિ તે ભરત શીતલ સુખ રાગ્ય, કે જે ભકતને સુખ આપે છે તે વૈરાગ્ય સ્વરૂપ તે લમણું. શ્રી રામ મહાત્માની વિમળ પતાકામાં જે વરૂપ લક્ષ્મણને દંડ સમાન કહેલ છે. વૈરાગ્ય તે સહસ્ત્ર મુખ શેપ છે જેથી લક્ષ્મણ ! તાર કહેવાય છે. અવિધાના કાર્યરૂપ શત્રુઓને હણનાર તે ધન-દમ. અખંડ બ્રહ્મચર્યવ્રત–મહાવી–મહાવીરતે માન. અખંડ બ્રહ્મચર્યવ્રત રૂપિ હનુમા નની આત્મારામને ઘણી સહાય હતી. અખંડ ' . ચર્યવ્રતવંત જ્ઞાનીના કામ, ક્રોધાદિ કષ . નષ્ટ થઈ જાય છે. તેથી તેને આત્મસાક્ષાત્કાર ૨. થાય છે. અખંડ બ્રહ્મચર્યવ્રત-હનુમાન ને દુષ્ટના વનમાં અગ્નિ સમાન, જ્ઞાન સહ કહેલ છે તથા એમના હૃદયમાં વૃત્તિરપિ આત્મારામને નિવાસ કહેલો છે. વાનર સૈન્ય તે અંત વૃત્તિની સૂક્ષ્મ શાખાએ ૫ છે. વિભીષણ તે ધર્મ ચિ. મહારામાયણમાં રામ શબ્દનો અર્થ આપતા કહ છે કે वैराग्यहेतुः परमो रकारः कथ्यते बुद्ध ! अकारी ज्ञानहेतुश्च मकारो भक्तिहेतुकः ॥ स्पष्टार्थः। વૈરાગ્ય જ્ઞાન અને ભકિતના હેતુભૂત તે રામ વેકઆત્મારામનાં જ અનંત નામે છે. જે વાત 1 શંકરે પાર્વતીને કહી છે કે – नारायणादि नामानि कीर्तितानि बहुत्यपि । आत्मा तेषां च सर्वेषां रामनाम प्रकाशकः ॥ सरलार्थः ॥ રામ છે એજ પરમ પુરૂષોત્તમ રૂપ છે અર્થ એમ એજ શુદ્ધ આત્મા છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ^^^^^^^^^^^^^^^^^^^^ કાલસ્વરૂપ, ૨૮૩ manman रामनाम्नः समुत्पन्नः प्रणवो मोक्षदायकः । रूपं तत्वमसश्चासौ वेदतत्वाधिकारिणः ॥ અય-રામનામથી ઉત્પન્ન થયેલ કાર મોક્ષદાયક છે વળી વેદના અધિકારીઓના સહમતિ રૂપ છે. અર્થાત આત્મા છે એજ રામ છે. અપૂર્ણ કાલસ્વરૂપ. આ જગતમાં કંઈપણું નાશ પામતું નથી એ જેટલી વૈજ્ઞાનિક સિદ્ધ થયેલી બીના છે તેટલી જ સિદ્ધ થયેલી બીના એ છે કે જ' વસ્તુને નિરંતર ફેરફાર થયાંજ કરે છે–પર્યાય ફર્યા જ કરે છે. કહ્યું છે કે – समए समए णंता परिवतो र वणमाईया। दव्वाणं पज्जाया होरत्तं तत्तिया चेव ॥ –પંચ કલ્યભાષ્ય. – સમયે સમયે દ્રવ્યના વર્ણ વર્ણ ગંધ વગેરે અનંત પર્યાય બદલ્યાંજ કરે છે, અને અંધારાગ-રાત્રિ દિવસમાં તે પ્રમાણે તેટલા બદલે છે. બદલવામાં પર્યાની વૃદ્ધિ પણ થાય અને હાનિ પણ થાય; અને તે પ્રમાણે કાલના ભાગ પડે છે એટલે કે જેનાલમાં પદાર્થોને તે તે પર્યાયે વડે પ્રથમ સમયથી આરંભીને નિરંતર વધાર્યા કરે તેનું નામ ઉત્સર્પિણું, (૩યત પ્રથમ કથા વાસ્થ નિરંતર વૃદ્ધિ નથતિ તૈતૈ: વાન-રુતિ ઉi; અને તેથી ઉલટું એટલે જેમાં હાનિ થાય તે અવસા પૈણું. હવે કાલનું પ્રમાણ અનંત છે, તે પણ તેની સંખ્યા–હદ નિર્માણ કરવા માટે અમુક ભાગ કયો છે, તેમાં મોટામાં મોટો અને હદમાં આવી શકે તેવો ભાગ કલ્પી તેનું નામ “કાલચક–કલ્પ રાખ્યું. ચક્ર એટલે પૈડું એટલે કા તને પૈડાનું રૂપ આપ્યું. પૈડાના આરા જોઈએ તે કાલચક્રના બાર ભાગ પાયા, તેમાંના દરેકનું નામ ક્રમ પ્રમાણે પહેલો, બીજે એમ આર–આરે રાખ્યું. આ રીતે દ્વાદશાર કાલચક્રના દરેક આરા સરખા નથી, પણ તેમાં એવી ગોઠવણ છે કે પહેલા છ આરાની જેટલી કાલસ્થિતિ તેટલી જ બીજા છ આરાની Page #128 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શ્રી જૈન શ્વેતાંબર કા. હેરલ્ડ. કાલસ્થિતિ. આ રીતે કાલચક્રમાં બે સરખા ભાગ પડયા. તેમાં એકનું નામ પાંચામાં વૃદ્ધિ થવાને લીધે–શરીર આયુ, તથા શુભ પરિણામેાની વૃદ્ધિ થવાથી ઉત્સર્પિણી, કે જેમાં પ્રથમના છ આરા આવી ગયા, એ નામ રાખ્યું, અને બીજો છ આરાના સરખા ભાગનું નામ પર્યાયામાં હાનિ થવાને લીધે-અને તેને લીધે શરીર, આયુ, તથા શુભ પરિણામેાની હાનિ થવાથી અવસર્પિણી નામ રાખ્યું. તે દરેકના સમય દર કાડા કોડી સાગરાપમ છે, એટલે ઉત્સર્પિણી અને અવસર્પિણી એ બે મળીને ખાર આનનું વીશ કાડા કોડી સાગરાપમનુ કાલચક્ર થાય છે. આ ખરે આરા અનુલામ-પ્રતિલોમ ભાવથી આવે છે, એટલે જે ક્રમથી સુષમ સુષમા આદિ અવસર્પિણીમાં આવે છે તેથી વિપત ક્રમથી અતિ દુઃખમા આદિ ઉત્સર્પિણીમાં આવે છે. હવે ભરત ક્ષેત્રમાં હાલ ચાલતા અવધીના છ આરા-કાળ સમય દ્વેષ્ટએ તેન નામ ચડતા પડતા કાળાનુભાવ પ્રમાણે આ રીતે રાખવામાં આવ્યાં છે. ૧ સુષમ સુષમા.— ૨ સુષમા ૩ સુષમ દુ:ખમા— ૪ દુ:ખમ સુષમા— ૫ દુઃષમા હું અતિ દુ:ષમા— ચાર ક્રોડા, ( કાટા કાટી ) સાગરોપમ ત્રણ એ એક ક્રોડાક્ર!ડ સાગરોપમ ઓછા-૪૨૦૦૦ વર્ષ ૨૧૦૦૦ વ ૨૧૦૦૦ વ દશ ક્રોડા કે : સાગરાપમ. दस कोड कोडीओ सागर नामाण हुंति पुन्नाओ । उस्सप्पिणी पमाणी तं चेोसपिणी ॥ १ ॥ छचव कॉलसमया हवंति ओसपिणीइ भरहमि । तासिं नाम विहतिं अहक निस्सामि || २ || समसमा य सुसमा त समदुस्समा हो । दुसमसुसमा चत्थी दूसइ अउ दूसमा छठी || ३ || एए चैव विभागा हवंति उस्सर्पिणीइ छच्चेव । पडिलोमा परिवाडी नवरि विभागेसु नायव्वा ॥ ४ ॥ सुसम सुसमाइ कालो चत्तारि हति कोडिकोडीओ | तिणि सुसमाइ कालो दुत्ति भव सुसमदुसमाए ॥ ५ ॥ एक्का कोडाकोडी बायालीसाइ जा सहस्सेहिं । वासाण होई ऊणा दसम सुसमाड़ सो कालो ॥ ६ ॥ अह दुसमाई कालो वास सहस्पाई एकवीसं तु । तावइओ चैव भवे कालो असमाए ॥ ७ ॥ Page #129 -------------------------------------------------------------------------- ________________ કાલરવરૂપ. ૨૮૫. અર્થ-દશ કોડા કોડી સાગરોપમ પૂરા થાય તે ઉત્સપિણું, અને તેટલાજ કાળની અવસર્પિણી પણ છે. ભરતક્ષેત્રમાં અવસર્પિણીના છ કાળ સમય થાય છે. તેમનાં અનુક્રમે નામ કરીએ છીએ. પહેલો સુષમ સુષમા, બીજે સુષમા, ત્રીજે સુષમદુઃષમા, ચોથી દુષમસુષમા, પાંચમો દુઃષમા, અને છઠ્ઠો અતિ દુધમાં. ઉત્સર્પિણીના પણ એજ છ વિભાગે છે, પણ તે ઉલટાક્રમે લેવાના છે. સુષમ દુષમા ચાર કડા કેડ સાગરોપમને છે. સુષમાં ત્રણને અને સુષમ દુષમા બેને છે. બેતાલીશ હજાર વર્ષે ઉણું એક કોડા કેડ સાગરોપમ એ દુઃષમ દુ ષમાનો કાળ છે. એકવીશ હજાર વર્ષ નો દુરુષમા છે. અને અતિ દુષમાનો કાળ પણ તેટલોજ છે. –ઉપદેશપદ, પૃ ૧૪૭-૮ આ પ્રમાણે ઉત્સર્પિણના ઉલટા ક્રમથી એટલે પહેલો અતિદુઃષમા, અને છેલ્લો સુષમ સુષમા--એમ જાણવા. અહીં જણાવાઈએ આ પિકીને અવસર્પિણી-દુઃષમ (પં. ચમ આરો–પંચમ કાળ ) હાલ વતે છે. પરમાર્થ ભાગેથી મનુષ્ય મુક્તિ મેળવે છે. તે પરમાર્થ માર્ગ જે કાલમાં સુખેથી પ્રાપ્ત થાય તેનું નામ “સુષમ” અને જે કાલમાં દુખેથી પ્રાપ્ત થાય તેનું નામ “દુષમ’ છે. આ બે શબ્દોની ઘટનાથી સુષમસુષમા, સુષમદુપમાં, દુઃષમસુષમા. દુઃષમ દુષમાએ સામાસિક શબ્દો બંનેના ભાવને મિશ્રિત કરી દશવને પ્રયોજેલ છે. હમણાં ચાલુ વર્તમાનમાં ચાલતકાલ પંચમકાલ કહેવાય છે અને તે પમ છે. આ સંબંધી વિસ્તારપૂર્વક એક વિધાન વિચારક એમ દર્શાવે છે કે – જિનાગમમાં આ કાળને “દુસમ” ની સંજ્ઞા કહી છે, તે પ્રત્યક્ષ દેખાય છે; કેમકે “દુસમ' શબ્દનો અર્થ “દુઃખે કરીને પણ ત થવા યોગ્ય” એવો થાય છે તે દુખે કરીને પાસ થવા યોગ્ય તો એવો એક પરના માર્ગ મુખ્યપણે કહી શકાય; અને તેવી સ્થિતિ પ્રત્યક્ષ જોવામાં આવે છે; જે - પરમાર્થ માગનું દુર્લભપણું તે સર્વ કાળને વિષે છે; પણ આવા કાળને વિષે તે વિશેષ કરીને કાળ પણ દુર્લભપણાના કારણ રૂપ છે. ' અત્ર કહેવાનો હેતુ એવો છે કે, ઘણું કરીને આ ક્ષેત્રે વર્તમાનકાળમાં પૂર્વે જેણે પરમાથેભાર્ગ આરાધ્ય છે, તે દેહ ધારણ ન કરે અને તે સત્ય છે, કેમકે જે તેવા જીવન સમૂહ દેહધારીપણે આ ક્ષેત્રે વર્તતો હોત, તો તેમને તથા તેમના સમાગમમાં આવનારા એવા ઘણું છને પરમાર્થ માર્ગની પ્રાપ્તિ સુખે કરીને થઈ શકતી હેત; અને તેથી આ કાળને “દુસમ” કહેવાનું કારણ રહેત નહીં. આ રીતે પૂરાધક જૈનેનું અલ્પ પણું એ આદિ છતાં પણ વર્તમાન કાળને વિરે જે કોઈપણ જીવ પરમાર્થ માર્ગ આરાધના ઇછે, તો અવશ્ય આરાધી શકે, કેમકે દુઃખે કરીને પણ આ કાળને વિષે પરમાર્થ માર્ગ પ્રાપ્ત થાય એમ પૂર્વજ્ઞાનીઓનું કથન છે. | સર્વ જીવને, વર્તમાનકાળમાં, માર્ગ દુ:ખે કરીને જ પ્રાપ્ત થાય, એમ પૂર્વજ્ઞાનીઓનું કથન છે. સર્વજીવન, વર્તમાનકાળમાં, મા ૬.ને કરીને જ પ્રાપ્ત થાય, એ એકાંત અભિપ્રાય Page #130 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શ્રી જૈન ક. કે. હેરલ્ડ. વિચારવા ગ્ય નથી. ઘણું કરીને તેમ બને એવો અભિપ્રાય સમજો યોગ્ય છે; તેનાં ઘણાં કારણે પ્રત્યક્ષ દેખાય છે. પ્રથમ કારણઃ ઉપર દર્શાવ્યું છે કે, પૂર્વનું ઘણું કરીને આરાધકપણું નહિ. બીજું કારણ તેવું આરાધપણું નહીં તેને લીધે વર્તમાન દેહે તે આરાધક માના રીતિ પણ પ્રથમ સમજવામાં ન હોય; તેથી અનારાધક માર્ગને આરાધક માર્ગ માની લઈ જીવે પ્રવૃત્તિ કરી હોય છે. ત્રીજું કારણુ ઘણું કરીને કયાંક સસમાગમ અથવા સગુરૂને વેગ બને, અને તે પણ કવચિત્ બને. ચોથું કારણઃ અસત્સંગ આદિ કારણેથી જીવને અસશુવાદિકનું ઓળખાણ થવું પણ દુષ્કર વર્તે છે, અને ઘણું કરીને અસવાદિકને વિષે સત્ય પ્રતીતિ માની જીવ ત્યાં જ રોકાઈ રહે છે. પાંચમું કારણઃ કવચિત સત્સમાગમાદિને યોગ બને તે પણ બળ, વીર્યાદિનું એવું શિથિલ પણું, કે જવ તથારૂપ માર્ગ ગ્રહ ન કરી શકે, અથવા ન સમજી શકે, અથવા અસત્સમાગમાદિ, કે પિતાની પનાથી મિથ્યાને વિષે સત્યપણે પ્રતીતિ કરી હોય.” વળી તેઓ જ લખે છે કે – “ઉતરતા કાળના પાંચમા આરામાં તેના ધમપણાને લઈને કેવું વર્તન આ ભરતક્ષેત્રે થવું જોઈએ તેને માટે સહુએ કેટલાક વિચારો જણવ્યા છે તે અવશ્ય જાણવા જેવા છે– એઓ પંચમકાળનું સ્વરૂપ મુખ્ય આ ભાવમાં કહે છે. નિર્ગથ-પ્રવચન પરથી મનુબેની શ્રદ્ધા ક્ષીણ થતી જશે. ધર્મનાં મૂળતા ન મતમતાંતર વધશે, પાખંડી અને પ્રપંચી તેનું મંડન થશે. જનસમૂહની રૂચિ અધર્મ • બી વળશે. સત્ય દયા હળવે હળવે પર ભવ પામશે. મોહાદિક દેષોની વૃદ્ધિ થતી જશે. ભી અને પાપી ગુરૂઓ પૂજ્યરૂપ થશે. દુષ્ટ વૃત્તિનાં મનુષ્ય પોતાના હૃદમાં ફાવી જશે. “ડા પણ ધૂર્ત વક્તા પવિત્ર મનાશે. શુદ્ધ બ્રહ્મચર્યાદિક શીલયુક્ત પુરૂષ મલિન કહેવાશે. આત્મિક જ્ઞાનના ભેદે હણતા જશે. હેતુ વગરની ક્રિયા વધતી જશે. અજ્ઞાન ક્રિયા બહુધા સેવાશે; વ્યાકુળ વિષયોનાં સાધને વધતાં જશે. એકાંતિક પક્ષો સત્તાધીશ થશે. શગારથી ધર્મ મનાશે.” ૩. કાળપરિમાણનું કેક–જેનશાસ્ત્ર પ્રમાણે (૧) તિવું એટલે પ્રકાશથી હોનાર– તિષ્ક દેવ એટલે સૂર્ય ચંદ્રમા આદિ નિત્ય તિવાલાથી કાલના ભેદ પડે છે. તેઓની ભ્રમણુસંચરણ વિશેષગતિ એ કાલના વિભાગમાં તુ છે. આથી મુહૂર્ત. દિવસ, રાત્રિ, પક્ષ, ભાસ, વર્ષ આદિ પડે છે, તેમાં જૈનશાસ્ત્રમાં આથી ઘણું સૂક્ષ્મ ભાગે પણ પાડેલા છે, અને તે નીચે પ્રમાણે – - પરમસૂક્ષ્મ ક્રિયાવાન, સર્વ કરતાં ઓછામાં ઓછીગતિ પરિણત કરનાર એક પરમાણુ પિતાના અવગાહન ક્ષેત્રને જેટલા કાળમાં બદલે તેટલા-અતિ સૂક્ષ્મકાલને સમય કહે છે. આ સમયરૂપ કાલ ઘણો સૂક્ષ્મ હોવા પરમ પુરૂષોને-સાધારણ પુરૂષોની અપેક્ષાએ અતિશય સહિત જનોને–પણ દુય છે. આ કાલ ભગવાન પરમાર્થ કેવલી (સર્વજ્ઞ જ જાણે શકે છે. ભાષા કે શબ્દથી ગ્રહણ કે ઈંડિયના પ્રયોગને અહીં અસંભવ છે, Page #131 -------------------------------------------------------------------------- ________________ કાલસ્વરૂ૫. २८७ સંખેય સમય ૧ આવલિકા ૩૦ મુહુર્ત=ી રાત્રિદિન સંખેય આવલિકા=ઉશ્વાસ અને નિઃશ્વાસ ૧૫ રાત્રિદિન=પક્ષ =૧ પ્રાણુ (બલવાન, સમર્થ, ઈદ્રિયસહિત, ૨ પક્ષ(શુકલ અને કૃષ્ણ)=ો માસ નિરોગ, યુવાન અને સ્વસ્થ મનવાળા પુરૂષને ૨ માસ ઋતુ ૧ પ્રાણ =આને સમુચ્ચયે ઉચ્છવાસ અગર ૩ ઋતુ-૧ અયન શ્વાસ કહેવામાં આવે છે. ૨ અયન =૧ વર્ષ ૭ પ્રાણ=૧ સ્તોક ૫ વર્ષ=૧ યુગ ૭ ઑક=૧ લવ ૮૪ લાખ વર્ષ=૧ પૂર્વાગ ૩૮ લવ=૧ નાલિકા * ૮૪ લાખ પૂર્વગ=૧ પૂર્વ ૭૭ લ=૨ નાલિકા=૧ મુહૂર્ત ૮૪ લાખ પૂર્વ=ન સંખેય કાલ આ પછી નિર્ણિત કરેલા કાલવિભાગને ઉપમાથી કહે છે – ૧ ૫૫મકાલ–એક જન (ચાર ગાઉ) લાંબી તથા એક જન ઉંચી એક વૃત્તાકાર પલ્ય (રામગત–ખાઈ ) ને એક રાતથી તે વધારેમાં વધારે સાત રાત સુધીમાં જન્મેલા ઘેટા આદિ પશુઓના વાળથી ગાઢ રૂપે-ઠાંસી ઠાંસીને પૂર્ણ ભરી હોય, ત્યાર પછી સા સો વર્ષ પછી એક એક વાળ તે ખાઈમાંથી કાઢવામાં આવે અને તેમ કરતાં જેટલા કાલમાં તે ખાઈ સાવ ખાલી થઈ જાય તેને એક પલ્યોપમ કાલ કહેવામાં આવે છે. ૧૦ કટાકેટી પલ્યોપમ=1 સાગરોપમકાલ ઉસપિણ કહેવામાં આવે છે )-આ દરે૧૦ કોટાકોટી સાગરોપમ=1 અર્ધકાલચક્ર કની અંદર છ આરા હોય છે તે ઉપર સ(કે જેને તેમાં પર્યાયની હાનિ થવાને મજાવેલ છે. લીધે અવસર્પિણ અને વૃદ્ધિ થવાને લીધે ૧ ઉપિને ૧ અવસર્પિણું=કાલચક્ર – શ્રી તત્વાર્થ સૂત્ર આની સાથે હિંદુશાસ્ત્રની કાલગણના સરખાવીએ. કમળની ૧૦૦ પાંખડીઓ એક ઉપર એક ગોઠવી, તેમાં સોય ઉપરથી નીચે સુધી એવી રીતે ભેંકવો કે, બધી પાંખડીઓ ભેંકાઈ જાય. એમ કરવાથી દરેક પાંખડીને વીં. ધાતાં-ભોંકાતાં જે સૂક્ષ્મ વખત લાગે છે તેને ક્ષણ કહેવામાં આવે છે. એવી ૮ ક્ષણ=ી લવ ૩ ગુરૂ=૧ હુત ૮ લવ=ન કાષ્ઠા ૨ ગુરૂ અથવા = ૧ કાકપદ કે ૮ કાડા=૧ નિમેષ ૪ લધુ દિગુર ૮ નિષ=ી કલા ૨ કાકપદ-૧ હંસપદ ૨ કલા=૧ ત્રુટિ ૨ હંસપદ-૧ મહાહસ ૨ ત્રુટિ= અણુ કે અનાકુત ૧૦ હુત= પળ ૨ અણુ= કુત ૬૦ પળ= ઘડી (ઘટિકા) ૨ કત= લઘુ (માત્રા) અક્ષર કે ૬૦ ઘડી ૧ દિવસ ૨ લધુ= ગુરૂ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ શ્રી જૈન . . હેરલ્ડ. muwwwwwwwww માસ, વર્ષ, યુગ, મવંતર, કપ વગેરે કાળનાં મહાન પરિણામ છે. કોઈ હિંદુ પ્રાચીન ઋષિમુનિઓએ કાળનું માહાન્ય ઘણું કહ્યું છે – कालः कलयते लोकं कालः कलयते जगत् । कालः कलयते विश्वं तेन कालोऽभिधीयते ॥ viઝન સંઘ, ર સવાર સમી. कालेन कल्प्यते विश्वं, तेन कालोऽभिधीयते ॥ कालः मृजति भूतानि कालः संहरते प्रजाः । कालः स्वपिति जागर्ति कालो हि दुरतिक्रमः ॥ कालस्य वशगाः सर्वे देवर्षिगिद्ध किन्नराः । कालो हि भगवान् देवः स साक्षात्परमेश्वरः॥ ભાવાર્થ-કાળથી સર્વ લેકની અને સંતની કલના કરાય છે, તેમજ સર્વ વિશ્વની કલા-ગણના કરવામાં આવે છે તેથી કરીને કાળ” કહેવાય છે. સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરનાર જે કાળ તે સર્વ સ્થળે સમાન છે. એ કાળથી વિશ્વની કલ્પના કે કલના કરાય છે તેથીજ “કાળ” કહેવાય છે. કાળી સર્વ ભૂતને ઉત્પન્ન કરે છે. પ્રજાને સંહારે છે, તેજકાળ જાગ્રત, સ્વપ્ન, નિદ્રા વણે અવસ્થાઓમાં દુરતિક્રમ છે, દેવ, ઋષિઓ, સિદ્ધ, કિન્નરો એ સર્વ કાળનેજ વ છે ! એવો ભગવાન કાળ તેજ સાક્ષાત પરમેશ્વર છે. ૫, કાલનાં ઉપકાર (accessories) : તે શ્રી ઉમાસ્વાતિ સૂત્રકાર જણાવે वर्तना परिणामः क्रिया परत्वापरत्वे च कालस्य ( अ. ५ सू. २२) –વર્તન, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ એ કાલનાં ઉપકાર છે. વિના સર્વ પદાર્થોની વર્તના છે તે કાલ આશ્રયીને રહેલી વૃત્તિ છે. અર્થાત સંપૂર્ણ પદાર્થોની ઉપત્તિતથા સ્થિરિ કે જે પ્રથમ સમયને આશ્રયીભૂત છે તે વર્તના. પરિણામ–આ બે પ્રકારનાં છે. ( પરિણામ એ કે વસ્તુને ભાવ-સ્વભાવ) તત્વાર્થ અ. ૫. સૂ. ૪૧ ૧–અનાદિપરિણામ. આ અરૂપી-દ્રવ્ય ( ધર્મ, અધર્મ, આકાશ અને જીવ ) માં હોય છે. ૨. આદિમાન (સાદિ ) પરિણામ-આ કપીદ્રવ્યમાં હોય છે તે અનેક પ્રકારનાં હેય છે જેમ કે સ્પર્શ પરિણામ, રસ પMિામ, ગંધ પરિણામ વગેરે. તવાર્થ અ. ૫ સૂ. ૪૨-૪૩ ક્રિયા–અર્થાત ગતિરૂપ ક્રિયાપણુ કાલનાજ ઉપકાર કરે છે. તે ત્રણ પ્રકારે છે, ૧ પ્રયોગગતિ-પુરૂષ પ્રયત્ન જન્ય Page #133 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ સિદ્ધસેન દિવાકર કૃત પ્રાચીન જન ન્યાયને ગ્રંથ. ૨૮૯ ૨ વિસાગતિ-સ્વયં પરિપાક જન્ય ૩ મિશ્રિકા-મિશ્રકા-ઉભય (૧-૨) જાન્ય પરત્વ અને અપરવ-ત્રણ પ્રકારનાં છે. [1 પ્રશંસકૃત. જેવી રીતે ધર્મ પર છે. જ્ઞાન પર છે, તથા અધર્મ અપર છે, અજ્ઞાન અપર છે.]. [૨. ક્ષેત્ર (દેશ) કૃત-એક દેશ કાસમાં પહેલા બે પદાર્થો જે દૂર રહેલ હેય તે પર છે, જે સમીપ હોય તે અપર છે]. ૩. કાલકૃત. જેમકે સોળ વર્ષ વાળા કરતાં સો વર્ષવાળા પર છે, અને સે વર્ષ વાળા કરતાં સોળ વર્ષવાળે અપર છે. ' આ સર્વમાં પ્રશંસકૃત પરત્વાપરત્વ અને ક્ષેત્રકૃત પરવાપરત્વ સિવાય બાકી બધુંવર્તનાદિ સર્વ એટલે વતન, પરિણામ, ક્રિયા, અને કાલિક પરવા પરત્વ કાલકૃત છે-કાલે ઉપજાવેલું છે, કાલની સાથે રહેલ છે. હમણાં આટલું કે જે લગભગ ચાર પાર વર્ષ પહેલાં લખાયું હતું તે પ્રગટ કર્યું છે. હવે પછી સમય મળે કાલને કેવી રીતે દિગબર પ્રદેશાત્મક માને છે, શ્વેતામ્બરો નથી માનતા, તેમ કાલ એ કોઈપણ કાર્યની નિષ્પત્તિમાં હેતુભૂત પાંચ સમવાયમાં એક સમવાય છે. વગેરે હકીકતે જણાવીશું. છતાં કોઈ સજજન કાલવિષે વિશેષ માહીતીને લેખ આધાર સાથે મોકલી આપવાની કૃપા કરશે તો ખુશીથી પ્રગટ કરીશું. -તત્રી, Re (કા હલકા હલાવતા રહવાહિક જહાજ श्रीमद् सिद्धसेन दिवाकर कृत प्राचीन जैन न्यायनो ग्रंथ न्यायावतार. કહી રામામ): ના જમા प्रमाणं स्वपराभासि ज्ञानं बायविवर्जितम् । प्रत्यक्षं च परोक्षं च द्विधा मयविनिश्चयात ॥ પ્રમાણુ (સત્યજ્ઞાન) એ એવું જ્ઞાન છે કે જે સ્વને અને પરને આભાસમાન-પ્રકાશિત કરે છે, અને બાધ વગરનું છે. મેય એટલે શેય-ગ્રાહ્ય પદાર્થ-જેનું જ્ઞાન થઈ શકે છે તે પદાર્થને વિનિશ્ચય-સ્વરૂપ નિર્ણય બે પ્રકારે થાય છે તેથી તે (પ્રમાણ / બે પ્રકારનું છે (૧) પ્રત્યક્ષ (૨) પરોક્ષ. અથત–બાધ રાહત, સ્વરૂપ પ્રકાશક નોન તે પ્રમાણ; તે બે પ્રકારનું છે. (૧) પ્રત્યક્ષ અને (૨) પરોક્ષ, કારણ કે (બંનેથી મેય (વસ્તુ ) નો વિનિશ્ચય થઈ શકે છે. પરોક્ષ વસ્તુનો નિશ્ચય બે પ્રકારે થઈ શકે છે, અર્થાત એ પ્રત્યક્ષ હોય તેથી તેમજ એ પરોક્ષ હાય તો પણ થઈ શકે છે. પરોક્ષ નિવ્યયે આગમ–અનુમાનથી શકે છે. માટે પ્રત્યક્ષ જ્ઞાન તેમજ પરોક્ષ જ્ઞાન બંને પ્રમાણુ રૂપ છે. શબ્દાર્થ–સ્વ એટલે પિતાને, પોતાના આત્માને-સ્વરૂપને; જ્ઞાન એટલે જેનાથી જ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ શ્રી જેન વે. . હેરૅલ્ડ. ણાય છે–તત્વને નિર્ણય થાય છે તે બાધ એટલે વિપરીત અર્થનું સ્થાપન કરનારી પ્રમાણપ્રવૃત્તિ વિવેચન–પ્રમાણનું સ્વપરાભાસી એ ફાદથી જે લક્ષણ બાંધ્યું છે, તેથી જ્ઞાનવાદી બૈધ્ધ (યોગાચારો) ના મતને નિરાસ થાય છે-ટકી શકતો નથી. તેઓ જ્ઞાન સિવાયની બીજી-પર વસ્તુ સ્વીકારતા ન હોવાથી એમ કહે છે કે જ્ઞાન સ્વાભાસી જ છે. વળી આ લક્ષણથી મિમાંસક અને નિયાયિક કે જે જ્ઞાન પરાભાસીજ છે તેને પણ નિરાસ થાય છે. આ બંને મત અયુક્ત છે. જેને એમ માને છે કે જ્ઞાન પિતાને પ્રકાશનાર છે તેથી જ તે બીજી પર–બાહ્ય વસ્તુનું ગ્રહણ કરી શકે છે. તેમની આ માન્યતા આ પ્રમાણે છે કે દીવો જેમ પિતાને પ્રકાશે છે, એટલું જ નહિ, પણ બીજાને પણ પ્રકાશે છે, તેવી જ રીતે જ્ઞાન પિતાને પ્રકાશે છે એટલું જ નહિ, પરંતુ સાથે સાથે તેથી બહાર રહેલી વસ્તુને પણ પ્રકાશે છે; કારણકે ય ર - જાણવા ગ્ય પદાર્થ, તેના અર્થને અભાવ થાય તે તે જ્ઞાનના અભાવને લઈને જ છે. જ્યારે જ્ઞાન પરાભાસી છે એટલે બીજા પદાર્થને પ્રકાશ કરનારું (મીમાંસક તૈયાયિકે.) સ્વીકાર્યું છે છતાં તેને સ્વપ્રકાશને અભાવ છે એમ કહેવું અસંબદ્ધ-સંબંધ વગરનું દે કારણ કે સ્વપ્રકાશના અભાવને લઈને જ પર પ્રકાશને અભાવ થાય છે. જેમની દષ્ટિ અંધકારથી ઢંકાયેલી છે, તેઓ અસત્ય ચિત્રો જેવા કે બે ચંદ્ર આદિ વારવાર જુએ છે. જ્યારે માણસો વિતંડાવાદ So hism થી ગુંચવાઈ જાય છે ત્યારે તેઓ એવું માનતા જોવામાં આવે છે કે દરેક વસ્તુ પાણિક અથવા ક્ષણિક જેવી છે. આ બધું મિથ્યા જ્ઞાન છે, તે તેને અને પ્રમાણ ( તાન ) ને જુદા પાડી ઓળખાવવા માટે બાધવિવર્જિત” એ બીજું લક્ષણ મૂકયું છે. પ્રમાણ અત્ર બે પ્રકારનું દર્શાવ્યું છે..તુ અને પક્ષ. પક્ષમાં અનુમાન અને શબ્દ પ્રમાણને અંતર્ભાવ થાય છે. આવી રીતે પાડેલા બે પ્રકારથી એકજ પત્યક્ષ પ્રમાણને માનનારા ચાર્વાક દર્શનને નિરાસ થાય છે, કારણ કે પ્રત્યક્ષ એ પ્રમાણ છે એવું પક્ષની સહાય વગર સિદ્ધ થતું નથી; તેમ જ સાગત ( ધે ) પ્રમાણના બે ભેદ પ્રત્યક્ષ અને અનુમાન એમ પાડી શબ્દ પ્રમાણે ને તેમાં સમાવેશ કરતા નથી તેથી તેના તે મતને પણ નિરાસ થાય છે. - પ્રત્યક્ષની વ્યુત્પત્તિ કરતાં પ્રતિ–પ્રતિગત અને અક્ષ એમ થાય છે. હવે અક્ષના બે અર્થ થાય છે, તેથી તે અર્થ પ્રમાણે પ્રત્યક્ષના પણ બે પ્રકાર પડે છે. (૧) સિદ્ધાંતમાં પ્રસિદ્ધ એવું પારમાર્થિક પ્રત્યક્ષ. આમાં અક્ષનો અર્થ વપર્યાય થાય છે એટલે જે જીવપર્યાયમાં આત્મસ્વરૂપ-ચિંતનમાં છે તે એટલે સર્વજ્ઞનુ વપજ્ઞાન તે પ્રત્યક્ષ છે. (૨) લોકમાં પ્રસિદ્ધ એવું સામાન્ય અથવા વ્યાવહારિક પ્રત્યક્ષ. આમાં અક્ષને અર્થ ઈદ્રિય થાય છે. તેથી જે ઈદ્રિયને આશ્રયી પ્રગટે છે તે. એટલે અર્થ સારાતકારી જ્ઞાન અને પક્ષ એટલે જે અસથી પર એટલે મને વ્યાપારથી અસાક્ષાત જ્ઞાન થા છે તે. प्रसिद्धानि प्रमाणानि व्यवहारश्च तत्कृतः। प्रमाणलक्षणस्योक्तौ ज्ञायते न प्रयोजनम् ॥२॥ Page #135 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાવતાર–પ્રાચીન અન ન્યાયને ગ્રંથ. ૨૯૧ કમાણે, અને તેના વડે કરેલો વ્યવ પ્રસિદ્ધ છે, (તેથી) પ્રમાણુનું લક્ષણ આપવાનું જન જણાતું નથી– અથાત–(૨) શ્રીમદ્ આચાર્ય પ્રમ -. ઉપર મુજબ લક્ષણ આપ્યું, તેથી ઉદયન નામના મુનિ કોઈ અન્ય તીથિંક કહે છે કે -- પણ તો પ્રસિદ્ધ છે; પ્રમાણને તે સર્વ કે જાણે છે. આ બધ-ખાન-પાન-સુવું-બેસવું–હરવું-ફરવું એ વગેરે વ્યવહાર છે એ સર્વ પ્રમાણને લઇને જ ચાલે છે. તેને માણનું લક્ષણ પ્રકાશવામાં, કાંઈ પ્રજન જણાતું નથી. વિવેચનજોવાની, અનુમાન કરવાનું બાદિ ક્રિયાઓ, એવો કોઇપણ કાલ નહોતો કે જે ખાતે કરવામાં નહિ આવી હોય. ૨. ત્યાનું કરવું ( વ્યવહાર ) પણ પ્રસિદ્ધ છે. કારણ કે આ ક્રિયાઓથીજ આપણે એક છે પસંદ અને બીજીને નાપસંદ કરીએ છીએ તેથી પ્રમાણુનું સ્વરૂપ સમજાવવું નિષ્પોજ રિર્થક જણાય છે. प्रसिद्धानां प्रमाणानां लक्षाको प्रयोजनम् । तव्यामोहनिवृत्तिः स्याद व्यामूढमनसामिह ॥ ३ ॥ A ( ઉપરોક્ત રીતે) પ્રસિદ્ધ પ્રમાણોનાં - શુ આપવાનું પ્રયોજન એ છે કે જેથી વ્યામુઢ મનવાળાને વ્યામોહ દૂર થાય. પ્રમાણુ યદ્યપિ સર્વપ્રાણીથી પ્રસિદ્ધ , ' અહીં તેની સમજ આપી છે તેનું પ્રજન એ છે કે વિપરીતતા વાળા મૂર્ખ અને ઉગ્ર જન મિથ્યા જ્ઞાનને સત્ય જ્ઞાન પ્રમાણુ સ્વીકારી છે તેને ચેતવણી આપવા માટે છે. તેમાં જણાવવાનું કે ઉપર મુજબ ઉદયન મુનિએ કહ્યું તેના પ્રત્યુત્તરમાં શ્રી ન્યાયાવર કહે છે કે આપ કહે છે તેમ પ્રમાણે પ્રસિદ્ધ છે; તે ભલે પ્રસિદ્ધ છે, તેમ છતાં લક્ષણ બતાવવું એ સપ્રજન છે; કેમકે પ્રમાણ ( યથાર્થ ) લક્ષણ જાણ્યાથી ભ્રમિન કુદ્ધિવાળાને વ્યામોહ દૂર થશે. अपरोक्षतयाथेस्य ग्राहकं ज्ञानमादृशम् । प्रत्यक्षमितरद् ज्ञेयं परोक्षं ग्रहाक्षया ॥४॥ બાબ્દાર્થ–પરોક્ષ એટલે ઇંદ્રિયના પયથી અતીત અને તેનાથી અપક્ષપણે પદાર્થ, ગ્રહણ કરનારા એવા જ્ઞાનને પ્રત્ય- હે છે, તેથી બીજા જ્ઞાનને જે રીતથી ગ્રહણ થાય તે રીતની દ્રષ્ટિથી પક્ષ કહેવાય છે. પીજે એટલે અપરોક્ષ. તે અપક્ષને નાવથી–અપરોક્ષપણે એટલે સાક્ષાત્કારથી. વિવેચન-અહીં પ્રત્યક્ષ અને પરોક્ષ • શબ્દો તેના સામાન્ય અર્થમાં વપરાયા છે, એટલે પ્રત્યક્ષ તે ઈદ્રિયથી થતા જ્ઞાનના અ . માં અને પરોક્ષ અનુમાન અને શબ્દ-પ્રભા ના અર્થમાં વપરાયેલ છે. પરંતુ પૂર્વના :ન આગમોમાં પ્રત્યક્ષને અર્થ આત્માએ પ્રત્યક્ષ સાક્ષાત ધ્યાન-ચિંતવનથી મેળવેલું - પૂર્ણ જ્ઞાન એ થતું હતું, અને ઇંદ્રિયદ્વારા થતું ફાન એ અર્થ થતો નહોતો અને પાને અર્થ ઈદ્રિયધારા અથવા પ્રત્યક્ષ, અનુમાન અને બ્દિપ્રમાણુથી થતું જ્ઞાન એમ થતે તા. साध्याविनाभुनो लिंगात् साध्य निश्चायकं स्मृतं । अनुमानं तदभ्रान्तं प्रमाणत्वान समक्षवत् ॥५॥ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ શ્રી જૈન , . હેરલ્ડ. સાધ્યની સાથે જ વ્યાપ્તિએ રહેલ લિંગમથી સાધ્યનું નિશ્ચય કરનાર (જ્ઞાન) અનુમાન કહેવાય છે, તે પ્રમાણ હોવાથી પ્રત્યક્ષની પેઠે એ બ્રાંત-સંદેહ વગરનું છે. | સાધ્યાવિનાભુના–આ શબ્દ સમૂહથી બાજી મતવાલીઓએ લિંગનું જે લક્ષણ બાં ધેલું છે, તે દૂર થાય છે –જેવી રીતે ( ધર્મ : ત જેવા) બેંધે એમ માને છે કે અમે નુમાન પ્રમાણમાં ત્રણ હેતુ છે; નામે અનુપલી એ છે જેનાથી નિશ્ચિતનું પ્રત્યક્ષ જ્ઞાન નથી થતું તે), સદ્ભાવ એટલે સ્વભાવ-મૂળની સેનાના, અને કાર્ય, તે. વળી કેટલાક ગ્રંથ રે. એમ કહે છે કે અનુમાન પ્રમાણને બીજા હેતુ નામે કાર્ય, કારણ, સંયોગ, સમવાય, અને વિરોધ છે; અને કેટલાક અનુમાનના પૂર્વ 1 ( કારણમાંથી કાર્યનું અનુમાન ), મેષવત [ કાર્યમાંથી કારણનું અનુમાન ] અને માન્યતેદષ્ટ ( સામાન્ય-સમાનતામાંથી અનુમાન ] એમ ત્રણ વિભાગ પાડે છે તે પણ જાથી દૂર થાય છે. અનુમાન બે પ્રકારનું છે. (૧) સ્વાર્થનુમ - એટલે પિતાના અનુભવથી–પિતાને માટે બાંધેલું અનુમાન અને (૨) પરાર્થોનુમાન બીજ અનુભવથી–બીજાને માટે બાંધેલુ નુ માન. પહેલા પ્રકારનું અનુમાન વારંવાર દષ્ટિથી વલોકન કર્યા પછી પિતાના મનમાંથાજ કાઢેલ છે. ધારો કે રસોડ અને બીજા સ્થાનો જ્યાં ધમાડે છે ત્યાં અન છે એમ વર. વાર જોયા પછી, અને જ્યાં ધમ હોય ત્યાં આ ખ્યમેવ-વ્યાપ્તિથી અગ્નિ હોય એવું મન માં પ્રતીત કર્યા પછી કોઈ મનુષ્ય પર્વત પર જાય છે અને તે પર્વત પર અગ્નિ છે કે નહિ એવી શંકા થાય છે. તેટલામાં તે ઉપર ધમાડે એ છે કે તરતજ ધુમાડા અને રાગ્નિ વચ્ચે વ્યાપ્તિ તેના સ્મરણમાં આવે છે, અને તે મનમાં નિર્ણય પર આવે છે કે પતિ વડિમાન છે કારણ કે તે ઉપર ધૂમ છે. આ પનુમાન છે. પરાર્થનુમાનનું લક્ષણ કરે પછી આપવામાં આવશે. न प्रत्यक्षमपि भ्रांतं प्रमाणत्वविनियमान । भ्रान्तं प्रमाणमित्येतद विरुद्धवचनं गतः ॥ ६ ॥ પ્રત્યક્ષ એ પ્રમાણુ તરીકે નિશ્ચિત થયેલું તેથી બ્રાંત-અસત્ય-મિથ્યા નથી; કારણ કે “પ્રમાણુ મિથ્યા છે' એ કહેવું એ વિરૂદ્ધવચન. જે કેટલાક (બૌધ્ધ) માને છે કે જગ: લાકસંવૃત્તિ-લોકના વ્યવહાર મત પ્રમાણે જ સત્ય છે, પણ પારમાર્થિક દૃષ્ટિથી જોઈએ તે ન મિથ્યા છે, તેઓ પ્રત્યક્ષને મિયા ધારણ પરજતા અપ્રમ નું ગણે છે, પરંતુ આ મત જેનાથી વિરૂદ્ધ છે. વિરૂદ્ધ એટલા માટે કે જેની માન્યતા પ્રમ એ જગત દરેક દષ્ટિબિંદુથી સત્ય છે, અને તેથી પ્રત્યક્ષ અપ્રમાણ--અસત્ય નથી. सकलप्रतिभासस्य भ्रान्त त्वा सिद्धिनः स्फुटं । प्रमाणं स्वान्यनिश्चापि द्वयसिद्धौ प्रमिष्यति ॥ ७ ॥ સર્વનું-સર્વ પદાર્થોનું પ્રતિભાસ એટલે સન-શાન બ્રાંત હેવાથી થતી અસિદ્ધિ - અશક્યતાને લઈને જે સ્વને અને બીજાને નિકા કરનાર-સ્વપર પ્રકાશક ફુટ રીતે-છેતાથી છે તેને પ્રમાણ કહેવામાં આવે છે, અને બંનેની સિદ્ધિ ફલિત કરે છે. જગત મિથ્યા-બ્રાંતિવાળું કે ભાયા નથી. તેમ હોય તે કોઈપણ વસ્તુ સિદ્ધ કે શક્ય થઈ શકે નહિ તેથી સર્વ પદાર્થો સત્ય છે, Page #137 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાવતાર–પ્રાચીન જૈન ન્યાયને ગૂંથે. दृष्टेष्टाव्याहत ( त्वाद ) वाक्यात् परमार्थाभि धायिनः। तत्वग्राहि तयोत्पन्न मानं शाब्दं प्रकीर्तितम् ॥ ८॥ –-દષ્ટ એટલે પ્રમાણથી ઈષ્ટ એટલે નિશ્ચિત એવો અર્થ જે વાક્ય અવ્યાહતપણે એટલે અબાધિતપણે પરમ અર્થને–સત્ય વસ્તુને કહે છે તે વાક્યમાંથી તત્વતઃ ઉત્પન્ન થતું જ્ઞાન તેને શાબ્દ કહેવામાં આવે છે. તત્વતઃ ઉત્પન્ન થતું એટલે તત્વનું ગ્રહણ કરવાથી એટલે પ્રકૃત-પ્રસ્તુત જે વાક્ય કહેવામાં આવ્યું તેને પ્રતિપાદન કરવા યોગ્ય જે અર્થ તેને ભાવ કહી આપવાને જેનામાં ગુણ છે તે. શબ્દના બે પ્રકાર છે. (૧) લૌકિક, એ છે કે વિશ્વસનીય પુરૂષ પાસેથી મેળવેલું જ્ઞાન (૨) શાસ્ત્રજ એટલે શાસ્ત્રમાંથી ઉત્પન્ન થયેલું. आप्तोपज्ञमनुल्लंघ्य मदृष्टेष्ट विरोधकम् । __ तत्वोपदेशकृत सार्व शास्त्रं कापक्षवहनम् ॥ ९ ॥ --શાસ્ત્ર તેનું નામ કે જે આપ્ત ( ક ) થી ઉપલબ્ધ હેય, બીજાઓથી ઉલંધન -પરામ કરી ન શકાય તેવું હોય, દષ્ટ એટલે પરમાણુથી નિર્ણિતિ થયેલા ઇષ્ટ એટલે વાસથી અવિરોધી-અવિરૂદ્ધ અથવાળું હોય, તત્વને ઉપદેશ કરનાર હોય, સર્વને હિત કરનારું હોય, અને કુત્સિત ભાગને દૂર કરનારું હેય. ૪ આત એટલે જેના રાગાદિ દોષને સમુ. નિતાંત તદ્દન પ્રક્ષીણ થઈ ગયો હોય તે આપ્ત પણ એમ કહેવાથી જે કેટલાક (મીમાંસકો) કહે છે કે શાસ્ત્ર (વેદાદિ) અપરૂષેપ એટલે કાઈ પુરૂષે બનાવેલા નથી એમ કહે અને તેથી શાશ્વત માને છે તેને અહીં નિકાસ થાય છે. જે કોઈપણ વિશિષ્ઠ પુરૂષના શબ્દોથી શાસ્ત્ર ન થયું હોય તે તે શાસ્ત્રને શાબ્દ કહી શકાય નહિ કારણ કે શાબ્દ એ શબ્દોથી થયેલું, અને શબ્દ કઇ પુરૂષના વચને હાયા વગર તેના વડે શાસ્ત્ર બની શકે છે. ત્ત્વિ એટલે જીવ અછવાદિ પદાર્થો. स्वनिश्चय वदन्येषां निश्चयोत्पादनं बुधैः । परार्थ मानमाख्यातं वाक्यं तदुपचारतः ॥१०॥ --જેમ પિતાને નિશ્ચય થાય છે તેની પ: બીજાને નિશ્ચય થ તેને બુધ-વિધાન પુરૂષે પરાર્થમાન (પરાથનુમાન) કહે છે. તેમ એ ઉપચારથી (પ્રમાણુ) છે. વેશેષાર્થ-જેમ પિતાને નિશ્ચય-પ્રમેયાધગમ-પ્રમેયનું જ્ઞાન થાય છે, તે રીતે બીજા પ્રતિપાધ વિષયોના નિશ્ચયનું-પ્રમેયનું જ્ઞાન થાય છે. જેમ પિતાને અર્થ-નિર્ણય તેમ બીજાનું નિર્ણય જનન-નિર્ણયનું ઉત્પન્ન થવું થાય છે. પરાર્થ એટલે બીજાને માટે જેનાથી અર્થ-વજન થાય છે તે. માન એટલે જેનાથી મપાય છે–જ્ઞાન થાય છે તે. જે વસ્તુ ને નિશ્ચય થે એ પરાર્થોનું માન છે તો તેનું જ્ઞાન પણ પરાર્થનુમાન છે. વાક્ય એટલે શાબ્દ (પ્રમાણુ) એ કંઈ જ્ઞાન નથી પરંતુ તેને ઉપચારથી (મતકૂપર સાંતા તકૂપસ્વર હા) તે પ્રમાણ કહેવામાં આવે છે. પ્રમાણુ બે જાતના છે ૧ સ્વાર્થનુમાન એટલે પિતાને અર્થે થતું શાન. ૨ પરાર્થન Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન કર્યું . હેરલ્ડ. ભાન બીજાના અર્થે થતું જ્ઞાન. પરાર્થનમ' ની વ્યાખ્યા એ આપવામાં આવે છે કે જે બીજામાં નિશ્ચય ઉત્પન્ન કરે છે એટલે જે ઘ વસ્તુનું સ્વરૂપ નિર્ણયાત્મક રીતે સમજવામાં બીજાને શક્તિમાન કરે છે. શાબ્દ . ' | વાકય આ પરાર્થનુમાનને એક ભેદ છે એટલે તે પણ બીજાને અર્થે થતું ના એ ખરું છે કે વાક્ય પિતે જ્ઞાન નથી. પણ જે સાધનથી જ્ઞાન બીજાને આપી શકે છે. તે સાધન વાક્ય હેવાથી વાક્ય ઉપચારથી પ્રમાણ કહેવામાં આવે છે. प्रत्यक्षेणानुमानेन प्रसिद्धार्थप्रकार "न् । परस्य तदुपायत्वात् परार्थत्वं दूर ? ॥ ११ ॥ –પ્રત્યક્ષ અને અનુમાન પ્રસિદ્ધ અથ પ્રકાશ કરવાથી, અને તે બંને બીજાને (જાણવાનાં) સાધન હોવાથી પરાર્થ (પરાથ !) છે. પ્રસિદ્ધ એટલે સ્વપ્રતીત-પિતાને પ્રતીત છે; એટલે સ્વાર્થનુમાનથી મેળવેલ; તેથી પ્રત્યક્ષ અને અનુમાન સ્વાર્થનુમાન (પોતાના થતું જ્ઞાન) છે એટલું જ નહિ પરંતુ પરાર્થનુમાન (બીજાને અર્થે થતું જ્ઞાન) પર એટલે તેઓ બંને છે. તેઓને ( પ્રત્યક્ષ અને અનુમાનને) પરાર્થનુમાન કહેવાનું કાર છે કે પ્રત્યક્ષ અને અનુમાથી જે જ્ઞાન પિતાને અર્થે પ્રાપ્ત કરેલું હોય છે તે વાક્ય | બીજાને આપી શકાય છે. જેમ અનુમાનથી પ્રતીત થયેલો અર્થ બીજાને વચનરૂપ તિપાદિત કરાવાય છે- જવાય છે તેથી તે અનુમાન પરાથનુમાન છે, તેવી રીતે પ્રત્ય - ધ પ્રતીત થયેલા અર્થને પણ બીજાને માટે જણાવવાનું વચનવ્યાપારમાં મૂકવામાં આવે ઇ ખલા તરીકે અનુમાનથી પ્રતીત થયેલું જણાવીએ. અહીં અગ્નિ છે. “ધૂમ નીકળે છે . જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં અગિ છે; જેવી રીતે રસોડામાં–આથી ઉલટું વ્યાપ્તિ દાહરણ લઈએ કે જ્યાં અગ્નિનો અભાવ છે ત્યાં મને અભાવ છે એટલે ત્યાં કદી પ મ હોતું નથી; જેવી રીતે જાશય વગેરેમાં. તેમ અહીં ધૂમ છે. તેથી ધૂમ હે ! અહીં અગ્નિ છે. પ્રત્યક્ષથી તીત થયેલું ફરી જણાવીએ-જુઓ ! રાજા આવે. આ વચનથી રાજાની સમગ્ર સામગ્રીનું અનુમાન થાય છે. આથી જ દેશમાં લોકમાં છે કે વાક્ય ઉપચારથી અનુમાન છે. प्रत्यक्षपतिपन्नार्थ प्रतिपादि च य । પ્રવર્ષ ગતિમાસ નિમિત્ત વાર રાતે ૨ . - પ્રત્યક્ષથી પ્રતીત થયેલા અર્થને પ્રતિમા ન કરનારૂં–કહેનારૂ-જણવનારૂં જે ચન તેને પ્રત્યક્ષ કહેવામાં આવે છે કારણ કે તે લ પ્રતિભાસ એટલે પ્રત્યક્ષપણાનો હેતુ છે. પ્રત્યક્ષ તે સાક્ષાત્કારી જ્ઞાન છે. તે જ્ઞા તેજાને કહેવા માટે વાક્યને ઉપયોગ કરવામાં આવે છે તેથી તે વાક્યને પણ ઉપ થી પ્રત્યક્ષ કહેવામાં આવે છે. કેમકે સાક્ષીએ આપેલી જુબાની જોકે જજે પ્રત્યક્ષ 1 જઈને જાણી નથી છતાં તે જુબાનીનેજ પ્રત્યક્ષની બરાબર ગણે છે. साध्याविनाभुवो हेतोवचो यत्प्रतिपादकम् । परार्थमनुमानं तत् पक्षादिवचनात्मकम् ॥ १३ ॥ –સાધ્યની સાથે જે વ્યાપ્તિથી રહેલે એવા હેતુનું પ્રતિપાદન કરનારે – તેને Page #139 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાવતાર–પ્રાચીન જૈન ન્યાયનો ગ્રંથ. . ૨૯૫ જણાવનારું જે વચન તે પક્ષ આદિનું બનેલું હોવાથી પરાથનુમાન (બીજાને માટે અનુમાન) કહેવાય છે. આ પર નુમાનમાં પક્ષ ( minor term ), આદિ એટલે હેતુ, દૃષ્ટાંત, ઉપનય અને નિગમન બરાબર સ્પષ્ટ રીતે જણાવવાજ એ. સાધ (major term ) એ જે વસ્તુ સિદ્ધ કરવાની છે તે એટલે જે પદાર્થને સદ્ધ કરવાની વાદી પ્રતિવાદિની અભિલાષા હોય છે તે. હેતુ ( middle term ) કે નાં બીજાં નામ લિંગ, સાધન છે તેસાધ્યની સાથે જેની વ્યાપ્તિ હોય તે-એટલે જે સાધ્ય એટલે લિંગીની સાથે જ હોય, બીજા કે ઈસાથે તે રહી શકે નહિ. પક્ષ [ 1 inor term ] એ કે જેની સાથે હેતુને સંબંધ રહેલો છે અને જેનો સાધ્યની સાથે સંબંધ સિદ્ધ કરવાને છે તે. પ્રતિજ્ઞામાં કર્તા પક્ષ હોય છે, અને ક્રિયાપદ સાધ્ય હોય છે. તેથી પક્ષ અને સાધ્યને કહેવાથી પ્રતિજ્ઞા થાય છે, હવે પરાર્થનુમાન લઈએ – (૧) આ પર્વત (પક્ષ) વન્તિમાન (સ'. છે–પ્રતિજ્ઞા. (૨) કારણ કે તે ધૂમ (હેતુ)થી ભરેલે –હેતુ () જે જે ધૂમવાન છે તે વહિમા જેમકે રસોડુ–દષ્ટાંત. (1') તેવી જ રીતે આ પર્વત ધુમવાન છે –ઉપનય (૧) તેથી આ પર્વત વહિમાન છે–નિ મન. ઉપર જણાવેલું તે પરાર્થનુમાનનું મંત્મ રૂપ છે. આમાં પક્ષ, સાધ્ય, હેતુ અને દષ્ટાંત ( પગમાં લેવામાં આવ્યાં છે. પરાધ પાનનું જઘન્યરૂપ એ છે કે ફક્ત સાધ્ય અને પક્ષ ઉપરાંત હેતુ કહી જવાં જેમકે – () આ પર્વત (પક્ષ) વહિમાન છે - ધ્ય). (0) કારણ કે તે ધુમથી (હેતુ) ભરે . પરાર્થોનુમાનનું ઉત્તમ રૂપ દશાવયવ - ધનવાળું છે. એટલે તેમાં નીચલા દશ અવયવ જોઈએ–૧–પ્રતિજ્ઞા. ૨-પ્રતિજ્ઞા શુદ્ધ હેતુ ૪-હેતુ શુદ્ધિ પ–દષ્ટાંત -દષ્ટાંતશુદ્ધિ ૭ ઉપના ૮ ઉપનય શુદ્ધિ ૮ નિગમન અને નિગમન શુદ્ધિ. એટલે મધ્યમ રૂપમાં જણવેલા પાંય અવયવ અને તેની પાંચ શુદ્ધિ. ર રૂપ ઉપરના દશ અવયવ કરતાં આ બે અવયવ ધરાવતું હોય તે “મધ્યમ રૂપ કહેવાય છે. साध्याभ्युपगमः पक्षः प्रत्यक्षाद्यनिराकृतः । तत्प्रयोगोऽत्र कर्तव्यो हेतोगोचरदीपकः ॥ १४ ॥ --પક્ષ એનું નામ કે જે સાધ્યને ાર કરવા રૂ૫ છે એટલે જે સાધ્યની સાથે જોડાયેલ છે, એવું નિશ્ચયપૂર્વક સ્વીકારવા તે છે, અને જે પ્રત્યક્ષ આદિથી અબાધિત છે. આ પક્ષને પ્રયોગ–અભિધાન–કથન અહીં એટલે પરાથનુમાનમાં હેતુને વિષય દર્શાવવા અથે કરવા યોગ્ય છે. મધ્ય એટલે અનુમેય. પ્રત્યક્ષ એટલે સાતત્કારી સંવેદન–જ્ઞાન. પ્રત્યક્ષ આદિ એટલે પ્રત્યક્ષ, અનુમાન, લકવચન વગેરે. હેતુ એટલે નિર્દેશ તેને ગોચર એટલે વિષય-એટલે તે કયાં રહે છે તે–દીપકઃ એટલે દી –પ્રકારનાર–સંદર્શક-જાવનાર; એટલે તે જાણ Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન કો હેરં.... વવા માટે પક્ષનું કથન છે. આ કહેવાનું કારણ એ છે કે જૈન ધર્મમાં સર્વ એકાંતે નથી, પણ અનેકાંતિક છે. કેટલાક ફિલસુફને એમ અભિપ્રાય છે કે અનુમાનને પક્ષ એ પ્રાધાન્ય ભાગ નથી. પરંતુ આ અભિપ્રાય જેનોના પ્રમાણે ચાલી શકે તે–ઉપયુક્ત નથી કારણ કે અનુમાનમાં પક્ષનું કથન કેવલ આવશ્યક છે. __ अन्यथा वाद्यभिप्रेतहेनगोचरमोहितः। प्रत्यायस्य भवेद्धेतु विरुद्धारेकितो यथा ॥ १५ ॥ ––નહિ તે એટલે પક્ષને પ્રયોગ એમ નહિ કરવાથી વાદીએ ધારેલો–સ્વીકારે છે– અભિમત એવો હેતુનો વિષય દોલાયમાન માં રહે તે વાદીને તે વિષય પ્રત્યાય એટલે પ્રતિવાદીને વિરૂદ્ધ-વિરોધી લાગે. જે કોઈ વાદી પક્ષ સ્પષ્ટ રીતે ન દ તે તેના હેતુને પ્રતિવાદી વિપરીત રીતે સમજી લે. જેમકે – (૧) આ પર્વત (પક્ષ) વહિમાન છે ( . ) (૨) કારણ કે તે ધૂમથી (હેતુ) ભરેલ ઉપરના અનુમાનમાં પક્ષ (પર્વત)નું ક ન કરવામાં આવે છે તે અનુમાન નીચે પ્રમાણે થાય. (૧) વહિમાન (સાધ્ય) (૨) કારણ કે ધમથી (હેતુ) ભરે. - અહીં પ્રતિવાદી જે પક્ષમાં અગ્નિ અને એ સાથે જ રહે છે એવું કંઈ પણ પક્ષ એકદમ સ્મૃતિમાં ન આવે અને તેથી આવા પક્ષને લાશય ભૂલથી માની બેસે, તે વાદીની આખી દલીલ વિપરીત પણે ગ્રહણ થાય. એ શુદ્ધ હેતુ પણ ( ઉપલા દષ્ટાંતમાં મિ) વિપક્ષમાં ઉલટા પક્ષમાં દાખલા તરીકે ઉપર ! બ્રાંતમાં જલાયમાં વર્તે છે એવો વ્યામેહ થવાથી વિરૂદ્ધ દૂષણ આવી જાય. તેથી મને કહેવાથી હેતુને વિષય નિર્ણિત થાય છે માટે પક્ષનું કથન કહેવામાં દોષ આવતે વા એ અહીં અભિપ્રાય છે. અને તે ઉપરના દૃષ્ટાંતથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે. धानुष्कगणसंपोति जनम्य परिविध्यतः। धानुष्कस्य विना लक्ष्यनिर्देशेन गुणेतरौ ॥ १६ ॥ –બાણ ફેંકનારના ગુણ—હુશિયારી જે તે આવનાર મનુષ્ય તેના ગુણ અને તેની સાથે દેષ પણ જોવા જોઈશે કે તે બાણ ફેંકના લક્ષ્યને નિર્દેશ કર્યા વગર બાણ તે ફેંકતો નથી? જેવી રીતે કુશલ ધનુર્ધારી પિતાનું બાર જ્યાં ફેંકવું હોય ત્યાંથી બીજી વાટી દિશાએ જતું રહે તે અટકાવવા માટે બાણું કે આ પહેલાં નિશાન લે છે તેવી જ રીતે ચતુર વાદીએ પિતાને જે કહેવાને વિષય હોય તે રીત રીતે સામે માણસ ગ્રહણ કરી લે તે અટકાવવા વાસ્તે જ્યારે અનુમાન પતે કાના હેય ત્યારે તેમાં પક્ષ બરાબર દશાવવું જોઈએ કે જે પક્ષથી સાધ્ય અને હેતુ બંને તે પાયેલા રહે છે, Page #141 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાવતાર–પ્રાચીન અને ન્યાયને ગ્રંથ ૨૯૭ हेतोस्तथोपपत्या वा स्यात् प्रयोगा डन्यथापि वा। द्विधान्यतरेणापि साध्यसिद्धिर्भवदिति ॥१७॥ -- તુને પ્રયોગ તથા એટલે સાધ્યસદભાવની સાથે પિતાને સંબંધ બતાવવામાં કરવામાં આવે, તેમ તેથી અન્યથા–બીજી રીતે એ ટલે સાધ્યને વ્યતિરેક-અભાવની સાથે સંબંધ નથી એ પણ બતાવવામાં કરવામાં આવે. આ બંનેમાંથી કોઈ પણ રીતે સાધ્યની સિદ્ધિ થાય છે. ઉપપત્તિ વિદ્યમાનતા-અસ્તિત્વ. હેતુ નીચેની બે રીતે વાપરી શકાય;–(૧) જે સાધ્ય વિદ્યમાન હોય તેજ હેતુ વિદ્યમાન હોય–જેમકે -- ખલો લઈએ કે “અહીં અગ્નિ છે કારણ કે ત્યાં ધમનું અસ્તિત્વ છે. ઉપપત્તિ છે. --એટલે જે અગ્નિ ( સાધ્ય ) હોય તોજ ધમ (હેતુ) હોઈ શકે. (૨) જે ય હેય નહિ. તે હેતુ હોઈ શકે નહિ. જેમકે દાખલો લઈએ કે –“ અહીં અગ્નિ છે કે રણ કે નહિ તો ત્યાં કંઇપણ ધુમાડે હોઈ ન શકે– “ એટલે જે અગ્નિ (સાધ્ય ) નું ત ત ધુમાડે (હેતુ) હોઈ શકત નહિ. આ બંને રીતથી સાધ્યની સિદ્ધિ-નિષ્પત્તિ થાય છે. साध्यसाधनयो ाप्तिर्यत्र निश्चीयतेतराम् । · साधम्र्येण स दृष्टांतः सम्बन्धस्मरणान्मतः ॥ १८॥ -- જ્યાં સાધ્ય અને સાધન ( હેતુ ) ની ગાપ્તિ (સાધમ્યથી-સમાનધર્મથી) અતિશયેવિશેષે કરીને નિર્ણત કરાય છે ત્યાં (સાધ્ય અને સાધન વચ્ચેના ) સંબંધનું સ્મરણ થવાથી સાધમ્મ દષ્ટાંત કહેવાય છે. શપદાર્થ-સાધ્ય એટલે જેનો અર્થ ખવાની ઈચ્છા છે એટલે જે સિદ્ધ કરવાનું છે. સાધન એટલે સાધ્ય જણાવનાર હતુ. પ્તિ એટલે હું અને વિના ન મરાત રૂતિ gવંદા એટલે આ બીજાના વગર નિ માન હોતું નથી એવો નિયમ એટલે (બે વચ્ચે) અવિનાભાવ સંબંધ. અવિનાભાવ સંબ' એટલે જ્યાં જ્યાં સાધન (હેતુ) હેય, ત્યાં ત્યાં સાદા હોય, અને જ્યાં જ્યાં સાધ્ય ન હોય ત્યાં ત્યાં સાધન પણ ન હોય, આ સંબંધને અવિનાભાવ સંબંધ કહે છે. જેમ કે જ્યાં ત્યાં ધૂમ છે ત્યાં ત્યાં અગ્નિ છે, અને જ્યાં જ્યાં અત્રિ નથી ત્યાં ત્યાં ધૂમ પણ નથી. ' વિશેષાર્થ-દષ્ટાંત એ એક એવું પ્રસિદ્ ઉદાહરણ છે કે જે સાધ્ય અને હેતુ એ બંને વચ્ચે વ્યાપ્તિ દ્રઢીભૂત કરે છે. તે બે પ્રકારનું છે. (૧) સાધમ્ય અને (૨) ધર્મે. સાધમ્મ ષ્ટાંત એ છે કે જે સાધમ્યથી વ્યા' : રઢીભૂત કરે છે. જેમકે – (૧) આ પર્વત વહિમાન (સાધ્ય) છે. (૨) કારણ કે ધમથી (હેતુ) ભરેલ છે. (૩) જેવી રીતે રસોડું વગેરે (સાધમ છત) અહીંઆ અગ્નિ-વહિ અને ધુમ રસોડામાં સાધમ્મથી રહે છે. साध्ये निवर्तमाने तु साधनम्यायसंभवः । रव्याप्यते यत्र दृष्टांते वैधयेति च स्मृतः ॥ १९ ॥ જ્યાં સાધ્યને અસંભવ થયે સતેલ નિને પણ અસંભવ છે એવું દર્શાવાય છે Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન . કા. હેરલ્ડ. ૨૮ ત્યાં વૈધ દૃષ્ટાંત છે એમ કહેવામાં આવેલ છે. વૈધ દષ્ટાંત વૈધથી એટલે સાધ્યના અભાવથી હેતુને અભાવ થાય હું એવુ દેખાડીને વ્યાપ્તિને દૃઢીભૂત કરે છે. જેમકે (૧) આ પર્વત ધૂમવાન્ ( સાધ્ય નથી. · (૨) કારણ કે ત્યાં અગ્નિ નથી (હેતુ (૩) જેવી રીતે જલાશય ( વૈધાંત). अन्तर्व्याप्त्येव साध्यस्य सिद्धर्बहिरुदाहृतिः ॥ व्यार्था स्यात्तदसद्भावेऽप्येवं न्यायविदो विदुः ॥ २० ॥ —ન્યાયવેત્તાએ એમ કહે છે કે ખાયી ઉદાહરણ-દષ્ટાંત લાવવું તે બ્ય છે કારણ કે સાધ્યની સિદ્ધિ-નિષ્પત્તિ તેવા ઉદાહર અભાવ હાવા છતાં અતર્વ્યાપ્તિથી જ થઇ જાય છે. અંતર્વ્યાપ્તિ એટલે પક્ષમાં વ્યાપ્તિ નાધ્ય સાધનના અવિનાભાવ—સબ ય. આ અંતર્વ્યાપ્તિ જ્યારે હેતુની અને સાધ્યની અન્ય સાંકળ ( common link તરીકે પક્ષ પાતે અને વચ્ચે વ્યાપ્તિ બતાવે છે, ત્યારે થાય છે; જેમકે: । (૧) આ પર્વત (પક્ષ) અગ્નિમાન્ (૨) કારણ કે તે ધુમથી (હેતુ) ભરે અહીં અગ્નિ અને ધૂમ વચ્ચેની માન્ય વિષય છે તેનાથી બતાવાય છે. બહિર્ષ્યાપ્તિ, જ્યારે દૃષ્ટાંત બહારથી વિષય તરીકે તે અને વચ્ચેની વ્યાપ્તિ દૃઢ થાય છે, જેમકેઃ— (સાધ્ય) છે પ્ત, પર્વત (પક્ષ) કે જે તેને 'તેને સા (૧) આ પર્વત (પક્ષ) અગ્નિમાત્ (૨) કારણ કે તે ધૂમથી (હેતુ) ભરેલ (૩) જેવી રીતે રસેાડુ' ( દૃષ્ટાંત ) આ ઉદાહરણમાં રસેાડું કે જે અહહતના અને ધૂમના સામાન્ય વિષય તરીકે તેઓ કરવા માટે બહારથી દાખલ કરવામાં આવે અગ્નિ ( ૧ ) આ પર્વત ( પક્ષ ) ( ૨ ) કારણુ કે તે ધૂમથી ભરેલા ( ૩ ) જેવી રીતે રસાડું ( દૃષ્ટાંત આ ઉપરનું “ જેવી રીતે રસેાડું છે. પક્ષ પણ તેના અભિપ્રાય પ્રમાણે ની ” હેતુ અને સાધ્ય બંને વચ્ચેના સામાન્ય ત કરવા માટે દાખલ કરવામાં આવે છે, ત્યારે સાધ્ય) છે. પ્રાધાન્ય ભાગ નથી તે અગ્નિ અગ્નિ અને ધૂમ ) વચ્ચેની વ્યાપ્તિ .ઢીભૂત કેટલાક ન્યાયવિા ( જેવાકે વસુબ)ના એવા અભિપ્રાય છે કે સાધ્યક્ત અતÎપ્તિથી સ્થાપિત સિદ્ધ–કરી–શકાય, તે બહિર્ષ્યાપ્તિ બતાવવી એ નિરર્થક છે. ખીજા ન્યાયવિા ત્યાં સુધી કહે છે કે પક્ષ પણ વાંધામાં ન આવે તાપણ સાધ્યને સિદ્વ કરી આપવું અશકય થઇ પડે તેમ નથી. ) છે ( સાધ્ય ) ( હેતુ ) ધ્રાંત આ ન્યાયવિાના મત પ્રમાણે વિર ક રીતે ઉડાવી દેવાય:-- Page #143 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાવતાર–પ્રાચીન જન ન્યાયને ગ્રંથ. .. # - A . ... (૧ અગ્નિમાન (સાધ્ય) (૨ કારણ કે ધૂમવાન (હેતુ) જેવી રીતે અહીંઆ છે તેવી રીતે ગમે ત્યાં પક્ષ ન હોય તો પણ તેઓના મત પ્રમાણે દરત નિરર્થક છે. प्रतिपाद्यस्व यः सिद्धः पक्षाभासोऽस्ति लिंगतः ॥ लोकस्ववचनाभ्यां च बाधितोऽनकधा मतः ॥ २१ ॥ જે પ્રતિપાદ્ય એટલે પ્રતિવાદિને સિદ્ધ કરવાનું છે એટલે જેનું સાધ્ય પ્રતિપાદિત કરવાનું છે, તે જે લિંગથી, લોકવચનથી, વચનથી બાધિત હોય તો તે પક્ષાભાસ (the fallacy of the minor term - thesis) છે, અને તેના અનેક પ્રકાર છે. પાભાસ ત્યારે જ થાય છે કે જ્યારે લવાદીને જે સિદ્ધ કરવાનું છે તે સાધ્યને અથવા 42 સિદ્ધ થઈ શકે તેવું નથી તેને ' છે જે પ્રત્યક્ષ બાધિત છે તેને અથવા અનુમાન બાધિત છે તેને અથવા જે લોકબાધ છે તેને અથવા સ્વવચનબાધિત છે તેને પક્ષનું સ્વ ૫ અપાય છે ત્યારે જેવી રીતે – (૧) ઘટ પૌગલિક છે-આ નિગમન ૯ પ્રતિવાદીને સિદ્ધ કરી આપવાનું છે. (૨) સર્વ ક્ષણિક છે. આ સંગત (બ) મત છે કે જે જેના મત પ્રમાણે સિદ્ધ થઈ શકે તેવું નથી. (૯) સામાન્ય અને વિશેષ નિરંશ-અંજા વનાના, પરસ્પર-વિવિક્ત-એક બીજાથી ભિન્ન, અને સ્વસ્વ લક્ષણવાળા છે. આ પ્ર તે બાધિત છે. () સર્વજ્ઞ નથી. જેના મત પ્રમાણે આ અનુમાનબાધિત છે. (૫) માતા ગમ્ય છે-સ્ત્રી છે–સ્ત્રી તરીકે ગણવાની છે. આ લોક બાધિત છે. () સર્વ ભાવો–પદાર્થો અવિદ્યમાન - બા સ્વવચનબાધિત છે. अन्यथानुपपन्नत्वं हेतोर्लक्षणमीरितम् । तदप्रतीतिसन्देहविपर्यासैस्तदाभता ॥ २२ ॥ –હેતુનું લક્ષણ [વ્યાખ્યા) એ આપેલું છે કે જે (સાધ્ય સિવાય) બીજા કોઈની સાથે ઉત્પન્ન ન થઈ શકે–એટલે રહી ન શકે તે હેતુ થવાભાસ અપ્રતીતિ, સદેહ અને વિપર્યાસમાંથી ઉપન્ન થાય છે. લણ–એટલે અસાધારણ ધર્મ–વ્યા. અપ્રતીતિ એટલે અધ્યવસાય. સંદેહ એટલે દેલાયમાનતા, વિપર્માસ એટલે વિપ પણાનો નિર્ણય તદાભતા-એટલે ત=હેતુ, આભતા આભાસતા, એટલે હેવાભાસતા. ઉદાહરણ લઈએ. (.) આ પર્વત અગ્નિમાન છે (સાદ (૬) કારણ કે તે ઘૂમવાનું છે (હેતુ) આ ઉદાહરણમાં ધમ એ હેતુ છે; તે ” અગ્નિ કે જે સાધ્ય છે તેની સાથે વ્યાપ્તિથી -inse, arable connectionથી રહેલ છે કે તે સીવાય બીજા કોઈની સાથે રહી શકે નહિ, Page #144 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ શ્રી જૈન છે. . હેરંડે. असिद्धस्त्वप्रतीतो यो योऽन्यथैवोपपद्यते । विरुद्धो योऽन्यथाप्यत्र युक्तोऽनकान्तिकः स तु ॥ २३ ॥ જે અપ્રતીત– હજુ અનિશ્ચિત રહેલ છે તે અસિદ્ધ (હેવાભાસ) છે, જે અનાથાજ સંભવે છે તે વિરૂદ્ધ છે. જે એક રીતે તેમજ તેનાથી અન્યથા-વિપરીત રીતે યુકત થઈ શકે-ઘટાવી શકાય તે અર્નકાન્તિક છે. હેત્વાભાસ ત્રણ પ્રકારના છે (૧) અસિદ્ધ–જેમકે “આકાશ કમલ બંધી છે, કારણકે તેમાં કમલને સામાન્ય સ્વભાવ છે” આમાં હેતુ નામે આકાશ કમલ કે જે મિથ્યા છે, તેને કમલેનો સાભાવ સામાન્ય છે તે સિદ્ધ થયેલ નથી. (૨) વિરૂદ્ધ-જેમકે “આ અગ્નિમાન કારણ કે તે જલ પદાર્થ છે અહીં જે હેતુ બતાવ્યો છે તે જે સિદ્ધ કરવાનું છે તે કા વિરૂદ્ધ છે. (૩) અગ્નિકાન્તિક-જેમકે “સર્વ ક્ષણિક કારણ કે તેમાં સવ છે-વિધમાનતા છે” અહીં જણાવેલ હતુ “સત્વ-વિધમાનતા” એ .. કતાની સિદ્ધિ કરનાર હોય અગર ન હોય, કારણકે તેમાં પ્રતિવાદી પણ સરખી જ ન કહી શકે કે “સર્વ નિત્ય છે કારણ કે તેમાં સત્વ છે.” साधर्म्यण दृष्टान्तदोषा न्यायाविशरिताः । अपलक्षणहेतूत्थाः साध्यादिनिकलादयः ॥ २४ ॥ ન્યાયવેત્તાઓએ સાધમ્ય–દષ્ટાંતદે– (ભાસ એને કહેલ છે કે અપલક્ષણવાળાઅપૂર્ણ હેતુમાંથી ઉદ્ભવે છે, અથવા સાધ્યા છેવિકલ–શૂન્ય એટલે સાધ્ય આ દિમાં રહેલ ખામીમાંથી ઉદ્દભવે છે. સાધ્યઆદિ સાધ્ય, સાધન, અને ઉભય. સાધમ્મ દષ્ટાંતાભાસ સાધ્યમાં અથવા તુ (સાધન) માં, અથવા સાધ્ય સાધન બંનેમાં રહેલા દોષ-વિકલપણાને લઈને અથવા તે સંબંધે રહેલા સંદેહને લઈને થવા પામે છે-જન્મે છે. જેમકે – (૧) અનુમાન બ્રાંત છે સાધ્ય) કારગ છે તે પ્રમાણે છે (હેતુ), પ્રત્યક્ષની પઠે ( સાધમ્મ દષ્ટાંત ) આમાં આપેલા દૃષ્ટાંતમાં સાધ્ય વિકલ’! છે, કારણ કે પ્રત્યક્ષ એ બ્રાંત નથી. આથી આ સાધ્ય વિકલ સાધમ્મ દષ્ટાંતાભાસ. (૨) જાગ્રત સંવેદન–પ્રત્યક્ષ જ્ઞાન બ્રાં , (સાધ્ય) કારણ કે તે પ્રમાણ છે હેતુ) જેમકે સ્વપ્ન સંવેદનની પેઠે (સાધમ્મ દષ્ટાંત આમાં આપેલા દષ્ટાંતમાં સ્વપ્નસંદ પ્રમાણ નથી તેથી સાધનવિકલ-ડતુવિકલે સાધમ્મ દષ્ટાંતાભાસ થયે, | (૩) સર્વજ્ઞ નથી (સાધ્ય) કારણ કે તે યક્ષ આદિથી ઉપલબ્ધ થતું નથી હેતુ) જેમકે ઘટની પેઠે. (સાધમ્મ દષ્ટાંત) આમાં આપેલા દષ્ટાંતમાં ઘટ છે, અને પ્રત્યક્ષ આદિથી ઉપલબ્ધ છે, તેથી Page #145 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાવતાર–પ્રાચીન જૈન ન્યાયને ગ્રંથ. ૩૦૧ ઉભય વિકલ (સાધ્ય વિલ તેમજ સાધન વિકલ સાધચ્ચે દષ્ટાંતાભાસ થયો. (૪ આ વીતરાગ છે (સાધ્ય) કારણ કે તેને મરણ ધર્મ છે (હેતુ) જેમકે રહ્યા પુરૂષ-શેરીમાંના કોઈ માણસની પેઠે (સાધમ્ય - ષ્ટાંત) આ માં આપેલ દષ્ટાંતમાં રચ્યા પુરૂષમાં વીતરાગત હોય તે સંદિગ્ધ છે, તેથી આ સંદિગ્ધ સાધ્ય ધર્મવાળે સાધમ્મ દષ્ટાંતાભાસ થયો. (૫) આ પુરૂષ મારણધર્મવાળે છે. ( ર ય છે કારણ કે તે રાગાદિથી સહિત છે (હતી જેમકે રચ્યા પુરૂષ પેઠે. (સાધભ્ય દુષ્ટત | આ માં આપેલા દૃષ્ટાંતમાં રચ્યા પુરૂષમાં રાગાદિ છે કે નહિ તે સંદિગ્ધ-સંદેહ ભરેલું છે તેથી આ દિધ સાધન ધર્મવાળા સાધ દૃષ્ટાંતાભાસ થયો. (૬) આ અસર્વજ્ઞ છે ( સાધ્ય ) કારણ કે તે રાગાદિથી સહિત છે (હેતુ) જેમકે રધ્યાપુરૂષની પેઠે. (સાધમ્ય દૃષ્ટાંત) અ માં આપેલા દૃષ્ટાંતમાં રચ્યાપુરૂષમાં : ૧ દિ સહિત (હેતુ) છે કે નહિ તેમજ અસવૈજ્ઞ (સાય) છે કે નહિ તે સંદિગ્ધ છે તેથી આ સંદિગ્ધભય ( સાધ્ય અને સાધન ) ધર્મવાળો સાધમ્ય દષ્ટાંતાભાસ થયો. કેટલાક સાધમ્ય દષ્ટાંતાભાસના ત્રણ ભાગ નિરર્થક પાડે છે. (૧) અનન્વય (૨) અપ્રદર્શતાવય (૩) વિપરીતાન્વય. જેમકે ! અનન્વય–ઉદા. આ પુરૂષ રાગાદિમાન છે (સાધ્ય) કારણ કે તે વકતા છે (હેતુ) જેમકે ઇષ્ટ પુરૂષ પેઠે એટલે દાખલા તરીકે મગધવારો પેઠે. (દૃષ્ટાંત) અ માં આપેલા દષ્ટાંતમાં મગધવાસી ' વકતા અને રાગાદિમાન બંને એટલે સાધ્ય અને સાધન ધમ બંને હોય તો ૫ કતવ, અને રાગાદિવ, એ બેની વચ્ચે કંઈ વ્યાપ્ત નથી, એટલે જે જે વકતા હોય તે રાગાદિમાન હોય છે એવી વ્યાપ્તિ નથી. અ થી અનન્વય. (૨) અપ્રદર્શતાન્વય જેમકે –શબ્દ આવે છે (સાધ્ય) કારણ કે તે કૃતક છે. (હેતુ) જેમકે ઘરની પેઠે (દષ્ટાંત) અડી જે કે વાસ્તવ રીતે કૃતકત્વ અને અનિત્યત્વ વચ્ચે વ્યાપ્ત છે અન્વય છે. તથાપિ વાદિના વચનથી તે વ્યાપ્તિ પ્રદર્શિત થ નથી; એટલે તેણે જે જે કૃતક છે તે તે અનિત્ય છે; ધટવત એવું જણાવ્યું નથી તેથી અપ્રદર્શિતાન્વય. (ૌદ્ધ દિનાગ દૃષ્ટાંતને વ્યાપ્તિમાં બદલાવી નાંખવાની આવશ્યકતા સ્વીકારે છે કે જેથી કરીને હેતુ અને સાધ્ય વચ્ચેનો સંબંધ તથાસ્વરૂપમાં દર્શાવી શકાય) (૩) વિપરીતાન્વય–ઉદાશબ્દ અનિત્ય છે (સાધ્ય), કારણ કે તે કૃતક છે (હેતુ) આટલું કહી હવે જે વ્યાપ્તિ દર્શાવાય છે જે કૃતક છે તે અનિત્ય છે. ઘટવત એને બદલે આવી રીતે દર્શાવાય કે “જે અનિત્ય છે ને કૃતક છે. ઘટવ'તે તે વિપરીત વ્યાપ્તિ છે અને તેથી તે વિપરીતાન્વય છે. वैधयेणात्र दृष्टान्तदोषा न्यायविदीरिताः । साध्यसाधन युग्मानामनिवृत्तेश्च मंशयात् ॥ २५ ॥ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ શ્રી જૈન , . હેરલ્ડ. –ન્યાયવેત્તાઓ વૈધર્મ દૃષ્ટાંતાભાસ એ કહે છે કે જે સાધ્યના અભાવથી, સાવનના અભાવથી, ઉભય એટલે સાધ્ય સાધન બંનેના અભાવથી અથવા તેના સંબંધે રહેલા સંશયથી ઉત્પન્ન થાય છે. વૈધર્યું એટલે જેમાં સાધ્યાભાવ સાદ - ભાવની વ્યાપ્તિમાં દર્શાવાય છે; બ તિરેક એટલે વ્યાપ્તિ—અન્વયથી. હવે વૈધઓ દષ્ટાન્નાભાસ છ પ્રકાર છે: (૧) સાધ્યાવ્યતિરેકી (૨) સાધના વ્યતિરેકી (૩) સાધ્યસાધના વ્યતિરેકી (૪) - સન્દિગ્ધ સાધ્ય વ્યતિરેકી (૫) સ દગ્ધ સાધન વ્યતિરેકી (૬) અને સન્દિગ્ધ સાધ્ય ન વ્યતિરેકી. વ્યાપ્તિ બે પ્રકારની છે—(૧) અન્વયી પ્તિ-જેમકે જ્યાં ધૂમ છે ત્યાં વન્તિ નથી. અને (૨) વ્યતિરેક વ્યાપ્તિ. જેમકે જ્યાં વ િથી ત્યાં ધમ નથી. () સાધ્યા વ્યતિરેકી—અનુમાન બ્રાં (સાધ્ય), કારણ કે તે પ્રમાણ છે હેતુ), જે બ્રાંત નથી તે પ્રમાણે નથી જેમકે સ્વમણા વૈધમ્મ દષ્ટાન્ત.) અહીં આપેલા વૈધમ્ય– દષ્ટાંતમાં સ્વ + બ્રાંતતાથી નિવૃત્ત કહેલ છે, છ માં તે બ્રાંત છે, તેથી સાધ્યમાં આવ્યતિરેક છે–દોષ કારણ કે વ્યતિરેક વ્યાપ્તિ . log ical discontinuance) જે બ્રાંત નથી તે ! . પણ નથી, તે ખરી રીતે નથી; તેથી સાધ્યાવ્યતિરેકી. . (૨) સાધના વ્યતિરેકી–પ્રત્યક્ષ નિવિ છે, (સાધ્ય), કારણ કે તે પ્રમાણ છે (હેતુ) જે સવિકલ્પ છે તેથી પ્રમાણ નથી જે અનુમાન. (વૈધર્મ દષ્ટાંત). અહીં આપેલા વૈધર્મેન્દષ્ટાંતમાં અનુમા રમાયું નથી એમ કહેવામાં આવ્યું છે, છતાં તે ખરી રીતે પ્રમાણ છે. પ્રમાણ હોવાપ તે અહીં સાધન–હેતુ છે, તેથી તે હેતુ બરાબર આપેલ નથી, એટલે તેમાં દોષ–અવર 1 છે, તેથી સાધનાવ્યતિરેકી. (૩) ઉભય---સાધ્ય સાધના વ્યતિરેકી - નિત્ય અને અનિત્ય છે (સાધ્ય), કારણ કે તે સત્ત્વ-વિદ્યમાન છે. (હેતુ). જે નિત્ય , નિત્ય નથી તે વિદ્યમાન નથી. કેમકે ઘડ. (વૈધર્મ દષ્ટાંત) આ વૈધમ્મ દષ્ટાંતમાં ઘડો નિત્ય અને ત્ય (સાધ્ય) છે, અને વિદ્યમાન (ડતું) પણ છે. અહીં સાધ્ય અને સાધન બનેમાં અ - ૨ક છે, તેથી સાધ્ય સાધના વ્યતિરે છે. (૪) સંદિગ્ધ સાધ્ય વ્યતિરેક– કપિલાદિ સર્વજ્ઞ-અનાપ્ત છે (સાધ્ય) કારણ કે તેઓએ આર્ય એવાં ચાર સત્યોને પ્રતિપાદિત નથી. (હેતું). જે જે અસર્વજ્ઞ નથી તે આર્ય સત્ય ચતુષ્ટયને અપ્રતિપાદક નથી. જેમ બુદ્ધ વિંધમ્મ દષ્ટાંત]. આ વૈધમ્મ દષ્ટાંતમાં બુદ્ધ સર્વજ્ઞ હતે અસર્વજ્ઞ હતે એ સંદિગ્ધ સદેહતા છે, તેથી આપેલી વ્યતિરેક વ્યાપ્તિમાં જે તે (અસર્વજ્ઞ નથી) છે તે સંદેહમાં રહે છે તેથી આ સંદિગ્ધ સાધ્ય વ્યતિરેકી દષ્ટાંતાભ થયો. (૫) સંદિગ્ધ સાધન વ્યતિરેકી. આ પુર અનાદેય વાક્ય છે એટલે તેનાં વા માનનીય નથી (સાધ્ય) કારણ કે તે રાગાદિમા [હેતુ) જે અનાદેય વાક્ય નથી ૨ ટલે જે આદેયવાક્ય છે, તે રાગાદિમાન હેતે નથી મ કે સુગત-બુદ્ધ (વૈધમ્મ દષ્ટાંત). Page #147 -------------------------------------------------------------------------- ________________ ન્યાવતાર–પ્રાચીન જેન ન્યાયને ગ્રંથ ૩૦૩ આ વૈધમ્મ દષ્ટાંતમાં બુદ્ધમાં રાગાદિ હોવાપણું (હેતુ) નથી એ, સંશયવાળું છે, તેથી હેતુ સંદિગ્ધ રહે છે. માટે આ દૃષ્ટાંતાભાસ સંદિગ્ધ સાધન વ્યતિરેકી થયો. (૬) સંદિગ્ધ સાધ્ય સાધન વ્યતિરેકી કપિલ વિતરાગ નથી, (સાધ્ય) કારણ કે તેણે પિતાના શરીરનું માંસ ભુખ્યાને આપ્યું નહિ (હેતુ) જે જે વીતરાગ હોય છે તે તે ભુખ્યાને પિતાનું માંસ આપે છે જેમકે બુદ્ધ ધમ્મ દષ્ટાન્ન). આ વૈધમ્મ દષ્ટાંતમાં બુદ્ધ વીતરાગ સાધ્યો હતો, અને ભુખ્યાને પોતાનું માંસ આપનાર હતા તે સદેહવાળું છે તેથી સંદિગ્ધ સાધ્ય સાધન વ્યતિરેકી દષ્ટાંતાભાસ થયે. - કેટલાક વૈધર્મ દષ્ટાંતાભાસના બીજા ત્રણ પ્રકાર નિરર્થક રીતે-બેટી રીતે કહે છે તે અયુક્ત છે–અવ્યતિરેક, અપ્રદર્શિત વ્યતિરેક, અવિપરીત વ્યતિરેક. (1 અતિરેક–આ પુરૂષ અવીતરાગ રે (સાધ્ય) કારણ કે તે વક્તા છે (હેતુ) જે જે વીતરાગ છે તે વક્તા નથી જેમકે પાયા, બંડ (વૈધમ્મ દષ્ટાંત). આ વૈધમ્મ દષ્ટાંતમાં જે કે પાષાણુખંડ પથરનો કટકો) વીતરાગ અને અવતા બને છે, તાપણ વીતરાગત અને અવક્તત્વ વચ્ચે વ્યતિરેક વ્યાપ્તિ નથી, તેથી અતિરેક. (૨) અપ્રદર્શિત વ્યતિરેક એટલે જેમાં વ્યતિરેક વ્યાપ્તિ પ્રગટ કરવામાં આવી નથી તે–શબ્દ અનિત્ય છે (સાધ્ય) કારણ કે તે કૃતક છે (હેતુ) આકારની પેઠે (દાંત).. આ દૃષ્ટાંતમાં કૃતકત્વ અને નિત્યત્વ વચ્ચે વ્યતિરેક વ્યાપ્તિ છે છતાં તે યોગ્ય રીતે એટલે “. જે કૃતક છે તેને નિત્ય છે આકાશવત” એવા સ્વરૂપમાં પ્રદર્શિત કરવામાં આવી નથી તેથી અપ્રદર્શિતવ્યતિરેક એ નામની દુ -–દષ્ટાંતાભાસતા થઈ. (૩) વિપરીત વ્યતિરેક એટલે જેમાં વનરક વ્યાપ્તિ વિપરીત રીતે હોય તે. શબ્દ અનિત્ય છે. (સાધ્ય) કારણ કે તે કૃતક છે (કે જે નિત્ય છે તે અકૃતક છે. આકાની પેઠે વૈધમ્મ દૃષ્ટાંત). આ વૈધમ્ય દૃષ્ટાંતમાં દૃષ્ટાંત વિપરીત ? ને મુકવામાં આવેલ છે કારણ કે યુકત રીતે . “જે જે અમૃતક છે તે નિત્ય છે. આકાફાવતૂ' એમ મૂકવું જોઈતું હતું, તેથી વિપરીત વ્યતિરેક, - वायुक्त साधने प्रोक्तदोषाणामुद भावनम् । दूषणं निरवद्ये तु दूषणाभासनामकम् ॥ २६ ॥ – ૯ પરોક્ત દેને વાદી જ્યારે સાધન– દલીલ કહી રહ્યા હોય ત્યારે તેની પાસે પ્રકાશિત કરવા તેનું નામ દૂષણ (refutation છે; પરંતુ તે દેશે ખરી રીતે નિરવધ (દોષ વગરના) હોય છતાં દોષ તરીકે કહેવા તે તે દૂષણભાસ છે. વાદમાં પ્રતિપક્ષીના દલીલો સામી પોતાની દલીલો સરસ રીતે વાદીએ રજુ કરેલી છે. એટલે દૂષણ બતાવ્યું છે એ ત્યારે જ કહેવાય કે જયારે તે પ્રતિપક્ષીની દલીલોમાં ઉપર કહેલા દે (હે ભાસ, દૃષ્ટાંતાભાસ વગેરે) તરતજ પકડી લઈ તેને બતાવી શકે. પરંતુ પતિપક્ષીએ ખરી રીતે દોષો કર્યા ન હોય, છતાં તે દેષ છે એમ રજુ કરાય છે તે . દૂષણભાસ છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ ३०४ શ્રી જેન કે. કે. હેડ. सकलावरणमुक्तात्मकेवलं यत्प्रकाशते । प्रत्यक्षं सकलार्थात्मसततप्रतिभासनम् ॥ २७ ॥ – સકલ–સમસ્ત આવરણથી જેનું વે: ૫ મુકત છે–એટલે જે નિરૂપાધિક છે, અને જે કેવલ એટલે બીજા (જ્ઞાન)ની સહાય વગેરે પ્રકાશે છે તે (પારમાર્થિક–નિચરિત) પ્રત્યક્ષ (કહેવાય) છે; તે (પ્રત્યક્ષ) સકલ— અર્થ–પાર્થના સ્વરૂપને સતતપણે--અનવરતપણે પ્રતિભાસ-પ્રકાશે છે. આ પ્રત્યક્ષ પારમાર્થિક– નિરૂપચરિત એટલે અહીં તેને વ્યુત્પત્તિ અર્થ એ થાય છે કે અક્ષ એટલે જીવ૫ર્યાય. તેના પ્રતિ જે છે તે આત્માને-સ્વરૂપનો સાક્ષાત વ્યાપાર તેનું નામ પ્રત્યક્ષ. જ્યારે આથી ભિન્ન પહેલાં પ્રત્યક્ષ કહ્યું તે વ્યાવહારિક પ્રત્યક્ષ છે એટલે ઇન્દ્રિયના વ્યવહારથી—ચક્ષુ, શા આદિ ઇંદ્રિયથી આભાને પ્રાપ્ત થતું જ્ઞાન કે જે ખરી રીતે – પરમાર્થતઃ પરોક્ષજ છે. - ઉપર જણાવેલ પારમાર્થિક પ્રત્યક્ષ ક્રિયાદિની સહાય વગર આવરણક્ષપશમથી ધ્યાન મા આત્માને સ્વતઃ થાય છે તે છે. આવી રીતે પ્રત્યક્ષ બે અર્થમાં વપરાય છે. ( પરમારર્થિક (૨) વ્યાવહારિક. प्रमाणस्य फलं साक्षादज्ञानविनि वर्तनम् । केवलस्य मुखोपेक्षे शेषस्यादानहानधीः ॥ २८ ॥ --પ્રમાણનું સાક્ષાત ફલ અજ્ઞાન–અ સાય—પ્રમેયનું અજ્ઞાન તેને નારા ૨ થાય છે. કેવલ-સર્વજ્ઞ જ્ઞાનનું (અસાક્ષાત અમર પક્ષ) ફલ સુખ એટલે વૈષયિક મુખથી અતીત એ પરમ આલ્હાદને અનુભવ, ઃ ઉપેક્ષા એટલે મધ્યસ્થતા છે, અને શેષ એટલે કેવલથી ભિન્ન પ્રમાણ એટલે પ્રાકૃત સામાન્ય પ્રમાણથી સ્વીકાર અને ત્યાગ કરવાની બુદ્ધિ એ (પરોક્ષ ફલ) થાય છે. પ્રમાણુ બે પ્રકારનું છે. (૧) કેવલ પ્રમ અને (૨) પ્રાકૃત લોક-સામાન્ય પ્રમાણ આ બંને પ્રમાણુનું સાક્ષાત એટલે પ્રત્યક્ષ ફલ નનું નિવારણ ક્ષય થાય છે; અને પરોક્ષ અસાક્ષાત ઉલ દરેકનું જૂદું થાય છે એટલે કે લ પ્રમાણનું પરોક્ષ ફલ સુખ અને મધ્યસ્થતા થાય છે, અને પ્રાકૃત લોક સામાન્ય પ્ર* નું પરોક્ષ ફલ ઉપાદેયને સ્વીકાર, અને હેયને ત્યાગ કરવાની બુદ્ધિ થાય છે. अनेकान्तात्मकं वस्तु गोचरः मनसंविदाम् एकदेशविशिष्टोऽर्थो नयस्य विषयो मतः ॥ २९ ॥ -વસ્તુ અનેકાંતાત્મક છે એટલે તેનામાં અનેક અંત એટલે ધર્મોનાં સ્વરૂપ છે એટલે જેનું સ્વરૂપ અનેક દૃષ્ટિબિંદુથી જાણી શકા- છે. (અને) તે સર્વસંવિદ્દ એટલે સોને ગોચર થઈ શકે છે, એટલે તે સર્વજ્ઞતાનો વિષય . પરંતુ અર્થ એટલે વસ્તુનું એક દેશથી એક દષ્ટિબિંદુથી વિશિષ્ટ-ખાસ અમુક સ્વરૂપ તણવું) તે નયને વિષય છે, એમ જા ગુવું. બાહ્ય કે આંતર વિષયે પદાર્થોમાં અનેક ધર્મો છે અને તે જુદા જુદા દષ્ટિબિ ૬થી જાણી શકાય છે. તે બધા ધર્મોનું તેના બધા ષ્ટિબિંદુથી જ્ઞાન સર્વજ્ઞતાથી થઈ શકે, જ્યારે તેના અમુક વિશિષ્ટ સ્વરૂપનું જ્ઞાન નથી " | શકે છે. નયને વ્યુત્પત્તિ અર્થ એ , કે. Page #149 -------------------------------------------------------------------------- ________________ ન્યાયવતાર–પ્રાચીન જૈન થાયને ગ્રંથ ૩૦૫ (નાર પ્રતિ સેકન્ન મારે ત નથ:) એટલે (અનંતધર્મવાળી વસ્તુને ઇચ્છિત એવા એક ધર્મ પ્રત્યે) જે લઈ જાય છે એટલે [એક ધર્મનું જેનાથી જ્ઞાન થાય છે તે નય એટલે એક દષ્ટિબિંદુથી થતું જ્ઞાનનય પ્રમાણપ્રવૃત્તિને ઉત્તરકાલભાવી પરામર્શ છે. નય સાત પ્રકારના છે. (૧) નૈગમ-જે વસ્તુના સામાન્ય અને વિશેષને સમુદાય રૂપે-પરસ્પર ગમ–ભેદ પાડયા વગર ગ્રહે છે તે. ઉદા. “વાંસ’ એ રાદથી ઘણું ધર્મો સમજી શકાય છે; તે ધર્મોમાંના કેટલાક તેની જાતને-વાંસ એ વૃક્ષની નતને લાગુ પડે છે જ્યારે બાકીના આંબો, વડ, અંજીર આદિ ક્ષેની સાથે સામાન્ય સાધારણ હોય છે જેથી આ બે જાતના ધર્મોમાં કઈ ભેદ પાતો નથી. ન્યાય અને વૈશાપક દર્શને નગમે નયને સ્વીકારે છે. (૨ સંગ્રહ-જે વસ્તુને કેવલ સામાન્ય ધમ સ્વીકારે છે તે. જ્યારે સામાન્ય ધર્મથી ભિન્ન એ છે વિશેષ ધર્મોને જાણે તે આકાશ ની માફક અવિદ્યમાન હોય તેમ માની ગણતો નથી. ઉદા. આંબે, વાંસ, કે વડ વિ. આપણે બોલીએ છીએ, ત્યારે આપણે તે વૃક્ષ છે એટલું કહેવા ધારીએ છીએ. અદ્વૈત અને સાંખ્ય દર્શને સંગ્રહ નવને માને છે. () વ્યવહાર–જે કેવલ વિશેષ ધર્મને જ સ્વીકારે છે તે. કારણ કે વિશેષ વગરને સામાન્ય ધર્મ શશવિષાણુ પેઠે મિથ્યા છે ઉદા. ક્ષ લઈ આવવાનું કહેવામાં આવે છે. ત્યારે કોઈ સામાન્ય રીતે વૃક્ષ લઈ આવશે ? નહિં જ તે, ફક્ત આંબો, વાંસ કે વડ એવું કોઈ વિશિષ્ટ વૃક્ષ લઈ આવશે. ચાર્વાક દર્શન વ્યવહાર નયને અનુસરે ; ( ) ઋજુસૂત્ર–જેમ વસ્તુ વર્તમાન કાલ હાય તેમજ તેને ભૂત અને ભવિષ્યની અપેક્ષા રાખ્યા વગર ગ્રહણું કરે છે. વસ્તુનું ભૂતકામ જે સ્વરૂપ હતું અથવા ભવિષ્યમાં જે થશે તે લક્ષમાં લેવું નિરર્થક છે. જે સ્વરૂપમાં વસ્તુ વર્તમાન કાળમાં હોય તેથીજ બધે વ્યવહાર સરે છે. ઉદા. પૂર્વના–પૂર્વ જન્મમાં મારે જે પુત્ર હતો તે હમણાં બીજા સ્થલે રાજકુમાર થયેલ છે. હવે મારે તેનું વ્યવહારૂ રીતે કંઈ કામ નથી તેથી ઋજુસૂત્ર ફકત ભાવને સ્વીકારે છે અને નામ, સ્થાપના, અથવા દ્રવ્યને સ્વીકારતો નથી. ઉદા. અક ગરીબ ગોવાળીઓ ઈનું નામ ધારણ કરે તો તેથી તે સ્વર્ગને નાથ થઈ શકતો નથી. રાજાની સ્થાપના રાજાનું પિતાનું કાર્ય કરી શકતી નથી. મારામાં જે કારણે મારા ભવિષ્યના જન્મમાં જુદે દેહ લેવાને દોરી જશે તેથી હું તે (ભવિષ્ય જન્મો) હમણાં ભોગવવાને શક્તિમાન થઈ શકીશ નહિ. બાહે આ ત્રીજુસૂત્રનું આલંબન કરે છે. . શબ્દ. જે શબ્દને અર્થ-રૂઢાર્થમાં વાપરે છે નહિં કે તેના વ્યુત્પત્યર્થમાં. જેમ શત્ર સામાન્ય રીતે અથવા તેના રૂઢાર્થમાં વૈરી' એ અર્થમાં વપરાય છે. જ્યારે તેને વ્યુત્પત્યર્થ “ નાશ કરનાર ” એવો થાય છે. રાકરણઓ આ નયને આધાર લે છે. " ૬. સમભિરૂઢ નય-વ્યુત્પત્તિથી અય કરી કાર્ય–વાચક શબ્દમાં બારીક ભેદ પાડી તેને વ્યુત્પત્તિથી જે અર્થ થતો હોય ત્યાં વાપરે છે તે. ઉદા. શબ્દનયે ઈદ્ર, શુક્ર, પુરંદર Page #150 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ શ્રી જૈન શ્વે. કા. હેરલ્ડ, નયે ઈન્દનાત્ એટલે અશ્વ વાળા હોવાથી શક્ર, અને પૂર્છારા=(દૈત્યાનાં ) નગર આ નયને સ્વીકારે છે. એ સ એકા વાચ્ય છે એટલે તે સર્વને અર્થ ઈંદ્ર થાય છે; પણ આ સભિશ્ત : શંકનાત્ એટલે શકિતવાળા દેવાથી નાશ કરવાથી પુરંદર. વૈયાકર પી છ એવ’ભૂત—શબ્દને જે વ્યુત્પત્તિ અર્થ દાય તેવા ભાવ જો વર્તમાનકાલે વિદ્યમાન હાય તે ત્યાં તે શબ્દ વાપરે તે. ઉદા॰ મનુ અને શક્ર એ નામ, જો તેમાં ખરી રીતે શક્તિ કે જે શક્રનામપરથી સૂચિત થાય છે તે હેય તેાજ આપી શકાય. વ્યાકરણીએ આ નયને ગ્રહ છે. नयानामेकनिष्ठानां प्रवृत्ते : श्रुतवर्त्मनि । संपूर्णार्थविनिश्चाि स्याद्वादश्रुतमुच्यते ॥ ३० ॥ એક ધર્મ ગ્રહણ કરનારા નયાની પ્રવૃતિ માર્ગમાં કરવાથી જે જ્ઞાનથી સંપૂર્ણ અર્થના વિશેષે કરી નિશ્રય-નિર્ણય થાય છે સ્યાદ્વાદ શ્રુત કહે છે. શ્રુત—આગમ ત્રણ પ્રકારનું છે.— ૧—મિથ્યાશ્રુત—મિથ્યા એટલે અસત્ય. આ શ્રુત દુર્નય ( અસત્ય-દુષ્ટ નય )ના ભિપ્રાયથી પ્રવર્તાય છે, અને તે કુતીકિના શ્રુતનાંથી પ્રાપ્ત થાય છે. ૨. નયશ્રુત-નયથી પ્રાપ્ત થતું શ્રુત. આ આત્ એટલે જિનઆગમમાં અંતર્ગત થયેલ છે, અને તે અનેક નયના અભિપ્રાયથી પ્ર૬િ –સંકળાયેલ-ગુંથાએલ છે. અને. ૩. સ્યાદ્વાદ શ્રુત—સ્યાદ્વાદથી ।। થતું શ્રુત. એટલે અમુક નિર્દિષ્ટ ધર્મ સિવાયના બીજા બધા ધર્મોના સમુહનુ જ્ઞાન. આ જૈન આગમમાંથી સર્વયના અભિપ્રાય પ્રાપ્ત થાય છે. નયશ્રુત પૂર્વના શ્લોકમાં દર્શાવેલ છે. ૨. યાદશ્રુત નીચે દર્શાવીએ છીએ:— સ્યાદ્વાદ કે જેની વ્યુત્પત્તિ સ્થા-કથવિાદ—શક્યતાનુ` assertion છે તે વસ્તુએના અ` બની શકે તેટલાં સર્વ દષ્ટિબિદુધી નિર્ણિત કરે છે. પદાર્થો કેવલ ત્ છે તેમ કેવલ અસત્ છે એમ નથી. અમુક પ્રપદા સત્ છે, અમુક પ્રકારે પદાર્થો અસત્ છે ઇત્યાદિ, સ્યાદ્વાદ પદાર્થને સાત રીતે-સન ભાગમાં તપાસે છે તેથી આ વાદ સપ્તભંગીન. કહેવાય છે. તે આ પ્રમાણે કહી શકાય. ( ૧ ) સ્યાદસ્તિનાસ્તિકથંચિત્ છે [ ૨ ] સ્યાન્નતિ-કથ'ચિત નથી. ( ૩ ) સ્યાદસ્તિનાત-કથ'ચિત્ છે પણ ખરા, અને કચિત્ નથી પણ ખરા. [૪ ] સ્યાદવક્તવ્યઃ-કથંચિહ્ન અવક્તવ્ય છે ( ૫ ) સ્યાદસ્તિયાવ વ્યઃકથંચિત્ છે, અને તે છતાં અવક્તવ્ય છે ( ૬ સાન્નાસ્તિ આવક્તવ્ય:-કથંચિત્ નથી અને વળી અવક્તવ્ય છે; અને ( ૭ ) યાદસ્તિ ચાસ્તિ ચાવતવ્ય:—કથ`ચિત છે અને નથી અને વળી અવક્તવ્ય છે. 2 જ્યારે પદાર્થને સિદ્ધ કરવાના હોય યારે આપણે કહીએ છીએ કે ‘ તે છે જ્યારે તેના નિષેધ કરવાના હોય છે ત્યારે આ પળ કહીએ છીએ કે તે નથી'. જ્યારે પાને સિદ્ધ કરવાના છે અને તેનીજ સાથે તેના ધિ કરવાના છે ત્યારે આપણે કહીએ છીએ કે તે અવક્તવ્ય છે. જ્યારે પદાર્થ સિદ્ધાતા છે, અને તેનીજ સાથે અવાંતવ્ય Page #151 -------------------------------------------------------------------------- ________________ ન્યાયવતાર–પ્રાચીન જન ન્યાયને ગ્રંથ. ૩૦૭ જણાવવાનો હોય છે, ત્યારે આપણે કહીએ છીએ કે તે છે અને તે છતાં અવક્તવ્ય છે.” જ્યારે પદાર્થને નિષેધ કરવાને હોય છે, અને વળી તેને અવક્તવ્ય જણાવવાનું હોય છે ત્યારે આપણે કહીએ છીએ કે “ તે નથી અને વળી અવકતવ્ય છે ! જ્યારે પદાર્થને સિદ્ધ કરવા અને નિષેધ કરવાનો હોય છે તેમજ તેની સાથે તેને અવક્તવ્ય જણાવવાનું હોય છે ત્યારે આપણે કહીએ છીએ કે તે છે, જે તે નથી અને વળી અવકતવ્ય છે. સ્વાદ એટલે કવંચિત અને તે આ સઘળી સાત ર યતાઓ-પ્રકાર જણાવે છે એટલે પદાર્થને ઉપર જણાવેલા સાત પ્રકાર (દષ્ટિબિંદુ) માં એકથી જોઇ શકાય, પણ આ સાત પ્રકારથી લઈ આઠમો પ્રકાર નથી. प्रमाता स्वान्यनिर्भासी का भाता विवृत्तिमान् । स्वसंवेदनससिद्धो जीव : क्षिन्यायनात्मकः ॥ ३१॥ જવ પ્રમાતા-જ્ઞાતા, સ્વ અને પર શ કરનાર; કર્તા, ભોક્તા, પરિણમી આત્મજ્ઞાન થાજ પ્રતીત થાય છે અને પૃથિવી દિથી ભિન્ન છે. ચાત્મા–જીવને જ્ઞાન છે, તેથી તે જ્ઞાન જ ભિન્ન છે. જૈન ફિલસુફીમાં કર્તા અને ભોક્તા તરીકે જીવ સાંખ્ય ફિલસુફીમાં તેવા : 1 લી ભિન્ન છે. જૈનમાં આમા વિવૃત્તિમાન પરિણામ એટલે બીજા બીજા પર્યાયમાં ફરતે કર્ણવેલ છે, જ્યારે આ સંબંધે ન્યાય અને વૈિશેષિક ફિલસુફીમાં જુદું કહેલ છે. प्रमाणादि व्यवस्थेयमनादिनिधनान्मका । सर्व संव्यवहणां प्रसिद्धापि प्रनिता ॥ ३२ ॥ | ( સિરિયં શ્રી સિતા તન સિવારથ.) ૨ પ્રમાણ આદિની વ્યવસ્થા અનાદિ તે અનંત છે. જો કે તે સર્વને વ્યવહારમાં પ્રસિદ્ધ વયેલી છે છતાં અહીં તે વર્ણવેલી આ ઉપરથી જણાય છે કે જેનોના ગાય પ્રમાણે પૃથ્વી શાશ્વત–નિત્ય છે. આ ગ્રંથનું અંગ્રેજી ભાષાંતર કલકત્તાનાં ગવર્નમેંટ સંસ્કૃત કોલેજના પ્રિન્સિપાલ મહા મહોપાધ્યાય ડાકટર સતિશચંદ્ર વિદ્યાભૂષણ દ્વાન્ત મહોદધિ M. A. Ph. D. F. I. R. S, નામને બંગાલી વિદ્વાને , પ્રથમ “રીસર્ચ એંડ રિવ્યું” એ નામના માસિક અંકમાં પ્રગટ કર્યું હતું અને તે પછી આ ગુજરાતી ભાષાંતર અમોએ સન ૧૯૧૦ માં કર્યું હતું. આ પુસ્તક વિશેષ વિ. થી અને તેના કર્તા શ્રીમદ્ સિદ્ધસેન દિવાકરના ! વન સમેત અમારા કંઈ પણ સ્વાગર પ્રગટ કરવાને અમારો વિચાર એકાદ બે જૈન પુસ્તક પ્રકાશક સંસ્થાને જણાવ્યું છે, પરંતુ તેની આ સંબંધેની વૃત્તિઓને પ્રકટ ક વી યોગ્ય નથી ધારતા-હાલમાં એક જ કહેવાનું રહે છે કે આને આ ખાસ અંકમાં પ્રકટ કરવાનું અત્યારે પ્રાપ્ત થાય આ ગ્રંથ નવીન પુસ્તકના આકારમાં જ લાયબ્રેરી ઓફ જૈન લિટરેચર ” વેલ્યુ. ૨ તરીકે કરીયુત કુમાર દેવેન્દ્રપ્રસાદ (ધ સેંટ્રલ ન પબ્લિશિંગ હાઉસ, આરાહ) તરફથી હમણું બહાર પડેલ છે તેમાં પ્રસ્તાવના, દવાત, અને એક નિરીક્ષણ આપેલ છે તે અતિ (પેગિ છે અને તેનું ભાષાંતર કો ખત અનુકૂળતાએ આપીશું. આ ઉપરાંત Page #152 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ શ્રી જૈન શ્વે. કા. હેરંલ્ડ. આ ગ્રંથપરની સંસ્કૃત ટીકા પૂર્ણિમાગડના સાં ૧૧૫૮ માં સ્થાપક ચંદ્રપ્રભસૂરિએ ન્યાયાવતાર-વિકૃતિ નામની બનાવી છે તેને મહત્ત્વને ટુંક સાર સંસ્કૃતમાં આપેલ છે તે જૈન વિદ્વાનને જોઈ જવા અમો ભલામણ કરીએ છીએ. આની કિંમત એક રૂપિયા છે. જૈન ન્યાય સંબંધે ઉક્ત બંગાલી મહાશયે પિતાના એક ઉપયોગી ગ્રંથ નામે The History of the Medieval School of Indian Logic (3 07:43 ની યુનિવર્સિટી તરફથી બહાર પડે છે, તેમાં ટુંક અને એગ્ય વિવેચન કર્યું છે અને તેનું હિંદી ભાષાંતર જૈન હિતૈષીના અંકમાં કટકે કટકે છપાઈ ગયું છે. આ સંબંધે ઘણું ઘણું કરવા જેવું છે. તંત્રી જૈન ધર્મને અન્ય ધર્મોમાં ઉલ્લેખ. (લેખક-ગોકુલદાસ નાનજીભાઇ ગાંધી-રાજકોટ. ) આ લેખને અંતે ત્રીજા ભાગને પહેલે ખડક સંપૂર્ણ થશે. આ લેખ બહુજ વિચાર પૂર્વક વાંચવાથી વિશેષ આનંદ આપશે, એ નાસિક અને ધાર્મિક જ્ઞાન ઉપરાંત વ્યવહારશાસ્ત્રનું પણ કેટલુંક જ્ઞાન આ લેખમાંથી થશે. - પ્રવેલો —આ પછાંકી નાટક મિત્કૃષ્ણ મિશ્રયતિ પ્રણિત છે. આ નાટક ઉપર સંસ્કૃતમાંજ ચંદ્રિકા વ્યાખ્યા ગોપમ શેખરે રચેલ છે. અને રામદાસ શિક્ષિત પ્રકાશટીકા રચેલ છે. આ નાટકના તૃતીયાંક જેન સંબંધી નીચે મુજબ ઉલ્લેખ છે – – સત્રાસ ) સંદ, વેરો વસા | રાત્રિના નોડસૌ સાક્ષણ करुणा-सहि पेक्ख पेक्ख । जो एसो गलन्तमलपिच्छल बीहत्सदुप्पेक्ख देहच्छवी उल्लंचिअचिउरमुक्कवसणदुईसणो मिहि सिहण्ड पिच्छि आहत्यो इदो जेव्व ગવિદરિ.. शान्तिः-सखि, नायं राक्षसः । निर्वीर्यः खल्वयम् । જળ-તારો ઘણો મસિદ્ધિ શાન્ત-સવિ, વિસાવ ત ા. करुणा-सहि, पप्फुरन्तमहामऊहमालोब्भामिअमुअणंतरे जलदिप्प चण्डमात्तंण्ड मंडले. कह पिसाआणं अवआसो। शान्तिः-तर्हि अनन्तरमेव नरकविवरादुत्तीर्णः कोऽपि नारकी भविष्यति । ( विलोक्य विचिन्त्य च ) आः, ज्ञातम् । मासाहप्रवर्तितोऽयं दिगम्बर सिद्धान्तः । तसर्वथा दुरे परिहरणीय मस्य दर्शनम् । ( इति पराङमुखी भवति । ) Page #153 -------------------------------------------------------------------------- ________________ 304 જૈન ધર્મને અન્ય ધર્મોમાં ઉલલેખ. करुणा-सहि, मुहुत्तकं चिट । जाव एत्थ सद्धां अण्णेसामि । [ उभे तथास्थिते ] (ततः प्रविशति यथानिर्दिष्टो दिगम्बर सिद्धान्तः ।) दिगम्बरः-ॐ णमो आलिहन्ताणम् । णवदुवालग्घलमज्झे अप्पा दीवन्च जलदि । एसो जिणवलभासिदो पलमत्थो जं मोक्खसुखदो ( इति परिक्रामति)। ( आकाशे ) अलेले सावका, सुणुद्धमलमअपुग्गलपिण्डे सअलजलेहिं करिसी सुद्धी। अप्पा विमलसहाओ रुसिपलिचलणेहिं जाणव्यो ॥ ५ ॥ किं भणथ केलिसं लिसिपरिचलणं ति । ता मुणुध दले चलणपणामो, कि दसकालं च भोअणं मिट्ठम् । इस्सामलं णं कजं, लिसिणं दालाणं लमन्ताणम् ॥६॥ [ नेपथ्याभिमुखमवलोक्य ) सद्धे, इदादाव । उभे सभयामालोकयतः।] . (ततः प्रविशति तदनुरूपवेषा श्रद्धा) श्रद्धा-किं आणवोदि लाउलम् । [ शान्तिच्छिता पतति । ] दिगम्बर सिद्धान्तः-सावकाणां कुलं मुहूत्तमेकं विमा पलिहलिस्सदि भवदी । श्रद्धा- जं आणवेदि लाउलम् । ( इति निष्क्रान्ता ।) करुणा-समस्सदु पिअसही । णं खु णाममेत्तकेण पियसही ए भेदव्वं । जडो सुदं मए हिंसासआसादो जं अत्थि पासण्डाणं वि तमसः सुदा सद्धति । तेण एमा तामसी सद्धा भचिस्सदि। शान्ति-[ ममाश्वस्य ] संखि, एवमेवैतत् । तथाहि दुराचारा सदाचारां दुर्दर्शा प्रियदर्शनाम् । अम्बामनुसरत्येषा दुराशा न कथंचन ॥ ७ ॥ तद्भवतु । ચંદ્રિકા વ્યાખ્યા કે જે ઉપરોક્ત નાટક ઉપરજ રચાએલ છે તેમાં જેને માટે એવું ४थन छ'दिगम्बरसिद्धान्तेऽगुष्ठ परिमाण एवात्मा हृत्पुंडरिककोषमध्ये दीपवज्ज्वलतीति तस्मात्सरिछिनपरिमाण आत्मा स एवानादिवासनादिभिः सुखदुःख भोगार्थ शरीरे निक्षिप्य बध्यते । तनिवृत्तिश भगवताहत' दर्शितैर्धर्मेः केशोल्लुश्चन तप्तशिलारोहणादिभिर्जायते । विगेरे. ટીપ -આ નાટકમાં જેનોનું દિગંબર જૈન તરીકેનું દિગ્દર્શન છે. પરમતના ઘણાખરા ગ્રંથોમાં જેનું દિગંબર નામથીજ વર્ણન કરવામાં આવ્યું છે તે પરથી એટલું તે સમજાય છે કે પ્રાચીન કાળમાં દિગંબર જેનેનું પ્રાબલ્ય વિશેષ હોવું જોઈએ અગર તે એ લકે પરમતનુયાયી વિદ્વાનના પ્રસંગમાં વધારે બાવેલા હોવા જોઈએ. આ નાટકમાં દિગબર સાધુનું જે લક્ષણ આપ્યું છે તે દિગંબર મુનિઓને બંધ બેસતું જણાય છે. વૈરા૩ની પરાકાષ્ઠા વગર સહન ન થઈ શકે તેવો નું દિગંબરો-દિગંબર મુનિઓને ક્રિયા Page #154 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ શ્રી જૈન ધે કા. હેરં©. વ્યવહાર પરમત વાળાઓ બહુ ચિતરે છે તેથી નાચીન કાળમાં દિગંબર જૈનમુનિનોને પ્રચાર વિશેષ હશે એમ અનુમાન કરી શકી - છે. ચંદ્રિકા ટીકાકાર જેનેએ મનેલા આત્માનું સંપૂર્ણ સ્વરૂપ સમજ્યા હોત તે મા અંગુષ્ઠ માત્ર છે, હકુંડરિક કષ મધ્યે રહે છે વગેરે લખત નહિ; પણ આત્મા દેહ પક એટલે વિભુ છે એમ લખત. રમત વાળાઓ પૈકી ઘણુંખરા તે શ્રી વિતરાગ દેવ ! પ્રાતઃસ્મરણીય અભેદ માર્ગનું સત્ય સ્વરૂપ જોઈએ તેવું નહિ સમજ્યા હોવાથી, જે તત્ત્વજ્ઞાન આલેખવામાં ભૂલ ખાઈ ગયા છે. શ્રી આદિ શંકરાચાર્યજી તથા શ્રી - મનુજ સ્વામી જેવા સમર્થ વિદ્વાનો પણ શ્રી સ્યાદ્વાદ શેલીને સંપૂર્ણ રીતે પહોંચી વળ્યા છે કે કેમ એ એક શંકા ભરેલું છે તે પણ એટલું તે ચોકસ છે કે એ વિદ્વાન પુરૂ સિદ્ધાંતને કેટલેક અંશે જાણતા હતા એમ એમનાં ભાગે ઉપરથી સમજાય છે. શું સાધવાચાર્ય ઉ વિદ્યારણ્ય સ્વામી કે મણે સર્વદર્શન સંગ્રહ, પંચદશી, વગેરે સારા સાઃ થો રચેલા છે તેઓશ્રીને જૈન ધર્મનું ઘણું જ સારું જ્ઞાન હતું. આ ત્રણ વિદ્વાને રિયા બાકીનાને જૈનનું સારું જ્ઞાન ન હતું એમ તેઓના લેખો પરથી જણાય છે. શ્રી શાર્યજી તથા શ્રી રામાનુજ સ્વામી પણ સપ્ત ભંગીનયનું ખંડન કરતાં ભાળ્યોમાં ય વાત દર્શાવી શક્યા નથી. દુનિયામાં દરેક વસ્તુનું ખંડન અને મંડન થઈ શકે છે અને તે પહેલાં ખંડન અને મંડન કરવા લાગ્યા વસ્તુના સ્વરૂપને યથાર્થ રીતે સમજવું જોઈએ આ નાટકમાં જૈન મુનિને રાક્ષસ પિશાચ અને નારકીની ઉપમા તેમના બહારના દેખાવ થી આપી છે અને છેવટે જેનોની શ્રદાતે સાત્વિક શ્રદ્ધા નથી પણ તામસિ શ્રદ્ધા છે એ તિપાદન કરેલું છે. - નિષ્કુલાનંદ કાવ્ય:-શ્રી સ્વામીનારાય, પંથ પ્રવર્તક અક્ષરાતીત પ્રકટ પુરૂ રમ શ્રી સહજાનંદસ્વામીના મુખ્ય પાંચસે પરમહ સે પે શ્રીનિષ્કુલાનંદ સ્વામી એક પરમહંસ તા. એમનો વૈરાગ્ય અપૂર્વ હતો. જીવન તદન સા તું. એ ગૃહસ્થાશ્રમમાં કાઠિઆવડમાં આવેલા શેખપાટના સુતાર હતા. તેઓ દિવર લાકડાં ઘડતાં હતાં અને રાત્રે શ્રી સહેજાનંદ સ્વામી પાસે સત્સંગ કરતા હતા. જ્યાં તેમને આત્મજ્ઞાન સમજાયું ત્યારે તેમણે પિતાને ઘરધધો તથા ઘર તજીને શ્રી સહજા: મામીના શિષ્ય તરીકે પરમહંસ દક્ષા લઈને શ્રી સહજાનંદસ્વામી સાથે વિચારવા લા હતા. એમણે ગુજરાતી ભાષામાં દશહજાર ઉપરાંત કીર્તને તથા ભક્તિચિંતામણિ દંડ, હરિવિચરણ, પુરૂષોત્તમ પ્રકાશ, હૃદય પ્રકાશ, વગેરે વીશ ઉપરાંત કાવ્યગ્રંથ સ્વામીનારાયણ ભગવાનની ભક્તિ રૂપે રચેલ છે. વિક્રમ સંવત ૧૮૮૬ માં શ્રી સ્વામી પણ સહજાનંદ સ્વામીએ લીલા વિસ્તારી, ત્યાર પછી ડાં એક વર્ષ સુધી શ્રીનિષ્કુલાને મી હયાત હતા. એમણે જૈનધામાં કહેલી નવવાડોને ઉલેખ નીચે પ્રમાણે કરેલ પ્રાચીન ગુજરાતી ભાષાનું કાંઈક પાન થાય તેટલા માટે શુદ્ધિકૃદ્ધિ વગર એમને એમ પદો અત્રે આપેલાં છે. અથ શિયળની વાડય ને આ પદ લિખ્યાં છે! પિલિ પ્રિયાસંગ પરહરી ધુજી એ ઢાળ છે. રાગ દે | મહાવીર કહે મહારે સાધુજી! શુણો શિઃ 11 ત સહુ સંતેરે સાધુજી ! સર્વે શાસ્ત્ર જોયા મેં તપાસીરે સાધુજી ! રિ, અંબફળ સુખરાશીરે સાધુજી ! Page #155 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મને અન્ય ધર્મોમાં ઉલ્લેખ, ૩૧૧ નવ વાડયો પાળો નરનારીરે સાધુજી કહું ન વાડય વિસ્તારીરે સાધુજી ! પેલે પ્રિયાને સંગ પરહરિએરે સાધુજી ! બીજે નારિશું વાત ન કરીએરે સાધુજી ! પીજે નારી આસને નવ વસવુંરે સાધુ ! ચોથે ન હેરવું ને હસવુંરે સાધુજી ! પાંચમે ભીત અંતર પરહરિએરે સાધુજી ! છઠે ભગવ્યાં સુખ ન સમરીએરે સાધુજી ! તમે સરસ રસ પરહર સાધુજી! આઠમે અધિક આહાર ન કરવોરે સાધુજી ! નવમે શોભા ન કરવી શરીરે સાધુજ : ક્યું નિષ્કુલાનંદ એમ વિરેરે સાધુજી ! દોહા મહાવિર કહે શિયળ સુગો પ્રિતે પાળશે એ પિસે છે પાછળ રહેશે પાપીઆ છે કાળ કરમને દોષ છે ? વાય પેલી. પ્રથમે નારી સંગ ન કિજેરે વિતરાગી ? તે શિયળ તણું ફળ લીજેરે વિતરાગી! અંગે વધ વ્યાધિવંત નારીરે વિતરાગ ' તહાં સે નહિ વ્રત ધારીરે વિતરાગી ! ડાય ભર જોબન જયાં ભારે વિતર ! તહાં સાધુને શું જાવા કામરે વિતરાગી ! ડાય હિજ જ્યાં નારીને વેશ રે વિતરાગી ! તહાં સંત ન કરે પ્રવેશ વિતરાગી! એમ નહિ વરતે વ્રત ધારીરે વિતરાગી તે નરકે જાશે નરનારીરે વિતરાગી ! હોય ચિત્રની પુતળી જયારે વિતરાગી ' નિષ્કુલાનંદ ન વસવું તયારે વિતરાગી ! દોહા, વીરજન કહે જે વીતરાગી નહિ કરે તે નારી સંગ છે કેડયે રેશે જે કૃતઘની, કરશે વ્રતને ભંગ છે વાય બીજી. બિજે બેલવું નહિ નારી સંગેરે, છ ! પરહર પરિ આઠે અંગેરે, મુનિજી. ૧ ઝીણે વચને ઝડપીને ઝાલેર, મુનિવર ! પછે તેને એ વિના ન ચાલેર, મુનિજી. ૨ વાજાં વણજીભે વશ કરેરે, મુનિ ' ભાળી કેમ મનને ન હરેરે, મુનિજી, ૩ એની વાણી છે વીખની ભરીરે, મુનિ ! હાવ ભાવે લેશે મન હરીરે, મુનિજી. ૪ માટે નયને ભરી દેશે નારીરે, મનજી ! થાશે છેડે દિને તે ખ્યારીરે, મુનિજી. ૫ તે સારૂ મ રાખશે કાચું રે, મુનિ ! કહે નિષ્કુલાનંદ એ સાચું રે, મુનિજી. ૬ દોહા. સિધારણ સુત એમ ચરે, તશળા દેવીને પુત; નહિ રહે કોઈ નીમમાં જે કેડયે રહેશે કપુત. . વાય ત્રીજી ત્રિને નારીનું આસન ત્યાગીરે, અળગા રે, વશીઅ વેગળા વિતરાગી રે, અગળા રે–૧ ખાર પાટ પાટલો જ હશે, અળગા રે, વયા આસન તજી તેહરે, અળગા ર–૨ વણપ કસ્તુરી વાસ લસણેરે, અળગા , જાય શિયળ નારી આસ-રે અળગા રે-૩ માટે ડરવું નહિ એહ ઠામ અળગા રે, બેઘડી વિતે કરો વિરામર અળગા ર–૪ લે િવચન ચાળે જે ચડશે? અળગા રે, તેને મોટું વિઘન માથે પડશે રે અળગા ર–૫ એ તે જતિ ત્યાગે આનંદે રે અળગા રે નિચે કે એમ નિષ્કુલાનંદરે અળગા રે – જ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ શ્રી જૈન શ્વેતાંબર કા. હેરલ્ડ, દ્વાહા. વીવીધ પ્રકારે વરણુવી, કયુ.કેવળીએ કરી હીત; પાછળ વ્રત કાઇ પાળશે, એવી પડતી નથી પ્રતીત. વાડય ચેાથી—રાગ ગરમી. મારી સાર લેજો અવિનાશીરે એ ઢાળ છે. ચેાથી વાય કહે કવળારે, સુણે સાધુ શિયળવૃત વળીરે. નયણે કરી નારીને જે ોશેરે, તે તેા કીધી કમાણી ખેાશેરે, જેમ ૨ નીમ જોઇ રાજુલરે, ગયું જ્ઞાનતે ધ્યાન તે પળરે. રત્નાદેવી જોઇજ નપેરે, પડયા ભવ:૫ નારીને નિરખેરે, ગળીત પળાત ન જોવી નારીરે, જીવા કેમ જૂવે વ્રત ધારીરે. જોયે જીવતી પામશા જોખારે, કરે નિષ્કુલાનંદ થાશે ધેાખારે. વાડય પાંચમી. પાંચે ભીંત અંતરે નવ રહીએરે, રહીમતા વાતે વિહવળ થઈએ?—૧ ઝીણા સ્વર ગાતી હાય ઘરમાં, ક કંકણુ શબ્દ કરમાંરે—૨ તેને સાંભળીને આવે તાતરે, તડાં નહિ વસવું તે દાનરે—૩ તાં વસે ા થાયે વાસરે પટ્ટે નાવે શિયળની મીઠાસરે—૪ રહે ધીરરે, તેડ માટે કયુ મહાવીરરે—પ કેવળારે, કહે નિષ્કુલાનંદ તે વળારે— ્ વાડય છઠ્ઠી. ચૂકે ધ્યાન તે ન એમ આગે કર્યું છઠ્ઠી વાડય સાધુ સાંભળીરે, વિષે સુખ વિસારો વળીરે—૧ જોગી થયા માર્યાં જે સુખ માણ્યુÝ, નન સંભારતાં હોય હાળ્યું?——૨ ખાન પાન માન નારી સ`ગેરે, ચર્ડ ચિતવતાં વિખઅગેરે— ન સુવું ગ્રામ ગીતરે, હરિ ચરણ ચિતવવાં ચિતરે—૪ સુખ સંસારનાં નસભાળેાર, મેલા મેત્રે કાંચળી જેમ કાળેારે—પ પાળા ધૃત રાખાડી રતિરે, કહે નિષ્કુલાનંદ. જાએ જીતેરે—૬ વાડય સાતમી. સાતમે રસ ભરેલા ખાંડ ખારવા તૂપ તે જાગે કામ લાગે લાય આહાર લાલચે આડા પડીએરે, પ માડેથી મારગે ચડીએરે. માટે મહાવીર કહે મુનિજનરે, આહાર સરસે ન કરવું ભેજનરે. એમ કરતા નહિ કરે વિચારરે, નિષ્કુલાનંદ કે થાશે તે ખવારરે. આહારરે, કહે કેવળી ન કરવા અપારરે. જાણુરે, જેણે વાધે અગેરે, પહે રાસે શરીરને વાનરે. રમણિત રગેરે. વાડય આઠમી—રાગ ધોળ મેં તા સગપણ કીધુંરે સામળીઆ સાથે એ ઢાળ. આઠમીયે કયું કેવળી કે અહાર અધીકા કરતાં, જાયે શીયળ સંતા કરે પુરણ પેટ ભરતા−1 આવે ઉંધને આળસ ક્રૂ ભજનમાં ભંગ પડે, થાય પુષ્ટ શરીર કે ચિતડું ચાળે ચડે—ર Page #157 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મોના અન્ય ધર્મોમાં ઉલ્લેખ. ૩૧૩ દિન દિન દેહ દેખીરે કે પછે ફ્રી પુરી ફૂલે, હાડ માંસમાં હું હું રે કે કરી કરી હાલ ભૂલે-૩ અહાર અધિકા કરતાં રે કે શીયળ જાય સુપને, જાગ્રતમાં વશ થૈ રે કે વરતે સંકલ્પને–૪ જેમ બંધુક બગડેરે કે દારૂ જો ડાઢે! ભરે, તેમ શિયળ બગડેરે કે અહાર જો અધિકા કરે-૫ મટે અહાર અધિકનીરે કે મહાવીરે, મને કરી, કહે નિષ્કુલાનરે કે વાત એ માનજો ખરી-૬ વાડય નવમી. વાડય નવમી એ ન થીએરે કે શાભા સાધુ અંગે, ચુ ચંદન ન ચચી એ રે કે રાત્રીએ નહિ રગે—1 કસબાળા કારાં રે કે તારામાં તેહ મેલા, ઝીણા શાલ દુશાલા રે કે મખમલ મેલી ખેલા ૨ કુમ કુમ કસ્તુરી રે કે કેવડા કુસુમ ફ્રેંચે, માંનવત વીતરાગી રે કે એથી દૂર ચે—૩ તેલ જુલેલ અતર ૨ કે સુગ સા તજીએ, પઢ ર્ાટે તૂટે રે કે પરમેશ્વર ભજીએ૪ એમ નવ પ્રકારે રે રે રેહશે કા તરનાર, પછે પ્રભુ પ્રતાપે રે કે ઉતરશે ભવ પાર—પ એ ગમતું અમારૂં ? કે માના માવીરે કયું, કહે નિષ્કુલાનંદ હૈ કે સાચે એ સ ંતે લયું— પદ અગીયારસુ’. નવ વાડયે લઇએ ? કે સ ંતે સુખ શીયળ તણું, નહિ ઉલધે એને ? કે તે તેા મુને વહાલા ગણું—૧ જગ પાવન કરવા રે કે વીચો વીતરાગી, પરમારથી પુરા રે કે ધન ત્રિયાના ત્યાગી—ર્ એ સાધુ સનાતન રે કે ઉજ્જ્વળ જન અસલી, અતિ ભાવ ભરાસે રે કે કરશે ભક્તિ ભલી ૩ એહ વિના પાખડી રે કે ખંડ 'ડી ખાશે, મેલી મારૂં શરણું રે કે કરમના ગુણ ગાશે—૪ મહા મલીન મનના રે કે કુબુદ્ધિ ન જાય કયા, કુલખણા' એમ કરશે રે, ત્રનુ પણ કમે થયા—૫ એહ નહિ અમારે રે કે કેવલીએ કયું સેાઇ, કહે નિષ્કુલાનંદ રે કે એ તેા પ્રભુના દ્રોહી— ૬ ટીપ——શ્રી દયાળુ વીતરાગ દેવે બ્રહ્મચર્યની જે નવ વાડા રચેલ છેતે ખરેખર મનન કરવા ચૈાગ્ય છે. જે ખરેખરા સાધુ પુરા હોય છે તે એ નવવાડાને ખરાખર અનુસરે છે શ્રી સ્વામીનારાયણની સંપ્રદાયમાં બ્રહ્મચર્ય માટે ખાસ ધ્યાન રના તેમના નિયમા નવવાડ ઉપરથી ઉપજાવી કાઢેલા છે. શ્રી યમાં ત્રણ ગુણુ ખાસ વખાણવા લાયક છે. એક તા બ્રહ્મચર્ય, અપાય છે અને તે પ્રકા સ્વામીનારાયણની સપ્રદા ખીજાં પ્રભુ મહિમા ઉપર Page #158 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ શ્રી જૈન શ્વે. કા. હૅરૅલ્ડ. અડગ શ્રદ્ધા અને ત્રીજાં સત્સંગીઓને હરેક પ્રકારે મદદ કરવી. નવવાડા વિષે ઘણા જૈન ગ્રંથામાં વિવેચન છે. ભગવાન સૂત્રકારે પણ નવવાના સંબંધમાં ઉપદેશ્યુ` છે કે,— आलउत्थी जणाइन्नो थीका हा मनोरमा, संथवो चैव नारीणां तासिंदिय दरिसणं ॥ कुइयं रुइयं गीयं हसियं मुत्ता सिणाणिय पाणीय भत्तपाणं च अइसायं पाण भोयणं ॥ गत भूसण मिटंच काम भोगय दुज्जयं नरसत्त गये सिस्स विसंताल उटं जहा || કરવી નહિ અ:—જ્યાં હરકાષ્ઠ પ્રકારની સ્ત્રી કે નપુંસક રહેતા હોય ત્યાં સાધુએ રહેવું નહિ. સ્ત્રીના શૃંગારાદિકની કથા કરવી નહિ. સ્ત્રીની સગત અર્થાત સ્ત્રી જે આસ ખેડી હોય તે આસનેથી સ્ત્રી ઉઠી ગયા પછી મેં એ ઘડી સુધી બેસવું નહિ. સ્ત્રીi આંગાપાંગ જોવા નિહ. જે સ્થળે રહેવાથી સ્ત્રી પુરૂ હાસ્યાદિના શબ્દો સભળાતા હોય તે. સ્થળે આડી ભીંત હોય તેા પણ ન રહેવું. પૂર્વાથાની સ્ત્રી અને વિલાસાને સંભારબ્ધ નહિ. કામને ઉત્તેજક બનાવનાર સારાં સારાં ભાઈ! સાધુએ વ હારવાંજ નહિ સાધુઅે હદ ઉપરાંત ખાવું નિહ પણ મિતાહારી બનવું. સએ શરીરની શાભામાં વૃદ્ધિ થાય તેવ વઆદિક ન પહેરવાં, માથાના વાળ ઠાવકા ન ક ભાવાર્થ સિ :- ગ્રંથ વિષ્ણુખાવા યેાગી તરીકે પ્રસિદ્ધ છે. મુંબઈમાં ખ્રિસ્તિ ધર્મના કર્યાં હતા અને તેમાં વિજયા પણ મેળવ્યા હતા સિધુ, વેદેાક્ત ધર્મપ્રકાશ અને ગીતાજી ઉપર ટીક એકયેાગી અને તર્કવાદી હતા પણ તેની સાથે જોઇએ તેવું નહિ હાવાથી તેઓ પાતાના લેખામ ભાવાર્થ સિધુમાંથી નીચે પ્રમાણે જૈન માટે ઉલ્લે - વગેરે. ચારીએ રચેલા છે. વિષ્ણુખાવા એ દર્દી લાકા સાથે તેમણે ઘણીવાર વિવાદે ચુખાવાના રચેલા ગ્રંથામાં ભાવા ટલા ગ્રંથા પ્રસિદ્ધ છે. વિષ્ણુખાવ મતના સુશાસ્ત્રાનું જ્ઞાન તેમ કેટલીક વખત ભૂલ ખાઇ ગયા છેં તીકળે છે. मी यहुदी खिस्ती कां मुसलमान अथवामी बुद्धिष्ट जैन । सर्व अंतःकरणपंचकाची ढोंगजाण आत्मज्ञाना वांचुनी ॥ ઉપરની મરાઠી ભાષાની ગાથાના અર્થ આ પ્રમાણે પુરેલા છે કે-“હવે જૈનલે હિં*સક નથી પણ તે સર્વત્ર જીવભાવથી જુએ છે તુ સર્વત્ર એક બ્રહ્મ છે એવા તેઓને અંગે જ્ઞાન ભાવ નથી. એ સર્વ જોતાં અતઃકરણ પંચક સૂક્ષ્મ આકાશ તત્ત્વના ઢાંગ મચી રહેલા છે. વેદમાંથીજ બીજા ધર્મ ઉત્પન્ન થઈ પાછા તેનીજ નિંદા કરે છે.” જૈનમતની પરીક્ષા:-આ ત છપાઇની તેની અને ૨૭ પૃષ્ટની નાનકડી ચેાપડી સુરત, ગુજરાતની પુસ્તક પ્રસારક મંડળીને સારૂ કરિશ મિશન છાપખાનામાં ઇ. સ. ૧૯૦૫ માં પાએલી છે. ણેખરે રેલ્વેસ્ટેશને પાર લેાકેાના માણસા આ અને આવી ખીજી ચેાપડીએ તદ્દન સસ્તામાં આપીને લેાકેામાં તે પ્રકારની માન્યતા ફેલાવવા પ્રયાસ કરે છે. આ ચેાડીમાં જૈનધર્મ માટે નીચે પ્રમાણે ઉલ્લેખ છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મને અન્ય ધમામાં ઉલેખ. ૩૧૫ ગુજરાત પ્રાંતમાં જે અનેક ધર્મ ધણાં વરસથી ચાલે છે, તેઓમાંનો એક જૈનધર્મ પણ કહેવાય છે અને ઘણા મોટા સાહુકારે માને છે. વેપારના કામમાં ન લેક ઘણા ઉચી પાયરી પર ચઢેલા છે, ને તેઓના હાથમાં આ દુનિયાની ઘણી દોલત આવેલી છે. પણ આ જગતનું ધન મેળવ્યા કરતાં એક ઉત્તમ અર્થ સાધન કરવો જોઈએ, કેમકે આ સંસારમાં દવ્યથી આભા ધરાય નહિ, ને તેથી ખરૂં સુખ તથા શાન્તિ પ્રાપ્ત થાય નહિ. વળી જગતની દોલત મરણ પછી આપણી પાસે રહેતી નથી, + x x x x x x ૪ : ધર્મની વાતમાં ઘણી ભૂલે ચાલે છે એવું બધા જેનલોક માને છે, કેમકે વેદને આ વારે જે યજ્ઞ ઇત્યાદિ ક્રિયા હિંદુઓમાં પુષ્યનાં કામ ગણાય છે, તેઓને જૈનલોક બહુ ધિક્કારે છે. વળી કૃષ્ણ જે હિંદુ લોકોને નિત દેવ છે, તે વિષે જેનલોક કહે છે કે તે દાલ ત્રીજી નરકમાં છે, ને જે મેસરી ણિઆ છે તેઓને સમજાવવા સારૂ, ને તેઓની પાસે જૈનમત કબૂલ કરાવવા સારૂ જેનલે ઘણી મહેનત લે છે એ ઉપરથી એવું જણાય છે : હુંશીલા તથા બુદ્ધિમાન જૈનલોકને વિચાર એ છે કે, જો બાપદાદાઓનો ધર્મ સત્ય પ્રમાણે ન હોય તો તેને તજો જ છે, ને જે પરંપરાથી ચાલતી આવેલી કંઈ ચાલે અઘટિત હય, તે તેને મૂકવાની ૬ રજ સર્વને માથે રહે છે. જે સાચું છે તેજ આપણે માનવું તથા પાળવું જોઈએ. “ હવે મારા જૈનમિત્રો, મને એટલું જ કહેવા દે કે તમારા ધર્મની મુખ્ય વાત ખરી કે બેટી છે, તે સંબંધી તપાસ કરડાં માટે તમે બંધાયેલા છે. તમે તજવીજ કીધા વિના એમ ન બોલ કે, અમારો ધર્મ " છે ને બીજા બધા ધર્મ જૂઠા છે. ૪૪ ૪” “નમો અરીહંતાણું, નમો સીધા | નમો આયરિયાણું, નમે ઉવઝાયાણું, નમો લોએ સવ સાહુણું“આ ભજનની છે. - કોણની સ્તુતિ છે? તેમાં પરમેશ્વરની ભક્તિ નથી પણ જૈન લોકના ધર્માચાર્ય અથવા થકની સ્તુતિ આવે છે. વળી સવારમાં જે પ્રાર્થને જૈન લેકે ઘણું કરીને વાપરે - ને એ “ઇચ્છામી ખમા શમણો બંદીયે જે મન એ નસીએ; માથે ન વંદામી - સ્વામીની આગળ જૈન લોક ઉપર પ્રમાણે નમસાર કરે છે ને માફી માગે છે તે ફન ઈ એક તીર્થકરની મૂર્તિ છે,” * * * * “કેટલાએક શ્રાવક લેક જેઓ પિતાના ધન નું મત બરાબર જાણતા ન હતા, તેઓએ , અમારા સાંભળ્યામાં એવું કહ્યું છે કે, અમે નાસ્તિક નથી, અમે પરમેશ્વરને માનીએ છીએ. X x ૪ વળી અમે થતી તથા બીજા જે લોકને મહેડેથી નાસ્તિક મતનાં એવાં વાક્ય સાંભળ્યાં છે કે “ કર્તા હર્તા કોઈ નતું. તે બધું સ્વભાવથી થાય છે” એક ગોરછએ અમારા એક મિત્રને એવી ખબર આપી કે, કોઈ શિષ્ય તેની પાસે શિખતા હોય ને બરાબર સમજુ હોય, તે ત્રીજે વરસે ને તેને આ ભેદની વાત જણાવે કે “ઢો નારિ” અર્થ “ઇશ્વર નથી ” * * * * * * * “હવે ઉપર પ્રમાણે શાબિત થયું છે કે, જગતને કર્તા તથા • 1} છે, જે બધાને હાકેમ તથા ન્યાયાધીશ પણું છે. આ વાત જે ખરી હોય તો જેને મતની મૂળ વાત બેટી છે ને જે આચાર્ય કે તી કરીએ તે મત ચલાવ્યું તેઓને જા કે મર્યાદા : કડવી બહુ અધતિ છે, શા માટે તેઓ સત ધર્મના ગુરૂ કે શિખવન ન હતા પણ નાસ્તિક મતના ચલાવનારા હતા. જેને લોક પિતે કબૂલ કરે છે કે તેમના તીર્થકર માણસજ હતા, ને તેઓને Page #160 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શ્રી જૈન શ્વે, કા. હે . www. બીજ માણસોની પેઠે શરૂઆત હતી તેઓ અનાદિ કાળથી ન હતા, માટે તેઓને ઉત્પન્ન કર્તા માન જોઈએ. x x x x “ કલ્પસૂત્રમાં એમ લખ્યું છે કે, અહંત એટલે તીર્થકર કરતાં કોઈ મોટો દેવ નથી? નિચે આ વાત જૂઠી છે.” * * * * * * “જે તીર્થ કરેને જૈન લોક માને છે તેઓ વિષે જે કોઈ પૂછે કે, તે કોણ હતા ? તે તેઓ વિષે કંઈ વાત ખચીત જણાતી નથી, કેમકે જે શાખામાં તેઓના ચરિત્રનાં વર્ણન આવે છે તે શાસ્ત્રોમાં ઘણી ભૂલચૂક તથા અયોગ્ય વાતે સમાયેલી છે.” x x x x x x x * * * “મહાવીર નિર્વાણ પામ્યો એટલે ગુજરી ગયે, ત્યાર પછી નવસોએંશી વરસે તે પુસ્તક રચાયું, તે તેમાં મહાવીરનાં ચરિત્ર વિ. નજર સાહેબની સાક્ષી મળતી નથી, પણ તેમાં ફકત દંતકથાની વાત આવે છે”. X x x “ ઋષભ જે પહેલો તીર્થંકર હતો તે વિષે લખ્યું છે કે, તેણે ચોર્યાસી લાખ વરસ સુધીનું મોટું આયુષ્ય ભોગવ્યું ! જે સમજુ માણસ એવી વાત પર ધ્યાન પહોંચાડે તે મુશ્કેલીથી તેને વિશ્વાસ કરે” x x x x “જૈન શાસ્ત્રની ખરી વિદ્યાથી વિરૂદ્ધ છે, તે વિષે ” શ્રી જેને શાસ્ત્રમાં ઘણી જગ્યાએ વાંચવામાં આવે છે કે, , તથા તારાઓની ગતિઓ-પ્રમાણે વખત શુભ અથવા અશુભ જાણો, x x x હવે તે શાસ્ત્રમાં જોતિશ વિષે એવી વેહેમની વાત સમાયેલી છે તે ઉપર કોઈ સારી કેલવણ પામેલો માણસ કંઈ વિશ્વાસ રાખી શકતા નથી.” “ભૂગોળ વિદ્યા સંબંધી જેવી ભૂલ કે હિંદુ લોકેના પુરાણોમાં આવે છે, તેવી ભુલચકો જૈન શાસ્ત્રમાં પણ મળે છે ; X જંબુદ્વીપને વ્યાસ એક લાખ મહાજન છે. + + x જંબુદીપન વ્યાસ વીસ કરોડ કોશ છે ! x x આખી પૃથ્વીને વ્યાસ ચાર હજાર કેસની અંદર છે વળી જેના ભત્ર પ્રમાણે ભરતખંડની પહોળાઈ પરફક મહાયોજન એટલે સાડાદસ લાખ કોસથી વધારે છે ! જે શાસ્ત્રમાં હિંદુસ્થાનની મોટાઈ વિષે એવી ખોટી વાત સમાયેલી છે તેમનું વજન કોણ રાખે ? અમને ખાતરી છે કે, જે ભૂગોળ ખગોળ વિદ્યા ભણેલો હોય તે ન ધર્મ અંતઃકરણથી માની શકતો નથી તે ખરી વિદ્યાના ફેલાવથી તે ધર્મનું અસત્યપણું ના જાણવામાં આવશે “એકલા સિદ્ધ જણ વિષે ” “હવે ભાઈઓ, જે આટલી વાત વાંચવાથી તમારો વિશ્વાસ જે ધર્મ પરથી ઉઠી ગયો હોય, x x x x x x ત ચાવીસ કલ્પેલા સિદ્ધ જણને માને છે. પણ ફક્ત એકજ ખરે સિદ્ધ જણ આ પૃથ્વી પર આવ્યો છે. તેણે અજ્ઞાનમાં બેલ લોકોને સત ધર્મને ઉપદેશ આપ્યો, ને જેવું કામ ન બોલ્યો ન હતો, તેવું તે બોલ્યો” x x x x “ જે સિદ્ધ જણ વિષે એવું લખીએ છીએ તે ઇસુ પ્રોસ્ત કહેવાય છે, જે તેને ઇતિહાસ પ્રીસ્તી શાસ્ત્રમાં સમાયેલો છે. * * * * * ઈસુ ખ્રિસ્તના કામ વચન તથા નમુને અનુપમ તથા ન્યારા છે.” કપ –ખ્રીસ્તી લોકોએ પ્રસિદ્ધ કરેલી ઉપલાં બીના ઉપરથી સ્પષ્ટ સમજી શકાય છે કે એ લોકે હિંદના પવિત્ર ધર્મોને શુદ્ધ આશયને બીલકુલ સમજી શક્યા નથી. માત્ર ખ્રિસ્તિ ધર્મની બડાઈ દેખાડી તે રસ્તે અજ્ઞાની, અંબા અને અકલમઠા લોકોને દોરવવ. સારૂજ ઉપરની હકીક્ત વગર વિચાર્યું જેને તેને પૂછીને પોતાના ખ્રિસ્તિ ધર્મની વડા દેખાય તેવી રીતે ગોઠવી કાઢેલી છે. જેન જેવા પરમ પવિત્ર અને પ્રાતઃસ્મરણીય સર્વે ધર્મનો પાઠ શિખવાને ખ્રિસ્તિ લોકોના પાદરીઓ ને ભાગે લાયક જ નથી બન્યા વળ. Page #161 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મને અન્ય ધર્મોમાં ઉલેખ. ૩૧૭ સુપ્રીસ્તી પણ જો હો, તેને માથે આફત આવી હતી અને છેવટે યાહુદી લોકોએ તે ઇસુખ્રિસ્તિને ખીલા ઠોકીને મારી નાખ્યો હતો. વગેરે વાતે તેમના લેકોએ (ઇસુ સિવાયતા લોકોએ) બનાવેલા બાઇબલમાં માલુમ પડે છે. આ પરથી સ્પષ્ટ દેખાય છે કે ઈસુને આદિ તથા અંત હતાં. વળી અને મા હતી પણ બાપ ન હતા માત્ર મરીયમથીજ તે પેદા થયો હતો આવી વાત પણ બા બલમાં જ છે. બીજી પણ એટલી બધી અસંભવાત વાતે બાઈબલમાં છે કે તે વાંચીને ઘણું સુધરેલા યુરોપીઅને હવે બાઈબલને ઘણે ભાગ માનતા નથી. ખુદ પાદરીઓ પણ હવે એમ બોલે છે કે જેટલું સત્ય લાગે તેટલું માનીએ છીએ. ફક્ત દુકાળમાં પકડીને બનાવેલા કીશ્રીયને જ પોતાની મુરખાઈથી આ વાતને વળગી રહે છે કારણ કે છપની ! વગેરે લોકોને પોતાના હિંદુ ધર્મના રહસ્યનું બલકુલ ભાન હોતું નથી. ખ્રીસ્તી લોકો ખરું જોતાં હિંદુ . તેજ પૂજે છે કારણ કે ઈસુખ્રિસ્તિ કાંઈ યુરોપીય ન હતો પણ તે તે એશિયાટિક . હ. ઈસુખ્રિસ્તિના વખતમાં યુરોપમાં ધમની ગે વ્યવસ્થા હતી તથા ઘણા ભાગમાં જંગલીપણું હતું. એ જંગલી લોકોને નીતિનું શિક્ષણ આપવા માટે તથા એશિયાટીક આર્યધર્મને રસ્તે ચડાવવા માટે ઇસુ ખ્રિસ્તિ એશિયામાંથી યુરોપમાં ગયો હતે ઇસુપ્રિસ્તિઓ દ્ધ, વેદાંત અને જૈન ધર્મનું મિશ્રણ કરીને પિતાને ધર્મ ચલાવ્યો છે. ઈસુખ્રિસ્તિ કે કારને તથા આત્માને ઉપાસક હતા. હિંદના પરમ પવિત્ર ધર્મોનું શિક્ષણ લઈને છે કે માણે તેણે પ્રિસ્તિ ધર્મ ચલાવે છે માટે ખ્રિસ્ત ધર્મ એ સ્વતંત્ર ધર્મ નથી ૫) વંદના પવિત્ર ધર્મો પૈકી જેન, હૈદ્ધ અને વિદ. ત દર્શનના મિશ્રણથી બનેલી હિંદુ ધર્મ ની એક શાખા છે. ઇસુને ઉપદેશ ઉપર કહેલા ત્રણ ધર્મોના અનુકરણ રૂપે જ છે. ઇર: રેખર શ્રી વીતરાગના અભેદ માર્ગને ઉપાસક હતે. યુરોપ દેશ રાજસ અને તામસ - તવાળા મૂળથી હેવાથી તે દેશના લોકો ધર્મને ધમ રૂપે ઓળખવાને અધિકારી હતા ને ? એથી કરીને ઘણું પ્રિસ્તિ લોકે ઈસુના સત્ય સ્વઃ પને સત્ય સ્વરૂપે સમજી શકયાજ ની ! ! ! માત્ર જે દેશમાં ઘણાં ખ્રિસ્તિ થાય તે દેશમાં આપણું ધર્મને પક્ષ વધવાથી એ પણ ધર્મનો પાયો અને કીર્તિ મજબુત થાય એ હેતુથી જ એ લોકે ઘણું રાંક, ભા” એ વગરના, ભોળા; ઢેડ, ભંગી, વગેરે લોકોને આ ય આપે છે અને વટલાવીને ખ્રિસ્તિ બનાવે છે. ખ્રિસ્તિ લોકોને ઇસુ માટે સંપૂર્ણ ભરોસો નહિ હોવા છતાં પણ પિતાના લા મો જાળવવાની ખાતરી કરોડો રૂપીઆ ભેગા કરીને અંદર ગરીબ, ભીખારી, વગેર , દાખલ કરતાજ જાય છે. જો કે હવે હિંદુ ભાઓ પાદરી લોકોનો ઉદ્દેશ સમજી ગયાં છે અને તેથી તે ધર્મનાં ભીક્ષુક વર્ગ સિવાય તથા હેડ ભંગી સિવાય હવે કોઈ નવું બળતું જ નથી તેમ તે લોકોને ઉપદેશ પણ હવે અસર કરી શકતો નથી. જે સત્ય છે તે અને કાળમાં સત્યજ છે !!ઈસુનું નામ નિશાન પણ ન હતું તે દિવસની અગાઉ ઘણા વર્ષોથી જૈન, બૌદ્ધ અને વેદધર્મ ચાલ્યા આવે છે. આખા વિશ્વમાં આ ત્રણ ધર્મો જ સૌથી જૂના અને વિદ્વત્તા ભરેલા છે. જગતના બાકીના ધર્મો હિંદુ ધર્મની શાખા પ્રતિશાખાઓ જ છે. બાઇબલમાં ઘણી ભૂલો છે પણ અત્રે તે બતાવવું અસ્થાને છે વિશ્વના મહાન ધર્મ ના સ્થાપક વેદાંત, બૈદ્ધ અને જૈન ધર્મને આયેજ જગતમાં પૂજનિય થવા પામ્યા છે. વિશ્વન ગુરૂ હિંદુસ્તાન છે. આખા વિશ્વમાં Page #162 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શ્રી જૈન હવે. કે. હેરલ્ડ. અજ્ઞાન વહેમ, અનીતિ, વગેરેનું સામ્રાજ્ય હતું. દિવસની અગાઉથી પણ ભરત ક્ષેત્રમાં તે પ્રકાશજ હતો!! ઈસુ ખ્રિસ્તિના જન્મ પહેલાં પ્રીસ દેશમાં જે ધર્મ ચાલતું હતું તથા રોમમાં જે ધર્મ ચાલતો હતે તે ધર્મ દાંત અને બૌદ્ધ લોકોના મહાત્માઓએ ત્યાં જઈને ચલાવેલ હતો. એ લોકોના પ્રાચીન ધર્મ સિદ્ધાંત જૈન, બૌદ્ધ અને વેદાંતદર્શનને મળતાંજ છે સિકંદરના ગુરૂઓ પણ બા, તથા વેદાંત ધમીજ હતા. મતલબ કે પ્રાચીન કાળમાં હિંદનાં ઋષિ મુનિઓ યુરોપ તથા અમેરિકા વગેરે સ્થળે ગયા હતા. અને ત્યાંના લોકોને હિંદુ ધર્મ શિખવ્યું હતું. અમેરિકામાંથી હજી પણ વખતે વખતે બુદ્ધ-ભગવાનની મૂર્તિઓ ઉપલબ્ધ થાય છે. અમેરિકા ખંડની જે વખતે યુરોપીયન લોકોને ખબર પણ ન હતી તે અગાઉ ઘણું વા ની અમેરિકામાં બૌદ્ધ ધર્મ ચાલતો હતો. બૈદ્ધ ધર્મના ઉપદેશકે આખા વિશ્વમાં આકાશ થઇને પણ ફરી વળ્યા હતા. - બ્રહ્મસૂત્ર:–અર્થ તથા વિવેચન કરનાર = . અનંતપ્રસાદ ત્રીકમલાલ શ્રી વૈષ્ણ. લેખક મહાશય શ્રી અનંતપ્રસાદજી ગુજરાત કા વાડમાં નિઃસ્વાર્થે હરિકથા કરનારા . એમની હરિકથા સાથી ઉત્તમ કહેવાય છે. એમ ન ધર્મને માટે વિચાર આ પ્રમાણે છે. “અબ નમત ભી પરમાણુ કારણવાદા છે. ઈશ્વરકે નહિ માન કે વો વ ઔર અજીવ એસે દો તત્ત્વકે માનતે હૈ. દેને દતક અનુકુલ નહિ. * * * * એર જા મેં તે જગત ભયા છે તત્ત્વકે તો કયા કેસ ' ! સો નિશ્ચય નહિ કર સકતે “સ્ય • દ્વાદિ” હિ વે કહે જાતે હૈ, * * * એક મેં પ દ્ધતા તેની સંભવિત નહિ. “સ્માત. અસ્તિ’ ઐર, સ્યાતનાસ્તિ’ યહહૈ, નહિ હૈ, દે નહિ એકહિ વસ્તુ કે લીએ એક દેન કાલમેં બોલના ઠીક નહિ. * * * જબપિંડ હૈ : ધટાવસ્થા નહિ, ઘટ હૈ તબ પિંડા વસ્થા નહિ. એકહિ કાલમેં ઘટભી હૈ ઔર પિંડ ધ કહેનાં કાર્યો સંભવીત હૈ? * * * અસંખ્ય પ્રદેશ વિભુ માનતે હે. તે ફિર વેહિ શરીરમેં છોટા હો જાના અસંભવિત હૈિ. સ્વરૂપ તે હિ મેટા હૈ. આર શરીર કે સંત તે છોટા હો જાવે તે વે અસંખ પ્રદેશ નહિ ઠહરા. * * મેં યહ સંકેચ વિકાસ તે સ્વરૂપકાહી હતા હૈ સા કહી. હે, સોભી ઠીક નહિ હૈ. * * * * છોટાઓ હે વિકારી હોત વિનાશી હતા હૈ. * મ * * વાસ્તવિક સ્વરૂપ વાકા કોઈ એક કારના વા સ્વીકૃતભી કરતે હૈ પરંતુ મુકતાવસ્થામેં હિ. ટીપ –શ્રીયુત ભક્તરાજ અનંતપ્રસાદજી રામાનુજ સંપ્રદાયના સેવકે પૈકીના એક છે; એમને જેવો ભક્તિ ઉપર વિચાર કરેલ છે કે જ જો જૈન સંપ્રદાય ઉપર વિચા કરેલ હોત તો જેના માટે યથાર્થ લખી શકત ૫ ૧ સર્વ પ્રકારનું જૈન દર્શનનું સમ્યજ્ઞા : નહિ હોવાથી એટલેઓછું હોવાથી શ્રીયુત લેખક રામાનુજ સ્વામી વગેરેના ભાખ્યાન સાર લખવા જરૂર જણાઈ છે તેથી જ સપ્ત ભંગી લાયને યથાર્થ વર્ણવી શક્યા નથી. ગુજરાતી હિંદુઓને આત્મઘાતઃ– લેખ રા. રા, બિહારીએ વસંતન પંદરમા પુસ્તકના પાંચમાં અંકમાં પૃષ્ટ ૩૧૩થી ૫ સુધીમાં જૈનને લગતી બાબતમ યોજાયેલ છે તે નીચે પ્રમાણે છે – “ હવે મુખ્ય ધર્મ પૈકી શ્રાવક લોકોને ધર્મ ના જૈનધર્મ કહે છે તે રહ્યા. જ્યાં બ્રાહ્મણોએ સઘળી ક્રિયાઓ ગુંચવણ ભરેલી કરી ન | ત્યારે ખરા ધર્મનું ભાન જનસમાજ Page #163 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મને અન્ય ધર્મમાં ઉલ્લેખ. માંથી ઓછું થવા માંડયું. તેઓ કમ ક ડ યજ્ઞ, હામ વગેરે નવું નવું કંઈને કંદજ દાખલ કરેજ ગયા. તે ઉપરાંત સત્તા લોભા છે પિતાને અધિકજ માન મળ્યા કરે એવા અનેક ઉપાયો તેમણે જ્યા. તેમના આ કામની સામે સ્વધર્માભિમાની વીર પુરૂષોએ માથું ઉંચકયું. બ્રાહ્મણોએ બને ત્યાં સુધી સઘળી કેમે પિતપિતાના અંદર અંદરના ગુંચવાડામાં ગુંચવાઈ રહે એવા ઉપાય જ્યાં હતા. * * * જાગીરદાર અને રાજાઓ પૈકી ઘણાક દુનિયામાં પોતાની વાહ વાહ કહેવાય ? ટલા માટે બ્રાહ્મણો પાસે તેમના આડંબર ભર્યા હેમ હન યજ્ઞ વગેરે કરાવતા અને ખાલી પેસો ખરચતા. આથી શુદ્ધ વૈદિક ધર્મપર એક પડદો આવી ગયો. તેપણ ક્ષત્રીકુળમાં ક” ને દીપાવનાર કેટલાક ધર્મશાસ્ત્રો વાંચી શીખી તે પર મનન કરતા અને બ્રાહ્મણોની એ જ શાસ્ત્ર યુદ્ધ અને ફાવે તો શસ્ત્ર યુદ્ધ પણ કરતા. સત્તાગ્રાહી બ્રાહ્મણોની સાથેના શ દ્ધને પુરાવો જોઈએ તે પરશુરામની વાતને શાસ્ત્ર યુદ્ધના પુરાવારૂપે હાલના ચાલ, બદ્ધ અને જૈન માર્ગ છે: ક્ષત્રી લોકોએ ચલાવેલા આ બે માર્ગો પૈકી બોદ્ધ ધ | નાબુદ થયો છે. જે ધર્મ જાત જાતના ભેદ ટાળવા પિતાથી બનતું કર્યું, જે ૨ હિંદુસ્તાનમાં સર્વમાન્ય થઇ ફેલાયે, જે ધર્મ આગળ બ્રાહ્મણ ધર્મ નિસ્તેજ થઈ ગ મ હ તે બુદ્ધ ધર્મને બ્રાહ્મણે પિતાની યુક્તિ પ્રયુક્તિથી દાબી દેવા સમર્થ થયા - ડાડેથી હિંદુરતાનના પર સખ્ત બેડી સીકડાઈ ગઈ ને તે જ દિવસથી આ દેશના સુખ! “ ક્ષિતિજ પર આવી બેઠો ” * * * * “બ્રાહ્મણનું બળ ફરીથી જામ્યું ત્યારે તે . બ્રાદ્ધધર્મી તથા જૈન માર્ગ બંનેને છુંદવા ઘણા પ્રયત્ન કર્યા. બુદ્ધધર્મ તે નાબુદ થશે | જૈન ભાગઓ હેરાન થતા થતા પણ પિતાને ધર્મ ટેકવી રહ્યા. આ જૈન માર્ગના પાપક તથા તેમની પછી આવનાર જેમને તેઓ તીર્થકર કહે છે તે બધા ક્ષત્રીઓ . તે ધર્મનું ખાસ સૂત્ર “અહિંસા પરમો ધર્મ” છે. કેવળ શેખને ખાતર બિચારા પ્રાણીઓને ન મારવાં એ તેમનો ઉપદેશ હતું, પણ હાલના માંકણ, ચાંચડને બચાવવામાં અાગુલ હજારો જેના દબાઈ ગયેલા પૂર્વજોએ બુદ્ધિ વાપરી ખરા અર્થનો અનર્થ એ હાલ તે ગેરવરહિત અર્થ રજુ કર્યો. જે ધર્મના સ્થાપક ક્ષત્રી હતા ને જેમને પોતાની માતાના પયપાન સાથેજ વીરત્વ પાન કરેલું તેઓ જાતે સિંહ થઈ આવી - પાળ બુદ્ધિ વાપરે નહિ એ નિઃસંશય છે. શાસ્ત્ર વારી રજપુતોએ એમ નહિ સમજે છે કે શસ્ત્ર ધારણ કરવાં એ પાપ છે. સ્વરક્ષણાર્થે પણું શસ્ત્ર ધારણ ન કરવાં એ તેઓ , સમજાવેલુ નહિ. તેમના માર્ગમાં સર્વ કામના માણસો જોડાયાં હતાં, જેમ બુદ્ધ મ મ જાત જાતના ભેદ ટાળવા પ્રયત્ન કરતા હતા તેમ આ પણ કરતો હતો.” આવા સ્થાપકોના હાલના અને સાયીઓ એવા કાયર નીવડ્યા છે કે લોહીના ડાઘ જોઈ કંપે છે, એ ધર્મ જાગૃત અવ” માં છે, ને ધાર્મિક જેસ્સો શ્રાવકમાં પુષ્કળ છે, પણ તે ધર્મ જે સ્થિતિમાં હાલ છે કે સ્થિતિમાં શારીરિક અને માનસિક અસર કેવી કરે છે તે તપાસવાનું અત્રે કામ છે. તે ને લોકો માછીમારોએ પકડેલા ઝીણાં માછલાં, વાધારીઓએ પકડેલાં ચકલાં, કાબરો વગેરે ખોરાક તરીકે કામમાં ન આવનાર પક્ષીઓ તથા કસાઇને ઘેરથી ગાયો બકરાં વગેરે છોડાવવામાં ઘણે પૈસો ખરચે છે અને આડકતરી રીતે તેમને તેમના કામમાં ઉત્તેજન આપે છે. આવા લોકોને તેઓ ધન આપી આડકતરી Page #164 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ શ્રી જૈન એ. કે. હેરલ્ડ. રીતે વધારે જીવહિંસા કરાવી પાપ કરે છે. આમ અર્થને અનર્થ કરી તેમના મનમાં સડો પેસાડી અને ઉપયોગ ન કરી ખાલી પંસા તેઓ ખર્ચે છે. તેઓમાંના ઘણાક ભવ્ય દેરાં બાંધવામાં, સોના રૂપાની આંગીઓ ચડાવવામાં અને એવાં બીજા ખર્ચાળુ કામમાં ઘણું પૈસા ખર્ચે છે પણ જો તેઓ તે પૈસાને ફકત પા ભાગ માણસો કે જેમાં પરમાત્મા બીરાજે છે, ને જે ખરેખર ઈશ્વરનાં દેરાં છે તેના લાભાર્થે વાપરે તો તેઓ ગુજરાતનું કેટલું ભલું કરી શકે? તેઓએ જીવહિંસાને અર્થ એટલે સુધી લંબાવ્યો કે પાણીમાં અનેક જીવો છે માટે તેને ઉપયોગ જેમ બને તેમ છે કરો. નાવામાં, દેવામાં, વગેરે દેહશુદ્ધિ ને વસ્ત્ર ને ઘરશુદ્ધિના કામમાં પાણી બરાબર વપરાતા નથી. જેના પરિણામે તેમના ઘરમાં ને આંગણ આગળ ગંદવાડ જરાક વધારે જોવામાં આવે છે, શારીરિક સ્વછતાનો અભાવ અને ઘરની મલિનતા એ બેથી તેમનાં સરીર નબળાં થતાં જાય છે ને જ્યાં જેઈએ ત્યાં સીધી લીટીની સરસાઈ કરે એવા લોહ ધાન, ફીકા, કમજોર ને કાયર સ્ત્રી રૂ. ની સંખ્યા તેમનામાં વધારે જોવામાં આવે છે આરોગ્ય–સંરક્ષણ–શાસ્ત્રના સઘળા નિયમોની વિરુદ્ધ તેઓનું વર્તન શારી રેક બળ નષ્ટ કરી દે છે એમાં નવાઈ શી? વળી શારક બળ નષ્ટ થવાથી માનસિક બળ પર ખરાબ અસર થાય એમાંએ કંઈ અચંબો પામવા જેવું નથી. દિન પ્રતિદિન જૈને ની સંખ્યામાં ઘટાડો થાય છે. તેમના માંકડ ચાંચીયા ડરક ધરમને લીધે તેઓ કાયર થએલાજ છે અને આ તેમની ઉંધી સમજથી તેઓ મૂળ સ્થાપકોના ઉમદા હેતુઓને ઉધા વાળી હાથે કરી હેરાન થાય છે. તેઓ સામા ક્ષય રોગના ભાગ થયા છે. તેમન માં અગ્રેસર સમજુઓ પણ અસલ શુદ્ધ ધર્મ શો તે તે ખેળી કહાડવા પ્રયત્ન પણ કરતા નથી, અને જેમ અન્ય હિંદુઓ બ્રાહ્મણના ડે " - ડોલે છે, તેમ તેઓ તેમના જતીએના ડોલાવ્યા ડેલી ચગડોળે ચઢી તેમના ડિક ખેત અને ઉત્સાહ તેડનાર હાલના ચાહતા ધર્મને-વળગી રહે છે. તેઓ અસલી હીરાને - તે હીરાના પડછાયાને હીરે સમજી બેઠા છે. આ એક તેમને માનસિક રોગ છે જે એ ડાહ્યા અને શાણ સાધુઓ ત્યા ઘરબારીઓ એકઠા મળી તે સમાજને લાગુ પડે છે. આ ક્ષયરોગની બરાબર ચિકિત્સા કરી યોગ્ય દવા નહિ કરે તો તેઓ પિતાની સમાજ જીવન ટુંકું કરે છે. આ સમાજ ભૂલ માં ભરમાઈ અતિ ક્ષીણ થઈ ધીમે ધીમે નાબુદ થવાના રસ્તા પર ચઢી છે અને તેમના અમે સરો તેમને યાહામ કરી ખાડામાં ઝંપલાવતા અટકાવતા નથી. ટીપ –ઉપરોક્ત લેખમાં રા. ર બિહારે છે. જૈન ધર્મની હાલની પદ્ધતિમાં કઈ પણ પ્રકારનો ફેરફાર કરીને જૈન સંસ્થા જેમ મારા પાયાપર આવે તેવા પ્રકારના ઉપાયો યોજવા ભલામણ કરી છે તે સ્તુતિપાત્ર છે. રા. . બિહારીએ જે જૈન ચિત્ર આલેખયું છે તે જૈન સૂત્ર વાંચીને નહિ પણ હાલની ટુ આ, તથા, દિગંબર, વગેરે સંસ્થાઓને જૈન બંધુઓની રહેણી કરણી જોઇને તે ઉપરથી જ ચિત્રેલું છે તેથી તથા પ્રકારના જ્ઞાનતા અભાવે લેખમાં ક્ષતિ પણ થએલ છે પણ લેખને એકંદર સાર, જૈન સંસ્થામાં સુધારા થાય તે વધારે સારું છે એવો દિલસોજી ભયે વિાથી રા. રા. બિહારીના લેખમાંથી કોઈ મતાગ્રહી જીવને કદાચ ભૂલો જણાય છે તે સંતવ્ય છે. રા. રા. બિહારીનું કેટલાક લખવું તે સત્ય જ છે. જુઓને ઢંઢીઆને પંથ ને મળ્યા પછી પ્લેચ્છતા કેટલી બધી વધી Page #165 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મને અન્ય ધર્મમાં ઉલેખ. ૩૨૧ પાઈ છે. સાધના ધર્મો શ્રાવકના ઘરમાં સુસવાથી કેટલાક શ્રાવકે પણ કેટલા બધા કિયા જડવી બની ગયા છે. વળી જેનેની સંખ્યા દર વરસે હજારોના પ્રમાણમાં ઘટતી જ જાય છે. કે જૈન મુનિ નવા માણસોને નધર્મમાં ભેળવી શકતા જ નથી. જૈનમાં મંદિર અંદર કેટલી બધી ખટપટ ચાલે છે અને કેસ લડવામાં પણ આપણા કેટલા બધા રૂપીઆ ખર્ચાય છે ! !! ઉપાશ્રયમાં મુહુપતિ બાધીને મહારાજની પાટના પાયા પાસે બેસનારાઓ તેટલી કીડી, કેડી ઉપર દિલસોજી બતાવે છે તેટલી જ પિતાના પ્રામાણિકપણું, સત્ય, વગેરેમાં પણ દિલસોજી વાપરતા હોય તથા તીર્થકોએ વખાણેલી મનુષ્ય જાત ઉપર પણ નવી-દિલસોજી બતાવી પૈસાને ભોગ આપતા હોય તે કેવું સારું ! ! ! જેન કોમમાં એ સમ્યજ્ઞાન આવવાને હજી વરસોની જરુર છે. જૈન કોમ ધર્માદા ખાતે સૌથી વધારે પૈસા બચે છે પણ વ્યવહારત્યાજ્ય પુરૂને પ્રેરણા પ્રમાણે પૈસાને વ્યય થતું હોવાથી થયલા પૈસાનું જોઈએ તેવું પરિણામ દેખાતું નથી. જે જૈન કેમ પિતાના ધર્માદાના મામ પૈસા જનહિતાર્થે વાપરે તે છે કે દસકામાંજ જૈન કોમ હિંદમાં સર્વોત્કૃષ્ટપદ લેવાને ભાગ્યશાળી બની શકે તેમ છે. આમ થવાને જેમાં પરસ્પર સંપની, માનની લાલસાના અભાવની, મૂળ સુત્રોના જ્ઞાનની, અને સમદ્રષ્ટિ નિરભિમાની મુનિઓના સદ્દભાવની જરૂર છે. હાલના જૈન વણિકો બીકણ થઈ ગયા છે એ વાત તે આખું વિશ્વ જાણે છે. જૈન ધર્મ જે ઉત્તમ ધર્મ બીકણ લોકો લઇ બેઠા હેવાથીજ ધર્મની નિંદા થાય છે. જેમાં વસ્ત્ર પકડવાની મનાઈજ નથી. “જન્મ તો એ girકર્મ કરવામાં શુરો છે તે ધર્મમાં એટલે કર્મ અપવવામાં પણ રાડ હોય છે – આવા શ્રી વીતરાગ દેવના ફરમાનને અર્થ એટલો જ નીકળે છે કે બીકણ લોકોને પિતાના શરીરાદિ ઉપર હદ ઉપરાંત મમત્વ ડાવાથી રખેને આપણે મરી જઈશું એવી ભય લાગવાથી કાંઈ કરી જ શકતા નથી. તેવા કે ધર્મને પણ પામી શક્તા નથી. તેમ મમત્વ એાછું તેમ શારીરિક અને માનસિક બળની વૃદ્ધિ જાણવી. શારીરિક અને માનસિક બળવાન બનવા માટે જ જૈન ધર્મ છે, માટે જ તીર્થકરોનું શરીરબળ પણ અનંત કહેલ છે. જે પૂર્વાચાર્યોએ શરીરને કટ કરીને નાખી દેવા કે - પીને સોડ તાણીને સૂઈ જવા ફરમાવ્યું હેત તે તીર્થંકરના શરીર બળના શા માટે વખાણ કર્યા ! માટે એ વાત તે ચોકસ છે કે જનધર્મથી શારીરિક અને માનસિક પદ્ધ થવી જ જોઈએ. વળી જેમ જેમ જૈન જ્ઞાનમાં ઉંચા વધે તેમ સંધયણમાં પણ ઉંચા. વધવા જ જોઈએ. જે સંઘયણ એટલે શારીરિક બળ નબળું પડે તે જાણવું કે માનસિક પળ પણ નબળું પડયું છે. તીર્થકરનું આધ્યાત્મિક બલ સંપૂર્ણ માટે શારીરિક બલ પણ સંપૂર્ણ. જે જે કેવલી થાય તે તે શરીરમાં પણ સંપૂર્ણ બળવાન હોયજ. અત્યારે જગતમાં જેટલા આરંભ સમારંભ ચાલે છે તેની શરૂઆત કરાવનાર શ્રી ઋષભદેવ ભગવાન જ છે. લોકોને જ્યારે વ્યવહારનું જ્ઞાન નહોતું ત્યારે શ્રી ઋષભદેવજીએ તેમને અસિ, મસિ અને કૃષિનું જ્ઞાન આપ્યું હતું. અસિ એટલે તલવારને ઉપયોગ તે શત્રુઓને હણવાના કાર્યમાં જ થાય છે. આવું તલવાર પકડવાનું શૈર્ય પ્રથમ શ્રી આદિ તીર્થકરેજ જગતમાં રાખ્યું છે. મસિ એટલે શાહીથી લખવું અને કૃષિ એટલે ખેડ જે ખેડથી અત્યારે જૈન બંધુઓ લગભગ વિરૂદ્ધ છે તે ખેડની શરૂઆત પણ ઋષભદેવજીને જ આભારી છે. અગ્નિને ચુલામાં કેમ નાખો, ભદ્દી કેમ સળગાવવી, ચકી કેમ પીલવી, કેવી રીતે પાણીમાં તરવું, વગેરે જગતની સર્વ કલાઓને આરંભ સમારંભ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ શ્રી જૈન શ્વે. કેં, હેરલ્ડ, *** શ્રી આદિનાથેજ કરેલા છે. શ્રી આદિનાથના તેજ નત્ર મેાક્ષે જનાર પુત્રા પૈકી ભરત અને ખાહુબળ લડયા તેથી એટલાં બધાં માણસે વગેરે કપાઈ ગયાં કે લાહીની નીકા ચાલી ! ! ! આમ છતાં પણ તેજ ભવે મેક્ષે ગયા. હાલના જમાનામાં કાઇ જૈન આવું કામ કરે તે હાલના જૈના તથાપ્રકારના ભેદને નહિ સમજતા દાવાથી તેવા શુરવીર જૈનને ધિક્કારી કાઢયા વગર રહેજ નહિ. હાલમાં જે પશુ પાસે નાણુસા ભાર ખેચાવે છે તેની શરૂઆત પણ આદિનાથેજ કરી છે. સૌથી પ્રથમ તા ધાડા, બળદો, ટા, હાથીઓ, વગેરે જંગલમાં સ્વતંત્રતાથી રખડતા હતા તેમને યુક્તિથી પકાવીને તેમની પાસે કામ કરાવવાનું પ્રથમનું માન શ્રી આદિનાથ પ્રભુને છે !!! શ્રી માદિનાથે તે અથાગ જળમાં તરવાનુ શિખવ્યું અને હાલના કેટલાક દુરાગ્રહી નામધારી જે તેા પાણીને અડકતાં ખીએ છે ત્યાં તરતા તા આવડેજ કયાંથી ! ! ! હાલ કોઇ જૈન બકા મારીને પાણીમાં પડે અને તરે તા ખીજા જૈતા તેની નિંદા કરવા મંડી પડે ક પાણીના એક ટીપામાં અસ`ખ્યાતા જીવા છે માટે કાંઠે બેસીને કાઇ કાઇ દિવસેજ ખીલતાં નાઇ લેવું એજ ખરા ધ છે, તેને મૂકવાથી પાપ થાય છે આવે! ઉપદેશ બ્ય માર્ગને બંધ બેસતા નથી. શ્રી ઋષભદેવજીનાં વચન પ્રમાણે જો જતા વરતે તા હતા ઉદય નજીક છે. અને જ્યાં સુધી અધ પરંપરા પ્રમાણે વર્તશે ત્યાં સુધી જૈન બંધુએ તો ઉદયની આશા રાખવી વ્યર્થ છે. હાલના જૈનબન્ધુએ અગ્નિથી ખીએ છે પણ ચૂલામાં તથા ભઠ્ઠીઓમાં ઘેર ઘેર અગ્નિના કારખાના ચલાવવાના સદુપદેશ તા શ્રી આદિનાથજી આપેલ છે તે ઉપર ધ્યાન પણ આપતાજ નથી, હાલના જનબન્ધુએ અંદરની ચકલા ચકાની તકરારામાં એટલા બધા પડયા છે કે તે તકરારામાંથી તેમને ફારગત થી પ્રાચીન ના વીરત્વના દૃષ્ટાંતા વાંચવાની તક બહુજ ઓછી મળે છે. શ્રી શાંતિનાથ વગેરે તી ને જ્યારે ગૃહસ્થાશ્રમમાં હતા અને અવધિજ્ઞાની હતા ત્યારે તેમના લશ્કરમાંથી દરરાજા ગાડાં હાડકાંના નીકળતાં હતાં એટલું માંસ વપરાતું હતું. સૈન્યના નેતા ગર્ભથી અવની મહાત્મા હોય છતાં તેમના સૈન્ય માંથી હજારો ગાડાં હાડકાનાં દરરાજ નીકળે એ શું તે છે ? આવી ખાખતા પર તા હાલના જૈનબંધુએ સ્વબુદ્ધિથી વિચાર ચલાવતાજ નથી તેમિનાથ અને પાર્શ્વનાથજી પણ યુદ્ધે ચઢયા હતા. શ્રી મહાવીરના એ શિષ્યા લડયા એક કરોડને એંશી લાખ માસ મચ્છુ પામ્યું હતું. આ અને આવી ખીંજી ઘણી બીમાં છે તેના સાર એટલેજ નિકલે છે કે જેનાએ શારીરિક બળને વધારવાની જરૂર છે. ધરાર બળ ઉપર માનસિક બળને અને માનસિક બળ ઉપર શરીર બળના આધાર છે. વ્યવહારમાં શુરવીર છે તે નિશ્ચય અને નિશ્ચય યાગ્ય વ્યવહારમાં શુરવીર થઇ શકે છે. નહાવું નહિ) શરીરને ખાળીને રાખ કરી નાખવું, માતાની સેવા કરવા કરતાં વાયુકાયના જીવાની સેવા કરવાની પ્રથથ જરૂર છે, પ્રથમ ગાયન તે પછી ગાવાળની રક્ષા કરવી જોઇએ, હથીઆર વાપરતા નહિ શિખવું જોઇએ, વ બાબતેનું જો કોઇ પ્રતિપાદન કરતું હાય તા તે શ્રી દયાળુ ઋષભદેવજીના માનેા ઉત્થા છે એમ સમજી લેવું. જૈનધર્મના મૂળ સૂત્રેા તા માણસેાને શુરવીર, પ્રામાણિક, સ્વવ્યવહારકુશળ અને નિઃસ્વાર્થી બનાવે છે. જૈનાની આ પરંપરા તા મુખ્યત્વે છેલ્લાં તે વર્ષમાંજ બદલાઇ ગઇ છે. સ્થાનકવાસી પંથ નીકળ્યા પછીજ જતા વધારે બીકની ગયા છે. એ આર્ભ સમારંભ ન કરવા, શ્રી મહાવીર પ્રભુના ખાસ શ્રાવકા પૈકી અમુક ઘર નીંભાડા હતા તથા અમુકને ઘેર હળ, ગાડાં, વગેરે સેકર્ડ ગમે હતાં. મહાવીરે તેનત ધંધાને બંધ કરાવ્યા ન હતા, Page #167 -------------------------------------------------------------------------- ________________ Jani Ahinsa. 88. ચાલુ રખાવ્યા હતા. આજકાલ કઈ તેવાં ધંધા કરે તે તેને વખોડી કાઢવામાં આવે છે. આજકાલમાં જે ઉપદેશ ચાલે છે તેને સાર તે એટલોજ નીકળે છે કે સંસાર પેટે છે તથા સર્વ સ્થળે પાપ, પાપને પાપજ ભર્યું છે માટે સાધુ થઈને અપાશરામાં બેસો. જે. અપાશરામાં બેઠા છે તેમને ધન્ય છે બાળકો અથવા માનના ભુખ્યા લોકો વગર વિચાર્યું એવા ઉપદેશમાં હામહ મિલાવે છે. શ્રી મહાવીરને વિચાર આખી દુનિઆને બાવા બનાવવાનો ન હતો પણ જગતને શુરવી, પવિત્ર, પ્રામાણિક અને નિઃસ્વાર્થી બનાવવાને હતા. જે લોકો સંસારના પારને પહોંચી ગયુ હોય અને તેથીજ જેમને વૈરાગ્ય આવ્યો હોય તેજ સાધુ થઈ શકે એવો શ્રી દયાળુ રીતરાગ દેવને પરમ સિદ્ધાંત છે. આ ઉપરથી જે તરે પણ સમજી શકશે કે જૈનધર્મતે શુરવીર ક્ષત્રીઓને ધર્મ છે. જૈનધર્મ જગતને નિર્માલ્ય બનાવતું નથી પણ શુરવીર બનાવે છે. જૈનધર્મને ઉદ્દેશ દેશને ભીખારી બનાવવાનું નથી પણ ધનવાન બનાવવાનું છે જેનધર્મને ઉદ્દેશ લે છ બનાવવને નથી પણ સ્વચ્છ બનાવવાનું છે. જૈનધર્મને ઉદ્દેશ માણસની દરક, નહિ કરતાં વાયરાને બચાવવાને નથી પણ સૌથી પ્રથમ માણસજાતની સંપૂર્ણ સારવાર કરે ને પછી વાયુકાયને પણ સાચવવાને છે. જેને અવકાંતિવાદ નથી પણ ઉત્ક્રાંતિવાદ છે ' ! આ શ્રી દયાળુ વીતરાગદેવ પરમ પવિત્ર ધમાં આજે કેવી રીતે બદલાઈ ગએલે નેવાય છે તે વિચારવા જેવું છે. ઉપરોક્ત સર્વ ખુલાસાઓ ધીરજ રાખીને વાંચશે તે જ તેમાંથી નવું જાણવા ગ્ય મળી શકશે. ત્ય ૐ શાન્તિઃ ફr : રાત્તિઃ એ પ્રમાણે જેનધર્મને અને માં ઉલ્લેખના ત્રીજા ભાગના પ્રથમ ખડક સંપૂર્ણ થયે . તા. ૨૫-૯-૧૯૧૬, રાટકયાવાડ ગોકુલદાસ નાનજીભાઈ ગાંધી. Jain Ahinsa, Jainism occupies to fore-most place amongst the Ahinsaist religions. Ahinsa l'armo Dharm is the watch-word of Jains. It is said that the Ahinsa bas been a cause of the degradation of India or vi Jains. How can a people who rigard it sinful to kill apat defend themselves against the tyranny of a tyrant or the attacks of a ruffian ? This is the argument put forth to shit that Jains are a meek people, born to suffer whatsoever fate or ill fortune may bring to them. This view, I submit, is bait neither on any knowledge of the Jain principles of Alizis& nor on the history of Jains, First let us see what histert says about them. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ sell on ea. št.. ی م ه به میرحج ه ه ه ه ه ه ه ه ه ه ه ه ه ه There have been Jain kings, generals and soldiers not oniy mythical, but historical as well and the Jain acharyas make no mean mention of them their sacred books; the do not call them ( Mithyatyi ) - heretics because of the blood they sbed in wars. There have also been person, although not admitted by history nt, recognised as Jains in the Jain Shastras, who took part : the fiercest wars of thos: times-Chakravarties who fought for empires. History shows that Chiura Gupta Mauriya, tha ronowned emporor of Northern lia, was a Jain. His terror was enough to lead Selucus to make a treaty with him,-- “ it is not wise to keep on bad lins with such a might, foe.” This was in the 4th centu B, C., only two centurie; after the Nirvan of Mahavira, th Ahinsaist Teacher. Evei. in the time of Prithviraj, tha ari ir of one of his foes from Gujrat were led by an Ahinsaist Jain Bhamashah, the saviou. of Mewar, was a Jain Oswal; He isid all his hoarded wealt). at the disposal of Rana Pratap t ollect men and munition for war against the Mogal en ror Akbar, in order to maintain the independence of his nar ye land. Again Kumarpa a king of Gujarat ( 12th Centui had Hemchandrachary - the Jain encyclopeadist as his Gur ven that Ahinsa ist Guru never asked him to retire from his kingly duties so as to escape from Hinsa. These are some of the instances of mer whose religion the modern historians have thought it worti. their while to mention. India hari innumerable kings; whai religion they professed can he gathed only from the Shastras, and the Jain Shastras describesny Jain kings, person : of flesh and blood, who reigned over the various kingdoms in Behar, Malwa, Deccan etc. Even so late as the 16th and 17th Centuries, we fino in the Jain historical studies by S. Tank, in the Indiai: antiquary and in the Todds Ra than, as well as in the household tales of Indian braver in Rajputapa--alas they are becoming scarcer with the introduction of modern historie of Rajput defeats and Hindu retrists-Oswal Jains serving Page #169 -------------------------------------------------------------------------- ________________ Jain Ihinsa. 325 thir monarchs in the various capacities of generals, ministers, and administrator and for their services they have been awarded hereditary Jagirs and Pattas which exist upto this day. Even now one finds in the capitals of Rajputana states Mehtas, Bachhawa's and Singhis, gotras of Oswal Jains, whose immediate alltors i.e. Grandfathers or great grındfathers had led thorces of the Rajputana Chiefs and the uswals form an instant part—a third, of the Jain Community. Now if we examine th Jain principles of Ahinsa, we find nothing that may make mes unmanly and nations degraded and void of self respect. W: uote Jain Acharyas below. . While describing the Arinsa for a Grahasth i.e. a layman V jay Laxmi Suri says आद्य व्रते पृहस्थानां सहपादा विशोपका: दयाहि दाता पूज्य: नाधिका तु प्रकाशिता i.c. The sages have prescrit u in the first Vrata for a Grabasth one and a quarter Biswa ( It of 20 Biswas ) of gar (Daya) and not more. That is, the highest Grahasth should ol serve only one sixteent, f what is prescribed for a Sadhu ( who of course is quite &y from all wordly turmoils and wiose business is to eleval his own soul and to guard the morals of his flock ). This iso, because, as is explained by Various Acharyas, a laymais can not help using water, fire etc. h, can not help killing in Hatter like cooking, digging, house building, tilling etc. (becaust Jainism does not recommend its la y man to become mere bestars and to depend on others for their daily bread) and because they can not (for they should nit ) abstain from using force which may involve Hinga in order that the weak should be protected against the strong, and that the aggressor and the usurper, the thief and the scoundrel, the lustful villain and the infamous voilator of woman's chastity, the ruftiar: and the cheat should be prevented from inflicting injustice and doing harm. What is required is that he should kill merely to satisfy his whim Page #170 -------------------------------------------------------------------------- ________________ સરક શ્રી જૈન વે. !. હૅરૅલ્ડ. or for want of ordinary care or to satisfy his passions. Says Hemachandracharya पंगु कुष्टि कुणित्वादि द हिंसा फलं सुधीः Arm zaa Ágai féal ázeg atqka - योगशास्त्र. i.e. Seeing that defect in limbs, rosy etc. are the result; of Hinsa, a layman should refrain from doing Hinsa with the determined intention of causing injury, without any purpose to innocent moving living beings are moving living b ings as opposed to स्थावर the ionary living beings ex. Plants vegetable etc). As to th thavara beinrgs the sam Acharya says निरर्थकां न कुर्वीत जीप स्थावरवि हिंसामहिंसा धर्मज्ञः कांक्षित मोक्षमुपासकाः i verted Ahinsa of whic 1 i.e. An ahinsaist desirous of Moh should not do Hinasa to Sthawar beings without any purpos Jain Ahinsa is not the "] as Lala Lajpatray says in the J number of the Modern review, in which Grandfather was believer and which forbid the taking of any life under ar circumstances whatever. "Jains do not believe in that Extreme Ahinsa which. might throw in the back ground all other virtues which en. noble men and nation ", " which not throw into shade honou: and self respect "" which might heroism, patriotism, love of count the race" "It can not be said fo Rai means by some good people tinguish courage bravery love of family, honor o certain what Lala Lajpat roughly well-intentioned and otherwise saintly who made and of Ahinsa. But certainly Jain Ahinsa does not teach that is sinful to use legitimate force for purpose of self defence con for protection of our hono and the honor of our wives, sister daughters and mothers." It does not teach us "to guard the honor of those who are under our charge by delivering ourselves into the hands of men who would commit sacrilege י 33 Page #171 -------------------------------------------------------------------------- ________________ .. Ahinsa. It is only the innocent beings whom a Jain should not kill. Those who deserve punishment must get the right chastisement and the Jains are free to use the necessary force. There are the Kathas in which the Sadhus have made use of force for the protection of innocent persons and to save women from sacrilegre In a Jain Grantha Nishith Chulika Chapter X is related a story of Kalikacharya who in order to save a Sadhvi from being dishonored by a prince caused Another prince to bring his forces to her rescue. There is another Katha of a Sadhu Vishnu Kumar; he himself punished a king who intended 2, kill all the Jain Sadhus within his empire. The Jain Ahinsa not merely a negative precept. "Don't hurt", It is more It is a positive Moral Commandment. [t says "Soothe Serve' It is not only live and let live, but also help others to live. No doubt there are weaknesses in modern Jains. Their community is not very bathy or flourishing. Much work and sacrifice are needed to them and we hope that young Jains will not lag behind doing their duty. They are already alert. But Ahinsa is not cause of their weakness. Modern Jains are mostly business aen like the non-jain Vaish nave Community. It is their conta t with this Vaishon Community that has introduced in them most of the evils. We have an evidence of the Vaish influence in the social rites and ceremonies of the Jains most of which are quite inconsistant with Jain principles. The same influnce is at the root of Jains' dislike of force of fear wherever it exists ). It is not an inherited fear but a borrowed fear. The Vaish fear is the indirect result of Brahamain and Kshatriya supremacy of the kind found in ancient India when Vaishas could be treated despotically and with impunity while they could not raise a voice against the Brahamans for fear of incurring the rage of gods. Jainism recognises neither any supremacy of any class nor the fear of gods while doing any right and just action. Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શ્વે. ૩. હેરલ્ડ. If India is bereft of manly virtues, it is not Ahinsa Jain or Non-jain that has contributed to this result. Lala Lajpat Rai has not only not understood ahinsa but has misunderstood it and consequently misrepresented the most noble principle of Ahinsa Parmo Dharma. It is the general notion of inferiority of race that has some how got into the Indian head and is at the bottom of all evil. Give them liberal education teachers &c. teach them that their ahinsaist ancestor -s achieved great successes in all spheres of life. Teach them that they are not inferior to other nations in any respect. Teach them that they are not incorrigibly inferior in those respects in which they are inferior at all an the ahinsaist nation the Indian nation shall make it all the most noble, and manly glorious, shall shine in her glory and shed lustre all around Ahinsa. • Ahinsaist ' ૩૨૮ હૃદયની વાતા કાણુ જાણે ? ( રાગ–વાધેસરી ) ૧. દિલની વાતા, દિલઇશ જાણેજન બધા છે ગુથાયેલ વ્યવહા કૂંડમાં તે ઘણું સુખ માણે— લિની. ખાલનાં લક્ષણા પારણે પરખતાં, મનુષ્યની જે કસાડી સ્મશાને, ના હવે આવતું દષ્ટિએ સા દિલ, છે કરા તક જાણે-અજાણે—લિની. લેાભી જ્યાં હાય વસતા ધુતારા નાં, ૧૭–૪-૧૫ મેાજ મનમાનિતી તાય માણે, અગ ભગત જગતને ખૂબ ઠગતા કરે. કાઇ તેને ર તા પિછાણે—દિલની. ધૃત્ત ધૂના મળી એકઠી મંડળી, એક બીજા તણે પક્ષ તાણે, ગરીબ ગાયા તણી કતલ સુખથી કરે, ચૂસી લે લેડી તેનુ પરાણે—ક્લિની. તંત્રી. Page #173 -------------------------------------------------------------------------- ________________ સંવત્વરી પ્રસંગે ભગવાનની યાત્રા પાળશે કે ૩ - ૧૧wwwwwwwwww દિલની વાતે, દિલ-ઇશ જાણે,. પ્રેમ રસને ભુખ્યો આતમા ઇચ્છ, મિ તેની નહિ હાલ સ્થાને-દિલવી. ભાગ્ય વશ થઈ ઘણું મન મુઝાતું છતાં, કોઈ ના તેહને પક્ષ તાણે જીંદગી આ સુની રસ વગર છે લુખી, | પ્રેમી આ શુષ્કતા કંઈક જાણે દિલતી. જ્યાં રહ્યું ઝરણું છે ત્યાં પિપાસુ નહિ, જ્યાં પિપાસુ તહાં મળતે પહાણે, સુવર્ણ જ્યાં છે તહાં લેશ સુગધ ના, - ખ નહિ તેય માને પરાણે-દિલની. એજ વિચિત્રતા કમની છે બધે, | સર્વ સંગના એક ટાણે, દિલે રડે, દિલ બળ, વાત કોને કરે? સમસમી સુખ દુખમાં પિછાણે-દિલની. ૧૮-૪-૧૫ તત્રી. જ દરેક જૈનબન્યુને વંચાવરો તે સધધવાનું હતું અન્ય હાંસલ કરશો. પવિત્ર સંવત્સરી પર્વ પ્રસંગે પણ ભગવાનની આજ્ઞા પાળવા તૈયાર થશે કે? ભગવાનનું નામ અને ભગવાનની આજ્ઞા એ બે પર કોને પ્રેમ નહિ હોય? અને તેમાં સંવત્સરી જેવો સર્વોત્તમ પર્વ દિવસ– કે જે દિવસે તે એક સુદમાં ક્ષુદ્ર માણસ પણ ભગવાનની ભક્તિ કરવા અને ભગવાનની આજ્ઞા માથે હડાવવા ચૂકતા નથી, એ શુભ દિવસે ક બુદ્ધિશાળી જૈન ભગવાનની આરતા સાંભળવા, વિચારવા અને અમલમાં મુકવા ખુશી નહિ થાય? શ્રી છન ભગવાન એક વખત આપણું જેવા મનુષ્ય હતા, પરંતુ જ્યારે મહારા–હારા પણાને ભેદભાવ અને સકળ પ્રાણીમાત્ર સાથેને વૈરભાવ છોડી દઈ ક્ષમાના સાગર બન્યા ત્યારે તેઓ મનુષ્ય મટી ભગવાન થયા. તેઓ હેમના અનુયાયીઓને પણ એજ માર્ગે ચાલવાને ઉપદેશ આપતા ગયા છે, અને એટલા માટે શાસ્ત્રકારોએ શ્રી ભગવાનના ઉપદેશને અનુસરીને એવી આજ્ઞા કરી છે કે, દરેક ને સાંજે અને હવારે પ્રતિક્રમણ કરીને વૈવિધની ક્ષમા Page #174 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ શ્રી જૈન . કૅ. અડ. ભાગવી, જહેનાથી દરરોજ તેમ કરવાનું ન બની શકે તેમણે દર મહિને કે છ મહિને અને તે પણ ન બને તે દર વર્ષે એક વાર તે વૈરવિરોધની ક્ષમા લેવી-દેવી. જે આ દેવું વર્ષમાં એક વાર પણ ન ચૂકવવામાં આવે તે ક્રમે ક્રમે ચક્રવતી વ્યાજની પેઠે કરજ વધતું જાય અને માણસ પાપના બેજા એટલો બધે દબાઈ જાય કે માથું ઉંચું કરવું મુશ્કેલ થઈ પડે. એટલાજ કારણથી સંવત્સર તક્રમણની યોજના કરવામાં આવી છે; એ જ કારણથી આપણે દરેક જૈન ભાઈઓ છે, બીજાના ઘેર જઈ “ખમત ખામણે ' કરી આવીએ છીએ અને ગામેગામ આ સંબંધીઓને “ક્ષમાપના પો” લખીએ છીએ. પરંતુ આજકાલ આપણાં સંવત્સરી પ્રતિક્રમ અને ખમતખામણાં ઘણે ભાગે દેખાવા માત્ર રહ્યો છે. આપણે પ્રતિક્રમણના પાઠ બેલી જ છીએ પણ એ પાઠમાં ચોરાશી લાખ જીવયોનિ સાથેના વૈરવિરોધ છોડવાનું જે બેલીએ છીએ તે વચન પાળતા નથી. મિત્રો અને સગાંઓને “ખમાવવા જઈએ છી જેમની સાથે લડ્યા હોઈએ હેમને ખમાવવા નું આપણને સૂઝતું નથી ! ત્યારે પછી વાનની આજ્ઞા પાળનારા આપણે શી રીતે કહેવાઈએ ? શું દિવસે દિવસે વૈરવિરોધ તે પાપબંધનને બજે આપણે માથે વધતે જવાથી આપણું કલ્યાણ સાધી શકે ? એક તરફથી ભગવાનનું નામ જપીએ અને બીજી તરફથી એમની મુખ્ય આ ભંગ કરીએ તે શું એ ભક્તિ સાચી ઠરશે? અને હેમાં પણ ખુદ ભગવાન કે જેએ બી જાતના વૈરવિરોધના કટ્ટા શત્રુ છે તેમના જ નામથી એટલે કે હેમના ધર્મના છે કે તીર્થના નામથી અંદર અંદર વૈરવિરોધ કરીએ અને ક્રોધ, ખટપટ, દ્વેષ, અસત્ય કે બીજાનું બુરું ચાહવાની વૃત્તિ ઈત્યાદિ અનિષ્ટ તને પુષ્ટિ આપીએ, અરે ખુદ પ્ર. ભગવાનના નામથી આવું કરીએ, તે તે કેટલું બધું ભુલ ભરેલું અને આત્મઘાતી ૫ મણય, હેને પવિત્ર સંવત્સરીના દિવસે વિચાર કરવા અમો નીચે સહી કરનારાઓ જૈન સંધને વિનંતિ કરીએ છીએ. તીર્થ તારવાને માટે છે, નહિ ? ડુબાવવાને માટે. . ભાઈઓ, ધર્મ” એ માણસને અધોગતિમાં અટકાવવા માટે છે; તેમજ “તીર્થ એ મનુષ્યને સંસારસાગરમાંથી તરી પાર ઉતરવા - ધન છે, એથી ઉલટું, ક્રોધ, કલેષ, ટંટા, એ સર્વ મનુષ્યને ડુબાવનારાં તરે છે. તે , શું ધર્મ કે તીર્થ નિમિત્તે કલેશ અને વૈરવિરોધ થઇ જ શકે? “ધર્મ-અને ખારીને પવિત્ર જૈન ધર્મ–તે કહે છે કે, હમારા દુશ્મનને પણ ક્ષમા આપે, માથું કામ તું પણ ભલું ચાહો ! અને તીર્થ” કહે છે કે, મહને માનનારા હમે બધા એકત્ર થઇ તેનું બળ જમાવી એ બળ વડે સંસારને તરવાનો પૂલ બનાવો. તેને બદલે આપણે તો, એકતાનું જે છે બળ રહેવા પામ્યું છે તે પણ “ તીર્થ ” નિમિત્તેજ તેડવા તૈયાર થઈએ છીએ, આખી દુનિયામાં બધા મળીને હવે માત્ર તેર લાખ જ જૈન રહેવા પામ્યા છે હેમાં સંપ કરીને અંદર અંદર લડીને પરસ્પર નબળા પડીએ એ રસ્તે આપણે અંગી કરીએ છીએ. અરે ઓ મહેરબાન Page #175 -------------------------------------------------------------------------- ________________ સંવત્સરી પ્રસંગે ભગવાનની આજ્ઞા પાળશે કે? રૂડા wwwwx સજજને ! ઐક્યબળ વગર શું આ પ્ર": હરીફાઈ અને જડવાદના જમાનામાં આપણો પત્ર જૈન ધર્મ આપણે ટકાવી શકી. અયબળ વગર આપણે બીજાઓને જન ધર્મ તફ ખેંચી શકીશું? ક્યબળ વગર પણે શું કદીએ કઈ જાતની સાંસારિક કે પાર માર્થિક ઉન્નતિ કરી શકીશું? ઉન્નતિને બદલે અવનતિ અને તે સાથે પાપ આપણે પ્રતિદિન વધારતા જઈએ છીએ, એ બાબતને શાન્તિથી વિચાર કરવા જે આજે સંવત્સરી જેવા શુભ દિવસે ૨, ૩ તૈયાર નહિ થઈએ તો પછી ક્યારે થઈશું નફાટેટાને હિસાબ વ્યાપારીઓ દીવાળી પાડે છે, તેમ પાપ-પુણ્યનું સરવૈયું દરેક સાચા જેને સંવત્સરીના દિવસે કહાડવું જ જોઈએ દરેક જમાના કરતાં આજે ? આપણે પાપથી વધારે ચેતવાનું છે. પાપ ! પાપ ! અરે આપણે થી બહુ ડરવાનું છે. પૂર્વના આપણું ભાગ્યશાળી 'પજો જેવાં મજબૂત સંઠાણ અને પુણ્ય આજે આપણી પાસે છે નહિ, કે જેથી પાપને સહેજમાં બાળવાનું પરાક્રમ કરે છીએ; વળી આજે દેશકાળ રીતરીવાજ રાજ્ય વારે એવા પ્રકારનાં છે કે જેમાં હીંડ: હું ચાલતાં પાપ થઈ જાય છે, તે એવા વખતમાં આપણે એટલું તે ડહાપણ જરૂર રા જોઈએ છે કે પાપને કાપવાના સાધનો (અર્થાત ધ, ગુરૂ, તીર્થ) ને નિમિત્તે તે પણ ન જ પડવું, એ શાન્તિ પામવાનાં સ્થાનને આગનાં સ્થાન ન બનાવવાં. શાસ્ત્રકા તકારી પોકારીને કહે છે કે, ભાઈઓ ! બીજે બધે ઠેકાણે બાંધેલાં પાપે તીર્થસ્થાનમાં ' કાશે, પણ તીર્થસ્થાનમાં બાંધેલાં પાપ વજલેપ જેવાં મજબૂત થશે. તીર્થ કાનની માલકી. તીર્થસ્થાનના ખરા માલીક ૪ નગવાન છે. તાબર જેને અગર દિગમ્બર જૈનો તે ભગવાનના “ ટ્રસ્ટી ” છે. ૯. અને એક પુત્ર મંદિર બંધાવે અને બીજો પુત્ર તે મંદિરનો માલીક બનવા તૈયાર થાય જેમ શોભાભર્યું નથી, તેમજ પહેલો પુત્ર કેર્ટદરબારે હડે એ પણ શોભાભર્યું નથી એ કદાપિ ભૂલ પણ કરે ( કારણ કે છw. સ્વથી ભૂલ તે થાય જ ) તે પણ " એ-ભાઈઓના વાંધા ભાઇચારાની રીતે-સભાધાનની અને સુલેહશાન્તિભરી રીતે-પ શકાય નહિ શું ? અને ભગવાનના પુત્રો વચ્ચેના વધા ખાતર, એ ભગવાન પર લેશ . શ્રદ્ધા નહિ ધરાવનારાઓ પાસે ન્યાયની ભીખ ભ ગવામાં આવે અને ન્યાય મેળવવા અને ૫ લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવે, એને અર્થ એ જ થાય કે આ ભાઈઓ ફરી કોઈ વસ ભેગા મળવા માગતાજ નથી અને એમના આખા સમાજમાં વાંધો પતાવી શકે એ શાણું માણસ પણ કોઈ નથી. શું પિતાના હકકે છોડી દેવાને અમારી સલાહ છે?—ના. આ વિનંતિ કરનારા અમો પા ની એવી ઈચ્છા કે સલાહ નથી કે કવેતામ્બરેએ કે દિગમ્બરેએ કોઈ સ્થળને પ’ | વાજબી હકક છેડી દે. હકકને નિર્ણય થવો જ જોઇએ અને ઇન્સાથી જ હકક પાવો જોઈએ, એ તે અમને માન્ય છે. પણ Page #176 -------------------------------------------------------------------------- ________________ vv * * ' " ક " * * * ૩૩૨ શ્રી જૈન છે. કો હેરલ્ડ. અમારી સૂચના એ છે કે, શ્રી મહાવીર પિતા કે તેમના આપણે સર્વે પુત્રો છીએ હેમના નામના ગૌરવ ખાતર, અને હેમના ધર્મના ગર ખાતર તથા મુઠ્ઠીભર રહેવા પામેલી જૈન પ્રજાના પૈરવ તથા એક્યબળની ગરજ સર, આપણે કોર્ટ દરબારે રહડવાનું છે ડી હિંદના સૌથી વધારે લોકપ્રિય, બુદ્ધિશાળી અને નાણિક પ્રજાકીય આગેવાને પૈકીને રોક કે વધારે આગેવાનોને બને પક્ષ તરફથી પર ૬ કરીને હેમની પાસેથી બે ન્યાય ' કાં ન મેળવી શકીએ? દેખાતે મહાન લાભ. કેટદ્વારા ઇન્સાફ માગવામાં અને પ્રજાક આગેવાને મારફત ઇન્સાફ ભાગવામાં કેટલો તફાવત છે અને તેથી આપણને શું શું છે તે ગેરલાભ છે તે આપણે આપણું સહજ વ્યાપારી દષ્ટિથી વિચારવું જોઈએ છે – ( ૧ ) એ તે સે કોઈ સારી રીતે જાણે કે, સરકારી ઇન્સાફ પદ્ધતિ અત્યંત તાલંબવાળી અને બેહદ ખર્ચાળ છે. એક કોર્ટમાં લો ખત કેસ ચાલે, તેમાં હજારો રૂપી વકીલ-બેરીસ્ટર પાછળ ખચાય, અંતે બીજી કોટ માં જવાનું ઉભું રહે, ત્યાં પણ હજાર કે બા ખરચ્યા પછી વળી આગળ પણ જવું. આ લખલૂટ ખર્ચ ઉપરાંત બન્ને પાકારોને પિતાને કિમતી વખત ગુમાવે પડે છે તે હિસાબ જ નહિ. દોડધામ અને જંજાળ વિહોરવી પડે એને પણ હિસાબ નહિ. હવે માપારી વર્ગને આવી રીતે વર્ષો સુધી :મતી વખતને ભેગ અને મગજમારી પાલવી કે કે કેમ એ વિચારવાનું કામ અમે તે સજજનેને પિતાને જ સંપીશું. બીજા હાથ ઉ પ જાકીય આગેવાનના હાથથી ઇન્સાફ લેવાનો હોય તે લાંબો વખત જાય નહિ, અને ડાં ખર્ચ પણ થાય નહિ, ( ૨ ) કેટેમાં અમુક કલમ મુજબ જ ૨ – નાનું હોય છે. જડજને લાગતું હોય કે મહારે અમુક પ્રકારનું જજમેંટ આપવું જોઈએ, તે મ્ કલમ આગળ તે લાચાર છે. કાયદાની બારીકીઓ સત્યને પણ ઘડીભરને માટે દબાવી શકે પણ એક પ્રજાકીય આગેવાનના હાથી ઇન્સાફ હોવાને હોય તે, તે વાળ ચીરવા જેવી : ૧દાની બારીકીઓ કરતાં સત્ય હકીકતો ઉપર વધારે ધ્યાન આપે; કારણ કે હેને કોઇ કાય ! બારીકીઓનું બંધન નથી, પણ જ્યારે તેળવામાં સત્યનું અને પરમાત્માનું જ બંધન ૬ (૩) કોઈ તીર્થ દેશી રાજ્યમાં પણ હોય, બ્રિટીશ હદમાં પણ હોય, એમાંના કોઈ બધા ઈન્સાફ આપનારાઓ, બધે પ્રસંગે સંપૂર્ણ પરિબળ ધરાવતાજ હોય એવી ખાડો બધાથી રાખી શકાય નહિ. અને ખાસ કરીને રૂપિયા 3 નહિ પણ ભમતાને સવાલ હોય ત્યારે તે ઇન્સાફ આપનારના સંપૂર્ણ ચારિત્ર ઉપરજ છે કે આધાર રહે છે. જે પ્રજાકીય આ. વાનેએ પિતાની જીંદગી દેશને અર્પણ કરી હોય છે તે ખરેખર દઢ ચારિત્રવાનની બાબતમાં તો ઇરાદાપૂર્વક ન્યાયને જરાતરા પણ ખંડિત કર ની લેશ માત્ર ભીતિ હોઈ શકે નહિ. વળી તે પ્રજાકીય આગેવાને કેઇની હેમાં તણ ના નહિ, એટલું જ નહિ પણ એ. નામાં કાયદાકાનુનનું જાણપણું પણ દેશી રાજ્ય ', સરકારી અદાલતના અમલદા કરતાં ઓછું હેતું નથી. તેથી શુદ્ધ નિષ્ટ તેમજ રસાળ કાનુની જ્ઞાન બન્નેના મિશ્રણથ, હેમના હાથે ભળતે ન્યાય ખરી જ હેય એ સંભવ રહે છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ સંવત્સરી પ્રસંગે ભગવાનની આજ્ઞા પાળશે કે? (૪) આપણું ધર્મ સંબંધી સવાલો - આપણા પ્રજાકીય આગેવાનોને હાથે જ ઇન્સાફ થાય એ આપણી કેમ માટે તેમજ દેશ માં ભાભર્યું છે. અને આપણા દેશના આગેવાને પાસેથી ઇન્સાફ મેળવવાની સલાહન ધીકાર કરવામાં ખચકાવું એ આપણને પોતાને અને આ પણ દેશને અપમાન કરવા બરાબર છે. આપણે આપણા પિતાને ન્યાય ન તોળી શકીએ તે એમાં આપણી અયોગ્યતા પુરવાર કરવા જેવું જ થાય છે; હેમાં પણ આપણે જેને કે જેઓ મુખ્યત્વે વણિક છીએ, વ્યાપારી કુનેહ વળી–નવા નવા માર્ગ શોધવાની તાકાદવાળી પ્રન છીએ અને રાવણનું રાજ્ય પણું વણિક ન હોવાથી જ ગયું હતું, એમ કહેવાય છે) અને જહેમના પૂર્વજોએ હેટાં હેટાં પાનાં કારભારાં કર્યા હતા-એવા આપણુ જનો અ પણ ધર્મ સંબંધી ઝગડાના નીકાલ માટે કોર્ટદરબારે રહડીએ તે આપણું ગૌરવ અ પણું હાથે જ ગુમાવવા જેવું થાય. એટલા માટે આખરની વિનતિ એ છે કે, શ્વેતામ્બર-દિગમ્બર વર્ગ વચ્ચે તીર્થો એ બંધી જે જે વાંધા હાલ ચાલે છે તે સર્વ વાંધાઓના નિરાકરણ માટે - છેવટના સાર' માટે-આપણે કોર્ટમાં ચાલતા , હાલ તરત તે કુફ રખાવીને, બંને પક્ષ તરફથી પસંદ કરાયેલા એક કે વધુ પ્રજા ' આગેવાનો (દાખલા તરીકે લોકમાન્ય ગાંધી) ને લવાદ નીમવા, હેમની સમક્ષ બન્ને પક્ષના અમુક પક્ષકારો અને વકીલોએ પિતાપિતાની હકીકતો, પુરાવા, દલીલો વગેરે રજુ કરી, અને છેવટે તેઓ જે ઇન્સાફ આપે તે બધાએ હમેશને માટે કબુલ મંજુર રાખવાની–પ્રથમથી જ–સહી કરી આપવી. આ રીતે જાના વૈવિરોધ ટાળવા, પરસ્પર ખરા દીલથી ખમતખામણું કરવાં અને ભવિષ્યમાં ભાઈચારાની સજજડ ગાંઠથી જોડાયા રહેવાનું વ્રત છે . –એજ શ્રી મહાવીર પ્રભુના સાચા ભક્ત તરીકેનું દરેક શ્વેતામ્બર-દિગમ્બરનું કર્તવ્ય છે એમાં જ બનેની ઈજજત છે, શોભા છે, બળ છે અને એમાં જ પવિત્ર જૈન ધર્મના કીસલામતી અને આબાદી છે. જે આવી રીતે વેરવિરોધ ન રા' શકીએ તે સંવત્સરીનાં આપણું ખમતખામણાં અર્થવગરનાં છે, દેખાવ માત્ર છે. જે સમજવા છતાં ચેતીએ નહિ , જાગતે હોવા છતાં પથારીમાં લઘુશંકા કરનાર બાળક જેવા આપણે બાળક જ કરીએ. જે ભાઈ ભાઈ વચ્ચે પણ એખલાન કરવાનું આપણુથી ન બની શકે, તે આખી પૃથ્વીથી–રે ચર્યાશી લાખ છવયેની મિત્રભાવ કરવાનું ભગવાનનું વચન આપણે કાપિ નહિ પાળી શકવાના, અને નાવ્યભવ તથા જૈન ધર્મ પામ્યા તે ન પામ્યા બરાબર જ થવાનું. એટલા માટે, તીને લગતા તમામ ઝયડાઓના પક્ષકાર ગૃહસ્થો પ્રત્યે અમારી વિનંતિ છે કે, આ વિમ પર આપ આજના પવિત્ર દિવસે– ક્ષમા આપવા --લેવાના દિવસે–વરભાવ ભૂલવાના દિવસે–જરૂર ખરા દિલથી અને ઉંડા ઉતરીને વિચાર કરી જેશે, તેમજ જ્યારે ઉપર કહેલ માર્ગ જેવો કોઈ માર્ગ સૂચવવા અને આપની તે ધાબતમાં સલાહ લેવા કોઈ ધર્મદાઝ છે! ન જૈન બંધુ હાજર થાય ત્યારે આપ શ્રી વીર Page #178 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ શ્રી જેને ક. કો. હેરલ્ડ. A ભગવાનની આજ્ઞા નજર સામે રાખીને જવાબ આપશે તથા સૂચના કરનાર ગૃહસ્થની હાવાદ સંબધી યોજનામાં કાંઈ સુધારા વધારે છે નુિં આપને યોગ્ય લાગે તે લેખિત નહિ પણ મુખેથી ] જણાવશે, કે જેથી એ કે કરનાર ગૃહસ્થ બન્ને પક્ષના વિચારોને એક કરી બનતી તાકીદે લવાદ નીમાવાનું કામ ? પાડી શકે. અને આખા હિંદના તમામ વેતાંબર–ગંબર જૈનભાઈઓને અરજ છે કે, આ જમાને ચળવળને છે, માટે દરેક ભાઈ આ વિનંતિપત્રમાં પૂર ચવેલી ચળવળમાં સામેલ થાઓ. આગેવાનોને મને કહે, તેમજ પત્ર લખીને જણા તે કે, અમે ધર્મ નિમિત્ત લડવામાં સમ્મત નથી એ જાકીય આગેવાનો દ્વારા સઘળા ટંટા છે ફેસલો કરાવવા આગ્રહપૂર્વક ભલામણ કરીએ . વેતાંબર જૈન આખા હિંદમાં શી પિતાના શ્વેતાંબર અગ્રેસરો ઉપર પત્રો લખે, દિગંબર જૈને દિગંબર અગ્રેસ ઉપર પત્ર લખે, અને આ રીતે હજાર પત્રો ર થાય તો એને એટલો પ્રભાવ પડે કે બને પક્ષના આગેવાનોએ એ સૂચનાને સ્વીકા. વો જ પડે. લોકમત એ એક જબરજસ્ત બળ છે, અને તે બળથી જે ધારીએ તે : પાડી શકાય છે, માટે જન ભાઈઓ હમારા આગેવાનપર પત્ર લખીને છે અને અસર કરે. હમારા ગામ કે શહેરમાં મીટીંગે હા આ દિશામાં લોકમત કેળવે હમારામાં હોય તેટલી શક્તિ વાપરી તૈયબળ મજબુત કરે, કારણ કે ઐકય છે ત્યાં જ શક્તિ છે. " છે ત્યાં જ સુખ છે. ઐકય છે ત્યાં જ સ્વાત ત્ર્ય છે. ય છે ત્યાં જ ગેરવે છે. ઐકય એ જ મહાવીને “ સંધ ? ઐક્ય એ જ “મુક્તિ ને મંત્ર'. એ એક્ય સિવાય કેણ વાવી શકયું છે? એ ઐક્યને તરછોડીને હમે ૨ -ખી થઈ શકશે? A ના, ના, હજાર ને ! એકય નહિ, તે ધર્મ નહિ અને ધર્મ નહિ, તો વેતામ્બ - ગમ્બર પણ નહિ. ધ્યાન રાખી , લડવું એટલે બન્ને પક્ષ નબળા ૫ એવી બલામાં પડવું તે. લડવું એટલે બેના હાથમાને રોટ વીજાને ખવરાવી દે તે. લડીને જીતનાર પક્ષ પણ આખરે એમ કહે છે કે “ આ કરતાં ચુપચાપ બેઠા રહ્યા હતા તે ઓછું નુકસાન ખમવું પડ 'ત.” ધર્મ અને સમાજ તથા દુનિયાની માટે કરવાનું ઘણું છે, Page #179 -------------------------------------------------------------------------- ________________ સંવત્સરી પ્રસગે ભગવાનની આજ્ઞા પાળશો કે? ૩૩૫ wwwhv ૧ ,, ,, vvvvvvvv , vvvvvvvvvvvvvv પૈસાનો ટેટ છે, ઉદારતાની ન્યૂનતા છે. અને તે છતાં ધર્મ નિમિત્તે નાણાં એકઠાં કરી એમાંથી ધર્મયુદ્ધ કરવાં છે ? ના, સજજને. ના; વેતામ્બર–દિગમ્બર પરસ્પર હાથ મેળવે અને સંયુકત હાથ વડે આખી દુનિયાને “શાસનરસી” બનાવે એ જ ભાવના અને એ જ વિના સાથે વિરમીએ છીએ, અમે... શેઠ ને દીરામ બાલચન્દ્ર (ઝાલરાપાટન શેડ રતનચન્દ ખીમચન્દ મોતીચન્દ જગમ દરલાલ જૈની એમ. એ., બાર-એ (મુમ્બઈ.વેતાંબર સંધના સંધપતિ) (જજ હાઈકોર્ટ, ઇન્દોર ) શેઠ દેવકરણ મૂળજી, મુંબઈ અજિ પ્રસાદ જૈની એમ. એ., એલએલ.બી., ” ગુલાબચન્દ દેવચન્દ જવેરી, મુંબઈ ( એડીટર, જૈનગેઝીટ, લખનૌ ) ” રતનચંદ તલકચંદ માસ્તર ” લલુભાઈ પ્રેમાનન્દદાસ પારેખ, એલ. સી. કે. ” જીવનચંદ સાકરચંદ ઝવેરી એ. બો. લટ્ટે એમ એ એલએલ બી (કોલ્હાપુરમાં "લખમસી હીરજી મૈશેરી બી એ, એલએલબી એ. પી. ચૌગુલે બી. એ-એલએલ બી. ” ખીમજી હીરજી કાયાણી જે. પી. હીરાદ અમીચંદ શાહ, શોલાપુર ” અમરચન્દ ઘેલાભાઈ [ ભૂતપૂર્વ સેક્રેટરી, સુરજ ભાનુ વકીલ, દેવબન્દ. ભાવનગર જૈનધર્મ પ્રસારક સભા. ] જુગલ કિશોર મુખ્તાર ” ચુનીલાલ એમ. કાપડિયા એમ.એ., તે પ્રસાદ જન એલએલ બી, બી. એસસી. ( સમ્પાદક, જેનપ્રદીપ) મોહનલાલ દલીચન્દ દેસાઈ બી. એ, એલ એલ. બી. ઠાકેદાસ ભગવાનદાસ જવેરી, મુમ્બઈ. (એડીટર, જૈન શ્વેતામ્બર કૅન્કસ હેઠ) ગાંધી સૂરચંદ શીવરામ (શેઠ નાથારંગજીવાળા ડાયર નાનચન્દ કે મોદી. શાહ ચુનીલાલ હેમચંદ એલ એમ, એપ્સ એસ. ચિતનદાસ જૈન બી. એ. મૂલચન્દ હીરજી (સેક્રેટરી, મુંબઈ માંગરેલા (-આ૦ સે., ભારતનમહામણાલ ) જૈન સભા, મુમ્બઈ ) દયાન્દ્ર ગેયલીય બી એ. મણીલાલ મોહકમચન્દ્ર શાહ (સમ્પાદક, જાતિપ્રબોધક ) (સેક્રેટરી, વાલંટિયર કમીટી નાબૂમ પ્રેમી (સમ્પાદક, જનહિતૈષી ) દશમી જૈન શ્વેઃ કોન્ફરેસ) વાડીલાલ મોતીલાલ શાહ-એડીટર, જનહિતેચ્છુ ” ) Page #180 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ શ્રી જૈન . ક. હેર૯૭. ઉપરનું પેમ્ફલેટ બહાર પાડનાર શ્રીયુત વાડીલાલ મેતીલાલ શાહ તરફથી નીને પત્ર પ્રગટ કરવાની અમને વિનંતિ કરવામાં આવી છે – એક “આગના તણખા ના “ભયંકર અને. શ્રીયુત સમ્પાદક મહાશય, શ્રી “જન થતામ્બર ઑફરન્સ હેરલ્ડ.” જયજીનેંદ્ર! હું હમારી પાસેથી અને હમે જે કેમ, પતિનિધિ તરીકે એક પત્ર ચલાવવા પાછળ પિતાના કિમતી વખતને ભોગ આપો છો તે મ પાસેથી એક પ્રશ્નનો–દેખીતા ઘ| સાદા પરતુ વસ્તુત: ઉંડા આશયવાળા પ્રશ્નો ખુલાસો મેળવવાની ઇચ્છાથી હમ રા પ્રસિદ્ધ પત્રની ઘડીક કિમતી જગા મેળવવાને પાર છું. પ્રશ્ન આ છે : લડવું એ ધર્મ છે કે ક્ષમાભાવ રાખવે એ ધર્મ છે ? હું પિતે મારો અભિપ્રાય આપવા ખુશી બધી; પરંતુ અભિપ્રાયો એકઠા કરવા ની ઈચ્છા રાખું છું. ક્ષમાભાવ રાખવો એ ધર્મ એવો ઉત્તર હમારા તરફથી અને ઘણાખરા સ્વધમી ભાઈઓ તરફથી આવવા સંભવ કારણ કે (તેઓ કહેશે કે) શાસ્ત્ર હમેશ ક્રોધ, માન, માયા ઈત્યાદિને હણવાની જ નલાહ આપે છે. હમે કહેશો કે ધર્મ તે innocent-નિરુપદ્રવી કોઈને લેશ માત્ર 3 ન કરે તે – કોઇને પણ અને મનથી પણ દુઃખ ન કરે એવે છે. (That is yot onception of “Religion”. ) અને છતાં ધર્મની એ પવિત્ર વ્યાખ્યા બો વખતે હમારું જીગર તે એમ જ બેલતું હશે કે : “નિરુપદ્રવી ધમનો પણ એ માટે તો ઉપદ્રવનું જ હથીઅર આવશ્યક છે ” ! હમારા વાચકોની સગવડ ખાતર હું ફરી પશ-વધારે ઘરગતુ ભાષામાં બોલીશ-૬, ધર્મ પતે નિરૂપવી છે એમ માનનારાઓ પણ એ ધર્મના બચાવ-રક્ષણ-હયાતી માટે ઉપદ્રવ (સખ્તાઈ-ક્રોધ-તોફાન-દેષ ઈત્યાદિ અને અનિષ્ટ મનાયેલાં ત) નો જ ઉપગ કરે છે–ખરેખર ઉપયોગ કરે છે. ત્યારે કાં તે ધર્મ નું વ્યાખ્યા હમારે બદલી નાખવી પડશે અને તેની નિર્દોષ-નિરુપદ્રવી ભાવનાને બદલે કાં જુદી જ જાતની ભાવના હમારે ગોઠવી જોઇશે; અગર તે, નિરૂપદવી ધર્મના રક્ષણ મે લેવાતાં ઉપદ્રવી અસ્ત્રશસ્ત્રને સીરાવવાં પડશે. બેમાંથી એક તે જરૂર કરવું પડશે. હાથ બરફ રાખો અને ગરમી ઉત્પન્ન થવાની આશા રાખવી, અગર અગ્નિમાં પગ મૂકીને ઠંડક રા થવાની ઈચ્છા કરવી: એને કે શાણપણ કહેશે? હમે પૂછશે : “ધને અમે નિરુપદ્રવી - અવશ્ય માનીએ છીએ, પણ એ ધર્મ રક્ષણ માટે ઉપદ્રવી અસ્ત્રશસ્ત્ર અમે કહાં વાપરી : છીએ?” મહને માફ કરશે, મહાશય ! પણ એમ બને છે; માત્ર આપના ધર્મમાં જ નહિ, પણ સઘળા ધર્મોના અનુયાયીઓની બાબ- માં લગભગ એમજ બને છે. એક ધર્મની સચ્ચાઈ બીજાઓ પાસે મનાવવા માટે તે બીજા ના ધર્મ કે ધર્મોની નિંદા કરવાના છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ એક ‘આગના તણખા'ના 'ભયકર' પ્રશ્નને. 330 યત્ન શું દુનિયામાં થાડા થાય છે?—અને એનું કારણ એ છે કે પોતાના ધર્મની હયાતી તે સિવાય રહી શકવાની નથી એમ તે ધર્મના લેાકાનુ હૃદય માને છે ( નહિ કે મ્હાં; મ્હે તેા શાન્તિની અને ક્ષમાની અને શ્રી અને નમ્રતાની જ વાતેા ગભોરતાથી કર્યાં કરવાનું ! ) તેમજ જે દેવને શાન્તિ, હૃદયા આદિ સાત્ત્વિક ગુણાના ભંડાર માનવામાં આર્ય છે તે દેવની ભાવના જે મૂત્તિમાં આક્ષેપવામાં આવે છે તેવી મૂર્તિ ખાતર પણ શું આ દુનિયામાં થાડા લોકો પરસ્પર લડ. જોવામાં આવે છે? કહા સાહેબ, ક્ષમાના સાગર તરીકેનાં પ્રભુની 'ભાવના' મ્હાં રહી અને એ પ્રભુના નાથી કરાતાં પરસ્પરનાં યુદ્ધેા કાંથી ધુમ્યાં ? કહા, કહા કે શ્વેતામ્બર-દિગમ્બર વચ્ચે શ્રી સમ્મેદશિખર વગેરે તીર્થ સ્થાને લગતાં - લાખ્ખા રૂપીઆને ભાગ લેતાં-યુધ્ધા કેવી રીતે અને શા માટે ઉદ્ભવ્યાં? શું ધર્મ ોતાના રક્ષણ માટે પોતાના ભકતાની આવી જાતની મદદની ગરજ ધરાવે છે? શું ધારી-હમારી મદદ વગર પોતાની મેળે પેાતાના પગ ઉપર ઉભા રહેવાની શક્તિ ધર્મ” માં નથી જ ? શું આપણે એના રક્ષણ માટે માંહેમાંહે કાષ્ટ મરીએ અને બલીદાનીએ તા જ ધ ટકી શકે છે અને અન્યથા નહિ જ, એમ કહેવા સરખું આપણું આ વર્તન થતું નથી ! મ્હી તે આ ઝગડાઓ જોઈને જ પ્રજાની ધર્મવિષયક વ્યાખ્યાઓ, માન્યતાઓ અને કાર્યો તપાસવાની અને તપાસને અને હસવાની—તેમજ સાથે સાથે રડવાની પણ પ્રેરણા થાય છે. મ્હે કુદરતના અભ્યાસ કરતાં જોયું છે કે, જે પતિ-પત્ની વચ્ચે એખલાસ નથી હાતાં તેઓ પણુ, એક બાળકના જન્મ પછી, એક-ખીજાની ગરજ કરતા કે ચાહતા થાય છે; બાળક એ બે વ્યક્તિઓને સાંકળનાર તત્ત્વ અને છે. તેમજ એક બીજું દાંત : હિન્દુ-મુસલમાનની રીતભાત, પ્રવેશ, ખેાલી, ધર્મ, વગેરે સર્વે ભિન્ન હોવા છત જ્તારથી હિ'માં ‘હિંદી પ્રજા'નોવના મૂર્તિમાન થવા લાગી હારથી મુસલમાતા પણ હિંદુ સાથે પ્રેમની સાંકળ જોડાવા લાગ્યા છે. છેલ્લી નેશનલ ફૅાન્ગ્રેસ વખત હિન્દુઓને મુસલમાન ‘લીગ’ તરફ નાસ્તાપાણીનું આમત્રણ અને મુસલમાનાને હિંદુ તરફથી આમંત્રણ અપાયું હતું અને દેશના આગેવાન હિન્દુ મુસલમાના એક જ ટેબલ પર નાસ્તા કરવા જેટલે દરજ્જે પ્રભાવ બતાવી ચુકયા હતા. એ તદૃન ભિન્ન પ્રકૃતિને આટલી બધી ચુસ્તાથી સનાર—હસ્તમિલાપ કરાવનાર—કયું તત્ત્વ હતું ' તે માત્ર ‘હિંદી પ્રજા’ તરીકેની ‘ભાવના’—એક માતાના હવે આપણે પુત્રા છીએ’ એવી ‘ભાવના’ જ હતી, કે જેણે આ ચત્કારી બળ ઉત્પન્ન કર્યું. પરન્તુ, મ્હારી બુદ્ધિ મુંઝાઈ જાય છે દરતના અગમ્ય રસ્તાઓ હંમેશ કાર્ય-કારણુના લાછકને અનુસરતા જ નથી હાતા ગુઅનાવવાળા દંપતીનુ જોડાણ કરનાર બાળક' તથા ભિન્નપ્રકૃતિ હિંદુ-મુસલમાનને સ્ત બનાવનાર ‘હિંદી પ્રજા’ની ભાવના : એ એ કરતાં પણ વધારે તાકાદવાળું તૈયારૂં તત્વ આપણે જૈતા ધરાવીએ છીએ તે છતાં આપણુ! વચ્ચે એ જોડાણ—એ પ્રેમ— એકતાને બદલે પરસ્પર દ્વેષ અને વૈરભાવ ક્યાંથી આવે છે ? તૈયારા દેવ મહાવીર, સૈયારી કર્યું ફીલસુફી, તૈયારી દયામય નીતિ સારા દેશ, તૈયારી ભાષા, તૈયાર રીવાજો, મૈયારા સ્વાથા—સધળુ તૈયાર, અને તે છતાં આપણા વચ્ચે પરસ્પર એાસ ન મળે એ કેવી રીતે બને છે ? કુદરત Page #182 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ શ્રી જૈન શ્વે. કા. હૅરલ્ડ. ના અગમ્ય રસ્તાઓના ખુલાસા (interpretation ) આપવા મ્હારી હિંમત ચાલતી નથી. અને એટલા જ માટે હું હંમેા વિદ્વાન બન્ધુને તથા હમે જે કામના પ્રતિનિધિઓમાંના એક તરીકે કામ કરે છે તે કામના અન્યાન્ય સજ્જતા પાસેથી જાણવા ઇચ્છું છું કે, શું હમે ધ્રુવ'ની ભાવના મનુષ્યમાં ક્ષરાન્તિ આદિ સાત્વિક ગુણી ઉત્પન્ન કરવા અને તે ગુણાને પુષ્ટિ આપવાના આશયથી રચે છે। ? —તે। કૃપા કરી એ ભાવનાને નિયંળનિષ્કંલક રહેવા દો અને એવા ગુણેા જેમાં આરાપ્યા છે તેવી`મૃત્તિ નિમિત્તે ક્લેશ વૈર, ક્રોધ આદિ તામસી પ્રકૃતિઓને આમંત્રણ આપવા જેવી પ્રવૃત્તિને રેકા, કૃપા કરી શકા, ખીન કાઇની ખાતર નહિ તેા એ ભાવના'! પવિત્રતા જળવાઇ રહે તે ખાતર પણ રોકા શું હમે ધર્મ”ની ભાવના, ભિન્નતિ ખાસીતા અને પ્રકૃતિના એકકરણ માટે અને જૂદીજૂદી ગુફાએમાં—એકખી ડરીને-અલગ અલગ પડી રહેતા મન્ગ્યાને એક ‘સમાજ' રૂપે રહેતા કરવા—એકમ ધી ડરવાને બદલે એકબીજાતી હું રૂપ ખનવાનું શીખવવા અને એક-બીજાનાં સુખ ખમાં ભાગ લેતા બનાવવાના આશયરી જ ખરેખર યેાજી છે?—તે। કૃપા કરી એ ભાહતે એકબીજાના હુામે વપરાતું હીયાર ન બનાવા, એકબીજાને જુદા પાડનાર ‘અખાત ન બનાવા, એકખીજાતે શત્રુ માની જંગલી જમાનાની માફક પોતપોતાની ખેતી ગુાએમાં પુનઃ ભરાઇ જવાની પરણા કરનારૂં ભયાનક તત્ત્વ ન બનાવે. શું હમે‘નથી નૌવહું શાલનરલ વી નીતિ’ની ભાવના એક (એટલે યાર્ં) 'શાસન' (Kingdom—સમાજ—રાજ્ય) - વાના ઇરાદાથી ઉત્પન્ન કરી નહેાતી ?— અને તાપછી, હમારા શાસન’ મહારના મનુષ્યઅને હમારા શાસન’ની અંદર ખેંચી મારૂ રાજ્ય બલવાન અને વિસ્તારવાળુ કરવાને બદલે હમારા શાસન'માં જેઆ છે ડેમને પણ અલગ કરવા જેવી પ્રવૃત્તિથી—તે શાસના સ્થાપક મહાગુરૂના પવિત્ર નામ ખાતર પણ—શરમાતાં શિખા. સમ્પાદક મહાશય ! હમે કદાપિ ારી પ્રશ્નપર પરાથી કંટાળ્યા હશેા; પક્યું હું દીલગીર છું કે હું હમને આટલેથી જતા કરે! શકું તેમ નથી. કંટાળ્યા ?! પ્રશ્નપર પરાથી જ કંટાળ્યા ?! હું કેમ માનું ? ભાગ્યેશ ભાઈએથી લડતાં તેા જેઓ વર્ષો સુધી ન કટાળ્યા તે માત્ર ખેચાર પ્રશ્નથી કંટાળે ? નહિ, સાહેબ; હું ઇચ્છું છું કે હમે ખરે પ્રસ ંગે કંટાળવા જેટલા ભલા હાત તેા કેવું ના જે હૃદયા લડાથી કાબુ બનેલાં છે હેમને માત્ર બેચાર પ્રશ્નાનાં શથી વીંધી શકાતાં નથી; અને મ્હને પણ હમારી યાલુ લડાઇએ જોઇ જોઇને શર વાપરવાનું ભૂત ભ! આવ્યું છે (એ જો ‘દાય’હાય તે હૈના શિક્ષક હમે જ ા, માટે તે હમારે રિસર છે ! ) અને તેથી હું હજી ચેડા ધારે પ્રશ્ના ફેંકવાની લાલચને દાખી શકતા નથી. ? હું પૂછીશ, અને આગ્રહથી પૂછીશ, કે--- શું હમે દેશહિતના ભાગે ‘વ્યવહાર’ ધર્મનું રક્ષણ ઇચ્છતા નથી ? શું હંમે સમાજખળના ભાગે વ્યવહાર ધર્મનું રક્ષણ ઇચ્છતા નથી ? Page #183 -------------------------------------------------------------------------- ________________ vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv એક “આગના તણખા'ના “ભયંકર અને. ૩૩૯ શું હમે પ્રચલિત નીતિના ભેગે વ્યવહાર” ધર્મનું રક્ષણ ઈચ્છતા નથી? અને શું હમે “નિશ્રયને લક્ષબિંદુ માનીને વ્યવહાર સેવ” એવા શાસ્ત્રવચનને દુરૂગ કરતા નથી ? શું હમે ધર્મી પણાને દેખાવ કરવામાં જ ધમપણાની ગેરહાજરી સાબીત કરતા નથી? શું હમે બળવાનપણું બતાવવા ખાતર કરાતા યુદ્ધ દ્વારા જ ધાર્મિક નિર્બળતા હાર પાડતા નથી ? શું હમે– પણ અહીં હું ભીશ; કારણ કે આ બધા પ્રશ્રને હું હમને કેવી રીતે લાગુ પાડું ! તે હમે મને પૂછયા વગર નહિ જ રહે એ હું જાણું છું. હું ખુલાસો કરીશ. કૃપા કરી આ દુઃખી કમનશીબ આર્યાવર્ત તરફ દષ્ટિ કરો. હમારાં શાસે જે આર્યદેશને અધ્યાત્મ જ્ઞાનના ભંડાર છે કે, લક્ષ્મીદેવીના નિવાસ તરીકે, ક્ષત્રિય જુસ્સાની જન્મભૂમિ તરીકે, જમીન, પાણી અને આસમાન પર વિજય મેળવનાર વિદ્યાઓના પાયતઃખ તરીકે, સ્વતંત્રતાની દેવી તરીકે બાઈ બતાવ્યું છે તે દેશની–તે આર્યાવર્તન આજની સ્થિતિનું, દાદાભાઈ નવરોજી , એનીબી સાંટના મુખથી કે કલમથી થતું વર્ણન છે હમે સાંભળ્યું કે વાંચ્યું નથી? કમકમાટી ઉપજે એટલી એની ગરીબાઈ, નબળાઈ, બીમારી, બુદ્ધિમંદતા, જડતા, નિર્માલ્યતા, ઉત્પાદક શક્તિઓ અને ઉત્પાદક સાધનો ક્ષય, ઇત્યાદિ ઈ શક્તા નથી ? આ સઘળું કરે છે માણસમાં રહેટી ગયેલું ભૂત દૂર કરવા માટે કેટલાક દિ'એ ભગીરથ પ્રયાસ આદર્યો છે એ હમે શું જાણવાની દરકાર કરતા નથી ? એ દેવે હિંદમાતાને પુનઃ જાહેરજલાલ વાળી ભૂમિ બનાવવા માટે જે જીવલેણુ મહેનત કરી ૬ હ્યા છે હેમાં શામેલ થવા હમને– ને અને સર્વને તેઓ પિકારી રહ્યા છે, છતાં એ કાર તરફ શું હમે હમેશ બહેરા કાન જ કર્યા કરશે ? તેઓ ગર્જના કરીને કહી રહ્યા છે કે, અમારા દેશને આબાદ કરવા માટે પ્રથમ ઐક્ય જોઈએ છે અને અકબળથી પછી અમારે નિરૂધમતા અને અજ્ઞાનનાને આ દેશમાંથી હાંકી કહાડવી છે. હમે એ 'ની અપીલ સાંભળવા હજી સુધી હાં તૈયાર થયા છે? જરાસરખા પૂજનવિધિના (ફાવત માટે હમે તે લડવા-ઝગડવા તૈયાર થાઓ છે. મિથ્યાત્વની વિચિત્ર વ્યાખ્યા ને પકડી લઈ હમારા સિવાયના આખા દેશને મિથ્યાત્વી માની તેઓથી દૂર રહેવાને ઉપદેશ થવા દે છે, દેશની વાતને વેગળી રાખી અહેરાત્રિ માત્ર એક ફીરકાની જ-રે એક ફિરકાના પણ એક પેટાવર્ગની જ વાતમાં મશગુલ રહે છે. કહે હવે હિંદમાતાને ઉદ્ધાર કરવા મથતા દે' હમારે માટે શું ધારશે? પૂજન એ વ્યવહારધર્મ છે, નિશ્ચયધર્મ નથી, એમ તે હમે કબુલ કરે છે; અને છે છતાં અમુક પ્રકારના પૂજન ખાતર જૂદી રીતે પૂજન કરનાર સાથે લડવામાં હમારા કિમતી સમયને અને દેશને વિદ્યા- માં આગળ વધારવામાં જે લક્ષ્મીની જરૂર છે તે જમીને વ્યય કરી નાખે છે. પૂજન કરે, ખુશીથી અને ઉત્સાહથી હમારી પિતાની જે રીતે પૂજન કરો અને તે પૂજનમાંથી પૂજ્ય તાવનું બલ અને જ્ઞાન અને ચારિત્ર સંપાદન કરી બલવાન બને, પણ જનવિધિને પરસ્પરના બલનું બલીદાન કરાવનાર Page #184 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ શ્રી જૈન વે છે. હેરલ્ડ. તત્વ ન બનાવો એ જ હારી પ્રાર્થના છે શ્વેતામ્બર દિગમ્બર બનેની પૂજન વિધિ કાયમ રહેવા પામે અને બન્ને પિતાપિતાની રી- ધી પિતાના સામાન્ય દેવની પૂજા કરી શકે એવી રીતે સઘળાં પવિત્ર તીર્થોને શું હમે બને માટે ખુલ્લો મૂકવાની બેજના ન કરી શકો? કોઈ સ્થળે એક જ મંદીરમાં બને કરી શકે, કોઈ સ્થળે બને માટે લગ અલગ મંદિરની વ્યવસ્થા કરવામાં આવે, કે કથળે બીજી કોઈ ગોઠવણ બને ફરક મળીને કરે, એવી રીતે શું પરસ્પરમાં વિશ્વાસ પ્રેમ અને ઐક્ય ઉત્પન્ન ન જ કરી શકાય ? અને જો કોઈ પણ રસ્તે ન કહાડી કે તે એને અર્થ શું એ નથી તે કે જે દેશ અત્યારે અજ્યની પૂરેપૂરી ગરજ ધરી છે તે દેશના હિતના ભાગે જ હમે બન્ને ફીરકાઓ પિતપોતાના વ્યવહારનું રા: ન કરવા માગે છે ? અને એ વર્ત નથી શું પ્રચલિત બનીતિને પણ ભંગ થતું નથી કેટલાકને સાચા-જૂઠા પુરાવા પણું ઉભા કરવા પડતા હશે, બીજા અન્યાય સેવવા પડત , ધર્મનું નામ દઈને ટંટાનું કામ કરવા માટે પૈસા ઉઘરાવવાનું પાપ વહોરવું પ હશે, એકબીજા પક્ષનું અશ્રેય ઇચ્છામાં આવતું હશે અને તેથી જૈનધર્મના પાયા રૂ વાર ભાવનાઓનું ખૂન થતું હશે એ સર્વ શું નીતિ, ધર્મ, સમાજ, નેશન ઈત્યાદિ . નાઓને બાધાકારક નથી? હને આશ્ચર્ય થાય છે. યુરપનું મહાભાન યુદ્ધ શરૂ થયું એવામાં હમારામ ને ઘણુએ સભાએ કરીને પુનઃ શાન્તિ પ્રસરે છે કે પ્રાર્થનાઓ કરી હતી, એ વાત મને યાદ આવ્યા વગર રહેતી નથી. જે યુદ્ધ ઓલ માં હમારો હાથ પહોંચી શકે તેમ નથી એટલા દૂરના યુદ્ધની શાનિત ઈચ્છવા એકઠા થન મે જિનો, પિતાની વચ્ચે યુદ્ધની આગ સળગી રહી છે હેને ઓલવવા માટે એક દિવસ પણ પ્રાર્થના કરી નથી કે એક દિસ પણ એકઠા મળ્યા નથી; આ તે કઈ જાતને રે “વ્યવહાર” ? કઈ જાતની ધર્મની વ્યાખ્યા? કે તે સ્વીકારો કે યુદ્ધ એ જ ઇરાગ્ય છે અને યુદ્ધથી શક્તિઓ ગેલે છે, અને એવી માન્યતા સ્વીકારીને યુદ્ધકલા શિ તથા યુદ્ધ કરવા માટે જોઈતું શરીર ળ કેળ; અને કાં તે યુદ્ધ એ પાપ છે એમ મા છે તેથી દૂર રહો. પણ બીજાના યુ ને પાપ માની પિતાને યુદ્ધને વળગી રહેવામાં તે - પણે બે હેવાળા જ કરીએ ! બાળલગ્નાદિથી બળ ઘટી ગયું છે એમ તેણે બૂમ પાડીએ છીએ, પણ કન્યા વહારની વિસ્તૃત સગવડ વગર બાળલગ્ન, કજે કન્યાવિક્રય વગેરે અધર્મો દૂર થઈ શકે જ નહિ. કન્યાવ્યવહારની વિસ્તૃત સગવડ થવા પાડાના ભેદે અને દશા–વિશા અદિ ભેદો વચ્ચે આવે છે. જ્યાં સુધી એકંદર જૈન નાજ પિતાના ક્રિયાકાંડને વળગી રહેવા છતાં બીજાના ક્રિયાકાંડ તરફ સહિષ્ણુતા ધરાવે છે, પરસ્પર પ્રેમભાવ, અંય, કન્યા - વહાર અને Co-operation કરતે થાય નહિ સુધી હજારો-લાખો બદીઓ, સારાજિક કુરીતિઓ, નિર્બળતા અને અજ્ઞાનતા : શકે જ નહિ–કે કાળે હઠી શકે નહિ. હાં સુધી મૂળ છે ત્યહાંસુધી ડાળી ળાંને સદંતર નાશ થવાની આશા રાખવી વ્યર્થ છે. સમાજબળને બધે આધાર કિતા ઉપર છે. અને એકતા વેતા પર દિગમ્બરના નિશ્ચયે ધર્મને તે કઈ રીતે જ નથી, તેમ “વ્યવહાર’ ધર્મમાં પણ ને મત સહિષ્ણુતા જાળવતાં શિખાય તો હને પણ ઉતા બાધક નથી. સમ્પાદક મહાશય ! હવે હું થોડામાં શીશ, મારી આ સઘળી દલીલ અને પ્રશ્નો અને સૂચનાઓ માત્ર મારા પ્રત્યે કે જે કર મુનિ જિક સમાજ વિશે જ છે એમ Page #185 -------------------------------------------------------------------------- ________________ nnnnaar એક આગના તણખાને “ભયંકર અને. ૩૪૧ નથી, તે સમસ્ત જેને પ્રજા પ્રત્યે છે; અને તે સર્વ પ્રથમ અને દલીલો તથા સૂચનાઓને આશય માત્ર એટલું જ કહેવા પૂરતો છે કે, પવિત્ર જૈન ધર્મની કીર્તિ ખાતર, જેનસભાજના બળ ખાતર, અને હિંદના હિત ખાતર જૈનેના તમામ ઝઘડા દૂર કરી એક્યબલ વધારવા તરફ લક્ષ આપે. અને આ વિનંતિ હું અત્યારે આટલા આગ્રહથી કરું છું એનું પણ કારણ છે, જે એ છે કે, અમેદશિખર વગેરે તીર્થોને લગતા વેતામ્બર-દિગમ્બર વચ્ચે ચાલતા કેસને બદલે ધરમને ઇનસાફ મેળવી શક્ય કરવાના મારા નવા ઉપાડેલા મિશનને હું જૈન સમાજની દષ્ટિ આગળ ધરવા માગું છું. સૌથી વધારે માનભર્યો રસ્તો તો એ છે કે, કેઈને પણ વચ્ચે નાખ્યા સિવાય વાદી-પ્રતિવાદી અ હેમના સ્વધર્મીઓ પોતે જ સાથે મળીને રસ્ત કહાડે. પણ તેમ બનવું મુશ્કેલ છે કે, હું એવી સૂચના રજુ કરું છું કે, દેશના માનવંતા અને કાયદાકાનુનના અનુભવી અસર પૈકીના એક કે વધારે સજજનેને બને પક્ષ તરફથી પસંદ કરીને હેમની પાસેથી સાફ મેળવો. હારી આ અપીલને વેતામ્બર-દિગમ્બર બન્ને પક્ષના મહેટા હેટા શ્રીમંત શે. ઠીઓ, તેમજ ઉચી કેળવણી પામેલા વિડાનેએ પિતાની બહાલી અને સમ્મતિ તથા સહ આપીને ટેકે કર્યો છે, જે માટે હું તે સર્વ મહાશયોનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. તેવી જ રીતે શેઠીઆ તેમજ કેળવાયેલા વર્ગના બીજા ગૃહસ્થો પણ પિતાની સમ્મતિ મેકલી આપે એમ મહારી પ્રાર્થના છે. વિચારવાતાવરણના ફેલાવા માટે ઘણું વ્યક્તિઓની સમ્મતિ જરૂરની છે. માત્ર સહીઓ લઈને જ બેસી રહેવાનું રહ્યું નથી. પક્ષકારો તથા હેમને કેસમાં આર્થિક સહાય આપનાર ગૃહસ્થોની ખાનગી મુલા તે લેવાનું કામ પણ ચાલે જ છે. આ કામમાં મહને કેટલીક નહિ ધારેલી એવી સારી સફળતા પણ પ્રાપ્ત થઈ છે, કે જે જાહેરમાં મુકવાન સમય હજી આવી લાગ્યો નથી. પરિણામ ગમે તે આવે, એ બાબતની મહને ચિંતા નથી. મિશન ફતેહમંદ થાય તે તે છે લાભ જ છે; અને મિશન નિષ્ફલ જાય તો પણું એટલે દરજજે લોકમત કેળવાય અને અયની જરૂર લોકોમાં ઠસવા પામી એ પણ એ લાભ નથી. નિષ્ફળતા થશે તે એને અર્થ એક જ થશે અને તે એ કે, અમારા સુશિક્ષિત વર્ગ આ જરૂરી દેશહિત અને સમાજહિતના કામમાં પિતાનું પુરેપુરું બળ ધીયું નહિ તેથી જ હેને પુરતી ફતેહ મળી નહિ. “મિશન” ગુન્હેગાર નથી, મિશનરી પણ ગુન્હેગાર નથી, પણ મિશનને જોઈતું બળ ધીરનાર પોતાનું કર્તવ્ય બજવવાથી દૂર રહ્યા એ જ દેષ લોકોની નજરે આવશે, અને હવે પછીના દરેક મિશનમાં વધારે દુરદેશી અને વધારે એકથી કામ કરવાની રીત લેકે શિખો. આ દેખીતા શુભ કામમાં પણ કેટલાક કેળવાયેલાએ મદદ કરવાને બદલે પત્થર નાખતા જોવામાં આવ્યા છે તેઓ પૈકીના કેટલાક ધર્મધપણાને લીધે સુલેહના શ, બને છે, કેટલાક એમ કહે છે કે અમુક વ્યક્તિ આ યશ ખાટી જાય એ અમારા જેવાથી કેમ ખમી શકાય?, કેટલાકને મનમાં એ બળતરા છે કે ઝગડા ચાલુ રહેશે તે જ અમારો ભાવ પુછાશે (કદાચ અમને ફીઓ પણ મળશે અને ઝગડા બંધ થશે તે અમારી ગરજ ' કે જરૂર કોઈને નહિ રહે !........આમાંના પહેલા અને ત્રીજા પ્રકારના વાંધાવાળાઓને કાંઈ Page #186 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ શ્રી જૈન વે. કેં. રડે. જવાબ આપવાની જરૂર જેવું નથી. ખીજા નરના વાંધાવાળાને કહીશ કે, આ પ્રયત્ન કરનાર વાહવાહની દરકાર કરે એવા બાળક ના. હમે હેને ‘યશ' કહેા છે. તે કાઇ કિમતી ચીજ હાય એમ તે માનતા જ નથી. આજે જે માણસને લેાકા વાહવાહ' કહે છે, હેતે કાલે જ કાંઇ બનાવ બનતાં ખાસડાં મારવા પણ તે ચુકતા નથી, એવા જનસ્વનાવ આખી દુનિયામાં અને સર્વ કાળમાં જોવામાં આવ્યા છે, એ વાત આ લખનારથી અતણી નથી, અને તેથી તે યશને માટે મરી પડે તેવું નથી જ. તેમ છતાં દલીલની ખાતર માની પશુ લ્યે. કે તે યશને માટે કામ કરે છે, તા પણ હમને શું ખબર નથી કે ‘જશ તનગરા છે? માથું મુકે તે જ માલ કહાડે છે એટલુંએ હમને ભાન નથી શું ?' મિશનને અંગે મુસાફરી અને મુલાકાતા અને પૅલેટા વગેરે પાછળ શરીરબળ, દ્રવ્ય, સમય ાદિના વ્યય થયા વગર કામ ખની શકતું જ નથી એટલું કબુલ કરેા અને હમને જો યશ ખાતર જ આ કામ થતું હોય એવા વ્હેમ હેય તા ખુશીથી હમારામાંના કાઇ એ ગ આપવા માટે નીકળી આવે! અને કામ ઉપાડી ક્થા; હમારા આભાર માનવામાં આવશે અને હમારા દાસ તરીકે આ લખનાર કામ કરવા તૈયાર રહેશે. જે જોઇએ છે તે માત્ર ઐયબલ અને સુલેહ છે; તે કાના હાથે મળે છે એ જોવાનું કાંઈ કામ નથી. કા શ્વેતામ્બર મૂર્તિપુજક જૈનના હાથથી આ કામ ઉપાડવામાં આવ્યુ હેત તે। કદાચ દિ ગમ્બર જૈના એમ પણ કહેત એ પક્ષ હારવા જેવા થયા તેથી સમાધાનીની ખટપટ કરે છે; તેમ જ કોઇ ટ્વિગમ્બરે આ મિશન ઉપાડયું' હાત તા કદાચ શ્વેતામ્બર મૂર્ત્તિપૂજક વગે એવું કાંઇ ખેલત. તેથી શ્વેતામ્બર મૂર્તિ પૂજક ! દિગમ્બર તરીકે નહિ જન્મેલા અને તે છ્તાં ખધામાં સરખા રસ લેનારા એવા કાઇ–અવિભક્ત જૈન સમાજની ભાવનાવાળા–જૈન જ આ કામ ઉઠાવે તે એમાં કાષ્ઠને શંકા લઈ વાનું કારણ ન મળે અને જૈન સમાજને માટે અજૈને વચ્ચે પડીને કામ સુધારી આપ્યું - પણ કહેવામાં ન આવે. હું ધારું છું કે આટલા ઉત્તરથી, ખીજા નંબરના વાંધાવાળા નાઓને સ ંતાષ મળશે. છેવટની વિનંતિ. બીજા જરૂરી રસ્તે જે કાંઇ પ્રવૃત્તિ કરવી જોએ તે તા ચાલ્યા કરે છે અનેચાલ્યા કરશે; પણ તે સાથે જ લેાકમત કેળવવાની પણ જરૂર હાવાથી દરેક સ્થળના આગેવાન મહાશા તેમજ કેળવાયલા ગૃહસ્થા પ્રત્યે મ્હારી વિનંતિ છે કેઃ— (૧) આપના અંગત અભિપ્રાય પાછા ( નીચેને શિરનામે ) લખી મેાકલા કૃપા કરશેા. (૨) આપના ગામ કે શહેરમાં આપના સંપ્રદાયના અનુયાયીઓની સભા કરીને ઞી સમેદશિખર વગેરે તીર્થસ્થળેાના વાંધા પાંચ ભારત ચુકાય એવી હરકાઇ વ્યવસ્થા કરવાતી જે અપીલ હાલમાં જૈન પબ્લીકને કરવામાં આવી છે તે તરફ તે સભાજનાની સમ્મતિ છે એ મતલબના ઠરાવ કરી, તે ઠરાવની નકલ તીચે સહી કરનારને મેકલી આપવા કૃપા કરશેા. ( સભામાં કાપણુ સંપ્રદાયના દોષ બતાવવા કે આગેવાનાના દોષ બતાવવા સિવાય જ માત્ર મુદ્દાસરની ખાખતા પર મેલવામાં આવે અને સુલેહ તથા ઐકયબળના વિચારો ફેલાવવામાં આવે એટલું ધ્યાનમાં રાખવાની ખાસ વિનંતિ છે. ) ( ૩ ) જૈન પેપરા તેમજ અન્ય પેપરા દ્વારા આ મિશનને પુષ્ટિ મળે એવા લેખા જે લખી શકે તેઓએ તેમ કરવા પણ કૃપા કરવી. Page #187 -------------------------------------------------------------------------- ________________ wwwww તંત્રીની ધ. ૩૪૩ સમસ્ત જૈન સંધમાં મતસહિષ્ણુતા, ભ્રાતભાવ, ઐક્યબળ, જ્ઞાનબળ અને શૌર્ય ઉત્પન્ન થાઓ અને એ ગુણોથી શોભતું જેનશાસન સમગ્ર દુનિયા પર જયવતુ થાઓ, એવી ભાવના સાથે. ૨૫૩, નાગદેવી સ્ટ્રીટ ) મુંબઇ. * અવિભક્ત જેન કુટુમ્બને સભ્ય અને (તેથી) હમારી બંધુ (તાર શિરનામું–Brass.)J વાડીલાલ મોતીલાલ શાહ, લોર્ડ બેકનની જૈનો પ્રત્યે સલાહ. જબરજસ્ત વિચારક લૈંડ બેકન તે કયારનેએ કબરમાં પહોંચી ગયા છે, પરંતુ એકજ ધમના અનુયાયીઓ વચ્ચેની શાત તથા કોષમય સ્થિતિઓના સંબંધમાં તેણે લખેલા વિચાર જૈનોને આજે અત્યંત હિતકારી સલાહ રૂપે થઈ પડે તેવા હોવાથી આ નીચે ટાંકયા છે. તે કહે છેઃ એ જ ધર્મને માનનારાઓ વચ્ચે ગાળાગાળી કે મારામારી થાય તે હેની અસર બે પ્રારે થાય છે. એક તે તે ધમની બહારના મન ઉપર થતી અસર, અને બીજી તે ધર્મના અનુયાયીઓ પર થતી અસર: (૧) એકબીજાની ન દા કરતા, એકબીજાની પૂજનવિધિઓને અસત્ય ઠરાવતા એક ધર્મના લોકોને જેવાથી બહારના આ તે ધર્મ પરત્વે ખેટ મત બાંધવા લલચાય છે (૨) તે ધર્મને માનનારાઓ વચ્ચે નિંદા, કઆ આદિ ચાલવાથી તેઓની શાન્તિ, પ્રગતિ અને બળને ખલેલ પહોંચે છે. બેકન જે ખરે હોય તે, અને જેને તે પોતાની પ્રતિદિન ઘટતી જતી સંખ્યાને વધારવી જ હોય તે, અંદરોઅંદરના ટંટા, કોઈના ઝગડા. નિંદાત્મક ચર્ચા અને માલ વગરના લકભાવને છેડી બયબળ કરવું જોઈએ છે, કે જેથી સમાજની અંદરની સ્થિતિ મજબૂત થાય અને બહારના તે ધર્મ તરફ આકર્ષાઈ હેમાં ભળવા લાગે, V. M. Shah. D .D , તત્રીની નોંધ જૈન ઇતિહાસની પ્રગતિ–જાણીને આનંદ થાય છે કે, મુનિ મહારાજ શ્રી વિદ્યા વિજ્ય છે કે જે એતિહાસિક સાહિત્યમાં ઘણો રસ લઈ તે સંબંધી દેવકુલપાટક વગેરે અનેક લેખો લખતા રહે છે તેમના તરફથી અગર તેમના નિમિત્તથી ત્રણ પુસ્તકો બહાર પડનાર છે. તેનાં નામ: વિજયતિલકસૂરિરાસ-કર્તા પ. દરાનવિજય, આમાં વિજયતિલક સૂરિ અને વિજયાનઃ સૂરિનાં જીવનવૃત્તાંત છે કે જે કર્તા તેમના સમકાલિન હોવાથી વધારે વિશ્વાસનીય ગણાશે. આ ઉપરાંત વિજયદાન સૂરિથી વિજયદેવસૂરિ સુધીના આચાર્યોની હકીકત, ધર્મસાગર ઉપાધ્યાયના પુસ્તક ઉપર મતભેદ, આણંદસૂર શાખાની હકીકત વગેરે મળી શકશે. પ્રત પણ કર્તાની સ્વલિખિત મળી આવી છે તેથી આ રાસ ઘણો મહત્વને થશે. જો પ્રસ્તાવના ટુંકસાર, તે સમયની રાજકીય સાંસારિક સ્થિતિ-જૈન સમાજની હાલત -ગ૭ભેદ-વગેરે હકીકતથી પૂર્ણ લખવામાં આવશે તો આ બૂર રાસનું એતિહાસિક માહામ્ય વધશે. ઐતિહાસિક રાસ સંગ્રહ–આમાં કાચર વ્યવહારી રાસ, રસ રન રાસ, સુમતિ સાધુ અરિ વિવાહલ, ભીમ ચોપાઈ, ખેમા વડાલીઆ રાસ વગેરેનો સમાવેશ થશે. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ શ્રી જૈન ક્ષેત્ર કા. હે. તેથી પહેલાંના શ્રાવકો અને સાધુઓએ સાશન પ્રભાવનાનાં કેવાં કેવાં કાર્ય કર્યા છે તેને ખ્યાલ આવી શકશે. આવો સંગ્રહ જૈન એતિહાસિક ગૂર્જરકાવ્ય સંચય મુનિ મહારાજ શ્રી જિનવિજયજી પણ પ્રકટ કરવાના છે, તેથી બિન હશે, આમ બંને સંગ્રહ પ્રસિદ્ધ થશે તેથી ઘણો લાભ સમાજને થશે. ઐતિહાસિક સઝાયમાલા–આમાં પણ જુદા જુદા આચાર્યો મુનિવરની બહુળી ( ગુરૂસ્તુતિ ) રૂપે બનાવેલી સઝાયને સમાવેશ કરવામાં આવશે. યશોભદ્રસૂરિરાસ-રચનાર કવિવર્ય શ્રી લાવણ્યસમય ગણિ, તેમણે વિમલપ્રબંધ ચેલે છે, તે વિદ્વાન રા. મણિલાલ બકોરભાઈ વ્યાસ તરફથી સંશોધિત થઈ બહાર પડયો છે. આ રાસમાં સંડેર ગચ્છના યશોભદ્રસૂરિ હરષિ અને બલભદ્ર ઋષિનાં વૃત્તાંત છે. આ સિવાય બીજા પણ અતિહાસિક પુ તથા પ્રાચીન સ્તવન સંગ્રહ વગેરે ક્રમશ: છપાવાનાં છે એ જાણી ૫રમ પ્રમાદ થાય છે. વડોદરામાં રા. ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ એમ. એ. એ મહામંત્રી વરૂપાલ રચિત નરનારાયણનંદ કાવ્ય છપાવ્યું છે અને તેમાં આબુગિરિમાં કરેલી વસ્તુપાલની મૂર્તિને બ્લોક પણ મુકવામાં આવશે. આ ગ્રંથ છેડા વખતમાં પ્રકટ થશે. આ માં રા. દલાલને ધન્યવાદ આપીએ છીએ. કાગડાઓને શુ શાંતિથી રહેવાને હક નથી? બ્રહ્મદેશને ટાઇમ્સ ઓફ ઇડિઆને ખબરપત્રી જે જણાવે છે તે તેના ૨૮ મી જુલાઇ ૨૬ ના અંકમાં પ્રગટ થયેલ છે. એમાં જેનોના સંબંધમાં જે કંઈ જણાવેલું છે તે પણ માટે ઉપયોગી હોવાથી અહીં તેને ઉતારે મૂકીએ છીએ – The Crow and his Friends. One might possibly think that the manners of the crow would have alienated the most tolerant of men brought into daily contact with jhim. But he has found friends amon zst the Jains and Hindus of Mogul Street, who have petitioned the President of the Municipality against the destruction of nests and nestlings. In their memorial they assert that “the Jains abstain from killing even bugs and mosquitoes...... The crows are set crying in wholesal.. and your petitioners are provoked and get discontented and can hardly attend to their business in a cool and calm mood...... The very constitution of the Jains and Hindus is rich that they cannot bear the sight of any crows being disturbed ”. This interpretation of the command “ Thou shalt nou kill ” is a capital illustration of the tendency of religion to degenerate into ritual. It raises the question how far any man is entitled to force bis religious prejudices on the rest of i he community. Less than Page #189 -------------------------------------------------------------------------- ________________ તત્રીના નાંધ. ૩૪૫ twenty years ago the Government of India refused to enforce plague rules at the risk of Serious disturbance, choosing the lesser of two eyils. In England an adult Christian Scientist may decline medical aid and die in his own way: but if he refuses to summon the doctor i. his children and they die, he is held guilty of man-slaughter. It is quite unreasonable for any sertion of society, to demand respect for ritual observancs which endanger the public health, and a man who insists on toleration for bugs, mosquitges, plague rats and crows oughs to be plainly warned that he must either waive his objections to sanitation or reum to the jungle. Meanwhile the liangoon Municipality ha: agreed to spare the crows of the Mogul Street, and sensibl men will echo the hope of the l'resident that the crows, recognising who their friends are, will go and live with thon. ભાવાર્થકોઈ એમ ધારે કે ગમે તેવો સહનશીલતાવાળે માણસ હોય તે કાગડાને હમેશને રંજાડ અનુભવ્યા પછી તેને પક્ષ કરે નહિ, પણ રંગુનની મોગલ શેરીમાં આવેલા જૈન અને હિંદુઓ તેના મિત્રો થયા છે અને મિત્રતરીકે મ્યુનિસિપાલીટીના પ્રમુખને કાગડાના માળાઓના નાશ વિરૂદ્ધ અરજી કરી છે. તેઓના તે મેમોરિયલમાં તેઓ ભાર મુકી જણાવે છે “ જેને માંકડ અને મ ને પણ મારી નાંખવાથી દૂર રહે છે....... બધા કાગડાઓને ઉડાડી નાંખવાથી કાકા કાતો એવા જાય છે કે તમારા અરજદાર ઉશ્કેરાય છે અને અસંતોષ પામે છે અને રાત અને સ્થિર સ્વભાવે તેઓના ધંધામાં ધ્યાન માગ્યે જ આપી શકે છે. જેનો અને હિંદુઓનું બંધારણ જ એવું છે કે કોઈ કાગડાઓને હેરાન કરવાને દેખાવ પણ તેઓ સહન કરી શકતા નથી. તું વધ કરીશ નહિ' એ શાસન-ફરમાનને આ અર્થ એ ધર્મને વિધિ વાદમાં ઉતારી પાડવાની વલણને એક મહાન દાખલો છે. આમાં સવાલ એ ઉપસ્થિત થાય છે કે કોઈપણ માણસ પિતાની ધાર્મિક અંધ માન્યતાઓ અન્ય સમાજ પાસે કેટલી હદસુધી પરાણે પળાવી શકે ? લગભગ વીસેક વર્ષ પહેલાં હિંદી સરકારે ગંભીર ખેડાના જોખમે પહેગના નિયમો પરાણે પળાવ્યાં નહિ અને બે દુઃખમાંથી વધારે ઓછું દુઃખ પસંદ કર્યું. ઈગ્લેંડમાં વૃદ્ધ પ્રીસ્તી વિજ્ઞાનશાસ્ત્રીય દાકટરી મદદ લેવાની ના પાડે અને પોતાની રીતે મરી જાય તે કઈ વધે નહિ પણ જે તે પોતાનાં બાળકોને માટે ડાકટર બોલાવવાની ના પાડે અને તેઓ મરી જાય તે તેને શિરે મનુષ્યવધને અપરાધ આવતો. કોમનો કોઈપણ ભાગ પિતાના ધાર્મિક રીત રીવાજો કે જેથી સાવ નિક આરોગ્ય જોખમમાં આવી પડે તેને માન આપવાની માગણી કરવી એ તદ્દન ગેરવાજબી છે અને જે માણસ માંકડ, મચ્છર લેગના ઉંદરો અને કાગડા માટે સહનશીલ થવાનું કહે છે તેને સ્પષ્ટ રીતે ચેતવણી આપવી જોઈએ કે તેણે કાંતે આરોગ્યના નિયમો સામે વધે લે છોડી દેવો અને કાંતિ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૩૪) શ્રી જૈન શ્વેતાંબર કા, હૅરૅલ્ડ, જંગલમાં જઇ વસવું. તે દરમ્યાન રંગુનની મ્યુનિસિપાલીટીએ મેાગલ શેરીના કાગડાઓને અચાવવા કબૂલ કર્યું છે અને ડાહ્યા માણસે પ્રેસીડટે જણાવેલી આશા સાથે મળતા થશે કે કાગડાઓ પણ પેાતાના મિત્રા કાણુ છે તે ઓળખી કાઢી તેમની સાથે રહેવા જશે. » ~ww આ ઉપરથી લખનારનુ` વલણુ શું છે તે જાશે. કુદરતમાં સર્વ જીવાને સ્થાન હાય તા કાગડાએ પણુ એક જીવ તરીકે શાંતિથી જીવન ગાળવાના હક્ક રાખે છે. શાંતિથી કુદરતની કારીગીરીમાં શુ કાગડાએ નકામા છે ? ગાયને જીવ નથી એવી માન્યતાવાળા ખ્રીસ્તીએ મનુષ્ય સિવાય બીજાને આત્મા નથી એમ ધારી મનુષ્યની સગવડતાએ જાળળવા માટેજ સ બીજા જીવા બધાયેલા છે એવું સ્વીકારી લેતા હોય તેા કુદરતના કાયદા શું છે તે સમજતાજ નથી. જૈનેાપર આક્ષેપો આવી રીતે થતાજ રહેશે તેા જેનાએ અને ખાસ કરી જીવદ્યાપ્રસારકમડળે કાગડાએ, કુતરાં, ઉંદરા વગેરેનું કુદરતમાં શુ સ્થાન છે ? તે કેવા ઉપયાગી છે અને કઇ રીતે મનુષ્યને અસ્વચ્છતા-ગલીચી વગેરે દૂર કરવામાં કુદરતી રીતે સહાયભૂત થાય છે તે સંબંધી નિબંધ લખ લખાવી ચેાપાનીયાં રૂપે છૂપાવી તેના પ્રસાર કરશે તેા વધારે યે થઇ પડશે. ૩. ના હી'દુ યુનિવર્સિટી અને જૈનાનું પ્રતિનિધિત્વ લોકપ્રિય વાઇસરોય લાર્ડ હાર્ડિ જના સમયમાં ખાસ હિંદુ યુનિવર્સિટી એકટ ( ૧૯૧૫ ના ૧૬ મા ) કાયદા ઘડી હિંદુ યુનિવર્સિટી સ્થપાઇ છે અને તેના પાયે પશુ નંખાઇ ચુકયેા છે. ક્રૂડમાં જૈનાએ સારા કાળા આપ્યા છે આની સાથે હિં'દુ ધર્મમાં જૈન શીખાદિ ધર્માંના સમાવેશ થતા હોવાથી તેમને પણ પ્રતિનિધિ માકલવાનું ઠરાવેલું છે અને તેથી તેની કૅમાં શીડયુલ ૧ ની ક્લમ ૧૪ (૧) ૩ કલાસ ૩ (૪) માં જણાવ્યા પ્રમાણે જૈન અને શીખ જાતિને કુલ દશ પ્રતિનિધિ મેકલવાની સત્તા આપવામાં આવી છે તે પ્રમાણે દરેકના સરખા મુકતાં જૈતાના પાંચ પ્રતિનિધિમાં શ્વેતામ્બર,એ દિગમ્બર અને એક સ્થાનવાસી એમ ત્રણ કિા પ્રમાણે સગવડ માટે ભાગ પાડયા છે. શ્વેતાંબર ફ્રિકાની કૅન્ફરન્સને તેના પ્રતિનિધિ ચુંટી મેાકલવાનુ ઠરતાં તે માટેનાં નામેા સ્ટેગ કમીટીની સભા ભરી માકલી આપ્યાં હતાં. રાજા સત્યાનંદ પ્રસાદ સંતુ અનારસવાળા આ સંબંધે જૈનશ્વેતામ્બર કામ તરફથી યુનિવર્સીટીના વાઇસ ચેર્ન્સલર ડાક-૨ સુન્દરલાલ સાથે મૂળથીજ પત્રવ્યવહાર ચલાવી જૈન પ્રતિનિધિ તત્ત્વ આવે તે માટે ભગિરથ પરિશ્રમ સેવી રહ્યા છે તેથી તેનને ધન્યવાદ ધટે છે. તેમના જણાવવા મુજબ સ્થાનકવાસી તરથી કાઇપણ વ્યક્તિ કે સંસ્થા એ પેાતાના પ્રતિનિધિ માટે બીલકુલ હિલચાલ કરી હતી નહી તેથી શ્વેતામ્બર તરફથી કહ્યુ નામેા સૂચવાયાં હતાં. પાછળથી ભારત જૈનમા મંડળદારા સ્થાનકવાસી તરફથી કંપ્ર પ્રયત્ન થયા હતા તેથી પ્રથમનાં એ નામ-રા ખાતું નિહાલચંદજી બનારસ અને મક જી જૂડાભાઇ મહેતા ખારીસ્ટર એ ચુંટણી માટે મુકમાં આવ્યાં. પાટલીપુત્ર નામના ખાંકપુરના પત્રના ૨૫ અગસ્ટના અંકમાં પાંચ જૈન પ્રતિનિધિઓના નામ પ્રગટ કરે છેઃ—મિ. મકનજી જે. મહેતા મ્બ, બાબુ નિહાલચંદ બનારસ, ૫. મીતલપ્રસાદ બ્રહ્મચારી, ખાણુ અજિતપ્રસાદ વકીલ લખનઉ, અને રાયબહાદુર સે। છગનસ્લ Page #191 -------------------------------------------------------------------------- ________________ તંત્રીની નોંધ, ૩૪૭ અજમેર. આ ચુંટણી થયા પહેલાં ડા. મુંદરલાલે જણાવ્યું હતું કે હિંદુ યુનિવર્સિટીની કેટમાં ત્રણ જાતના વર્ષના સમાવેશ થાય છે. (૧) એકસઓફિસીઓ મેમ્બરો (૨) ફંડ ભરનારા અને તેના પ્રતિનિધિઓ (૩) ચુંટાયેલા સભાસદો. બીજા મેંબરો ચુંટાય તેમાં જેનેએ પાંચ અને શિખોએ પાંચ એમ દરા નામ ચુંટવાનાં છે. આ દશ જેઓ નાણું ભરનારાં તથા તેના પ્રતિનિધિઓમાંથી આવે તથા જેઓ યુનિવર્સિટી એકટના ૧૪ માં સ્ટેટની બીજી કલમોની રૂએ ચૂંટાય તે સિવાયના એટલે તે ઉપરાંત છે. કોર્ટનું પહેલું કાર્ય પિતાનું બંધારણ ૧૪મા ઍમ્યુટ પ્રમાણે મેંબર ચુંટયા માટેની ચુંટણી માટે ગોઠવણ કરવાનું છે. આ રીતે મેંબર ચુંટાય કે પછી કેટે દરેક ધર્મને લગતી જુદી કેળવણી-શિક્ષણ આપવા માટે ઘટતી ગોઠવણ કરશે. આ યુનિવર્સિટી એકટ બીજી અકટોબર ૧૯૧૫ ના ગવર્નમેંટ ગેઝેટઓફ ઈડિયાપાર્ટ ૪થામાં છપાયો છે. આ રીતે આપણી વેતામ્બર સમા માંથી જે બે મેંબરો ચુંટાયા છે તે હાલના સંજોગમાં યોગ્ય છે. બાબુ નિહાલચંદ શાહ બી. એ. એલ. એલ. બી. રીટાયર્ડ સબજાજ છે અને બનારસનાજ રહેવાસી છે. વળી તેમણે ગવર્નમેંટ સર્વિસ ૩૦ વર્ષ સુધી ઘણી સારી રીતે બનાવી છે. તેઓ સંયુક્ત પ્રાંડ, બંગાલ અને રજપુતાનામાં સુપ્રસિદ્ધ છે. બિકાનેર રાજ્યમાં તેમણે બે વર્ષ સુધી ચીફ જજ તરીકે કાર્ય બનાવ્યું છે. બીજા મુંબઈના શ્રી. યુત મકનજી જૂઠાભાઈ મહેતા. બી. એ, . 1. એલ. બી. હોવા ઉપરાંત બેરિસ્ટર છે અને મુંબ માં પ્રેકટીસ કરે છે. છેલ્લી કેન્ફરન્સ રીસેપ્યાન કમિટીના એક સેક્રેટરી તરીકે કુશ ળતાધી. કાર્ય બનાવ્યું છે અને તે પહેલાં જ રિન્સના સ્થાનિક ઍસિસ્ટંટ જનરલ સેક્રેટરી હતા. આ બન્ને ગૃહસ્થો આ પદને ય ય બનવા કોર્ટની દરેક સભામાં હાજરી આપી નર્મના તથા કોમના લાભ સાચવશે - અમે ખાત્રી ભરી આશા રાખીએ છીએ. આ ઉપરાંત જૈન સાહિત્ય અને શાનનાં પ્રવીણ એવા જેનેને સેનેટમાં મેંબર તરીકે લેવાનું વાઇસચેન્સેલરે કબુલ્યું છે. આ સેને ર તરીકે યોગ્ય ગૃહસ્થોની ચુંટણી કરવામાં આવશે. એમ અમે ઇચ્છીએ છીએ. ફરી એ રાજા સત્યાનંદ પ્રસાદ સિંહ કે જેમણે ઘણું ઉદારતા અને શાસનપ્રેમ બતાવેલ છે તેમના અમે પ્રશંસા કરીએ છીએ. કરલ નામની તામિલ જૈન કૃતિનું અંગ્રેજી ભાષાંતર–તિરૂવલ્લુવર તામિલ કવિ થઈ ગયે. તે જૈન હતો અને તેની કુલ નામની કૃતિ એટલી બધી પ્રતિષ્ઠિત છે કે તામિલ ભાષા બોલનાર સર્વ તેને અતિ આનંદ અને ઉત્સાહથી વાંચે છે, મનન કરે છે અને તેમાંથી દિલાસો મેળવે છે. ઉત્તર હિંદમાં જન્મ તુલસીકૃત રામાયણ, મહારાષ્ટ્રમાં જેમ તુકારામના અભંગ ને રામદાસ સ્વામીનું દાસ મ તામિલ દેશમાં કુલ આબાલવૃદ્ધ વાંચે છે અને તેની છાપ પિતાના વર્તન પર પાડે છે. આ ગ્રંથમાં મંગલાચરણમાં જિન ભગવાનની સ્તુતિ છે ને પછી જૂદા જૂદા નીતિના . " પર વિચાર છે. આ ગ્રંથનું અંગ્રેજી ભાષા Page #192 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ શ્રી જૈન ભવે. કે. હેરંs. તર કોઈ અંગ્રેજે ત્રીસ વર્ષ પર કર્યું હતું પણ તે અતિ જૂનું અને કર્કશ હેવાથી હમણું શ્રીયુત વી. વી. એસ. આયર નામના મદ્રાસી સજજને તેનું યથાર્થ અને સુંદર અંગ્રેજી ભાષાંતર બહાર પાડયું છે. તામિલ દેશની બહાર આ કાવ્ય વિશેષ પ્રસિદ્ધ નથી થયું પરંતુ તે ઘણું વાંચવાલાયક છે એ નિઃસંદેહ છે. ઇ. સ. ના બીજા કે ત્રીજા સૈકામાં થનાર કવિની પ્રાકૃત ભાષામાંની કૃતિમાં તે કવિનું મન અને હદય પારખવું તે ખાસ રસપ્રદ થઈ પડે છે. આ કૃતિની ખૂબી એ છે કે હિંદુઓ, છે અને જેનો બધા પોતપોતાના કામ સંબંધેની તે કૃત હોવાનો દાવો કરે છે, અરે ! બીરતીઓ પિતાને હક તે પર સાબીત કરે છે ! અમારે ખાસ જણાવવું જોઈએ કે કવિ ન હતો અને તેની કૃતિ જૈન કે જે નેતર સર્વને માન્ય, રૂચિકર છે તેથી આશા છે કે જેન શિક્ષિત લોક અને વાંચવાનો પરિ. શ્રમ સેવશે અને કોઈ શ્રીમંત તેનું ભાષાંતર ગુજરાતીમાં કરાવી તેને પ્રસાર સર્વત્ર કરશે. પુસ્તકનું નામ The Kural or The Ma i is of Tirruvalluvar છે. પ્ર. સુબમણ્ય શિવ મલાપુર પ્રેસ મદ્રાસ. કપડાના પુઠાને રૂ. ૨-૧૨ ને કાગળનાપુઠાની રૂ. ૨-૪. મુંબઈ–બાબુ પનાલાલ પુનમચંદ જૈન હાઇસ્કુલના વિદ્યાથાઓનું પ્રીતિસંમેલન–સપ્ટેબરની ૧૦ મી તારીખે કરવામાં આવ્યું હતું-અંગ્રેજીમાં તેને સોશ્યલ ગેધરીંગ કહેવામાં આવે છે. રમતગમત સંવાદ મનપાન વગેરે માટે આ દિવસ રોક વામાં આવ્યો હતો અને બપોરના એક સભા - વામાં આવી હતી. આ વખતે પ્રિન્સિપાલ રાક તેલંગે સ્કૂલ રિપોર્ટ વાંચ્યો હતો. તેમાં પણ ઉપયોગી બાબતોની માહીતી આપવામાં આવી હતી. તે સિવાય કેટલાક ગૃહસ્થનાં ભાષણ થયાં હતાં. આ પરથી જે કંઈ સેંધવા યોગ્ય જણાયું તેમાંનું થોડું ઘણું અહીં આપીશ ૧ સ્કૂલનું પિતાનું મકાન પાયધૂની પર છે અને ત્યા પછી તેમાં ફાટે પડવાથી તે ડી નાંખવામાં આવ્યું હતું તેને ઘણું મહિનાઓ વીત ગયા છે. તે દરમ્યાન હાલ પ્રિન્સેસ સ્ટ્રીટમાં ભાડેના મકાનમાં તે સ્કૂલ રાખવાથી ઘણાં જૈન બાળકે સ્કૂલને લાભ લઈ શકતા નથી કારણ કે પાયધુની એ જૈન વસ્તીવાળા લતા મધ્યસ્થાન છે, જ્યારે હાલનું મકાન દૂર પડે છે. આ સંબંધમાં જીવણલાલ બાબુશ્રી જેઓ તે વખતે હાજર નહેતા તેમના વતી અને બીજા ત્રસ્ટીઓ વતી હાજર રહેનાર બાબુથી ભગવાનદાસે જણાવ્યું હતું કે થોડા વખતમાં સ્કૂલનું મકાન ચણાવવાની તૈયાર થનારી છે. આશા છે કે હાલ તુરત જ તે કામ ઉપાડી લઈ બનતી ત્વરાએ મકાન તૈયાર કરાવશે. ને તેમાં માટે મધ્યસ્થ હોય, સુંદર લાયબ્રેરી, અને યોગ્ય પ્રયોગશાળા, પ્રિન્સિપા ની ભવ્ય ઓફિસ, શિક્ષકો માટે રૂમ, અને દરેક વર્ગ માટેના સગવડતાવાળા ! ઓ પૂરા પાડવામાં આવશે. ૨ હાલના શિક્ષકે સુંદર કાર્ય યથાશકિત -- , પરંતુ અત્યાર સુધીના આવી ગયેલા શિક્ષકોની કારકીર્દિ તપાસીશું તો ઘણાખરા છે ? સમય રહી ચાલી ગયેલા માલમ પડશે. આથી જૂના શિક્ષકોએ વિધાથીઓની આદત, વિભાવ, શિક્ષણ પદ્ધતિ વગેરે સંબંધી લીધેલા અનુભવને લાભ સ્કૂલને મળી શકતો નર અને નવાને નવું પાછું નિહાળવું પડે છે. આના કારણમાં ઉતરતાં જણાય છે કે પગા કા છે તે સ્ત્રીઓને ભલામણ કે Page #193 -------------------------------------------------------------------------- ________________ નોની નોંધ. ૩૪૯ સિક્ષકાને આકર્ષક પગાર આપવા અને યાગ્ય, શકિતમાન, મિલનસાર, તે શિક્ષણ પદ્ધતિનાં નવાળા શિક્ષકાનેજ પસંદગી આપી તેઓની સખ્યામાં વધારા કરવા. ૩ વિદ્યાર્થી એના માબાપા પેાતાના પુત્રા પ્રત્યે કાળજી ધરાવતા નથી. અને થોડી માત્ર નામની કેળવણી અપાવીને ઉઠાડી લે છે, તેમજ જૈન માબાપા પોતાના બાળકોને આ સ્કૂલ કે જે માત્ર જેના માટે ખાસ સ્થાપિત થયેલી છે તેમાં મેકલતા નથી. જ્યાંસુધી જૈન લોકો પાતાની જવાબદારી સમજે નહે અને પેાતાના ખેરખાંઓએ ‘સ્વધર્મી વાત્સલ્ય 'ના ઉત્તમ સ્વરૂપમાં કરેલી સખાવતના ઉપયે ઉત્તમ રીતે કે નહિ ત્યાંસુધી આવા પરગજુ માતાને શાષવું પડે છે. આવી વિષમ થતિ દૂર કરવા માટે ટ્રસ્ટીઓએ ઉત્તમ શિક્ષકા મને શિક્ષણ સામગ્રી, સ્કોલરશિપ, વગેરેના પ્રબંધ કરવા ઘટે છે, અને જૈન શિક્ષિત કે ધાદારી માબાપાએ પોતાના પુત્રાને ખાજ સ્કૂલમાં મોકલવા ઘટે છે. એક પાતાની કરજ બજાવશે તે! બીજો પેાતાની બદારી સ્વતઃ સમજશે—એમ થયે પરિણામ ધણું રૂડું આવશે. ૪. વિદ્યાર્થી એની શારીરિક રિયાત-બંધારણ સુટિત દેખાતાં નથી કારણ કે ગુજરાતી વદ્યાર્થીના મોટા ભાગ માંયકાંકલાં માલૂમ પડે છે. આનાં કારણેા સ્કૂલ બહારની વસ્તુ સ્થિતિમાં ઘણાં મળી આવે છે, તાં સ્કૂલમાં તે સબંધે ડું ધણું થઈ શકે તેમ છે. 1 સ્કૂલના એક વિદ્વાન શિક્ષક નામે . મેગીન્દ્રરાવ ૨. દિવેટિયા, પ્રજામિત્ર અને પારસીના ૯ મી સપ્ટેમ્બર ૧૯૧૬ ના ખાસ માં ‘મુંબઇના કામવાર નિશાળીઆએ' એ વિષય પરત્વે ‘મનનશીલ લેખમાં ગુજરાતી નળીઆએ સંબધે જે લખે છે તે ખાસ જાણવા જેવું હોવાથી અમે ઉતારીએ છીએઃ - ગુજરાતીઓમાં જૈન, ભાટીયા આ બીજી કામા આવે છે અને એ કામ એટલી માટી છે કે જ્યાં જુઓ ત્યાં જુદા ખુદા ધર્મ, જુદી જુદી સ્થિતિ હાય છે. આથી ઞામાં અનેક ર'ગી નિશાળીયા દેખાય છે. ગુજરાતી નિશાળીયાનાં શરીર અને મન એટલાં ના નબળાં હોય છે કે બિચારાં ભરતી તે સમજતાં નથી અને ધરમાં પણ મુખ માબાપે અને નિશાળમાં માસ્તરાના તા એટલા સખ્ત ધાક હાય છે કે હસવું, મનની વાત કહેવી, કરવું હરવું, એ પાપ મનાય છે. અને સાંજના ક્રીકેટ વગેરે રમવામાં જીવનું જોખમ મનાય છે. ધર આગળ સવારે ઉતાવળમાં જમાય નહિ અને બપારે ધર્મને લીધે-ન્યાતને લીધે બાણું ન આવે એટલે બજારૂ ચાહુ પી શરીર બગાડે છે. ગુજરાતી વિદ્યાર્થીએ એકલા જઇ નાકતા નથી-રસ્તે કરી શકતા નથી અને માર ખાતે આવે છે એનું કારણુ અજ્ઞાન નિ:નત્વ માબાપે। અને નિશાળા જવાબદાર છે. હિંદુસ્તાનમાં આટલા વર્ષથી પારસી ભાઇઓ કૈં પણ દુર્ભાગ્યની વાત એ કે ગુજરાતી એટલે વાણીઆજ એમ પારસી યાહુદીઓ સમજે છે. પારસી-યુરાપીઅન માફક ડ્રેસ અને દેખાવડા થવાના શાખ ખરા, પણુ સાધન અને મનેાખળ નહી. સ્વદેશીઝમ અને દેશ પ્રત્યે લાગણીના છાંટા હોતા નથી. ધર આગળ ધનું શિક્ષણ માત્ર દે રે–મંદિરે જવાનાં અગર કલાણાનું પાણી ન પીવામાંજ આવી જાય છે. વળી એક રીતે વ્યક્તિની ઉન્નતિમ જનસમાજની ઉન્નતિ સમાયલી છે એ ન્યાયે કામવાર નિશાળેા લાભદાયક છે, પણ જે શમાં પ્રજાવ મેળવવું છે, જે દેશમાં વ્યાપારરાજગાર કેળવણીને આધાર એકની એક પ્રજા છીએ એવા વિચાર હવા ઉપર છે Page #194 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ શ્રી જન . કા. હેરલ્ડ, ત્યાં આવી કામવાર નિશાળથી અતડાપણું અને અમે ઉંચા તમે નીચા એવી ભાવના આવી જાય છે. બધા વિદ્યાર્થીઓ એક જ રાજ્યની પ્રજા છે અને એકજ પ્રભુનાં બાળક છે એમ ઘેર અને બાર શિખવાતું હોય તે બાઈ જેવા શહેરમાં કોમવાર પાડેલાં અનેક “ નીક નેમો ” કાને પડે નહી અને બ્રા ભાવ વધે એ નિ સંશય છે અને આમ કરવામાં મુખ્ય જવાબદારી શિક્ષક અને માબાપની છે. દરેક કોમમાંથી કાંઈ શિખવાનું મળી આવે છે અને તે લઈ પારસી-મુસલમાન-કી –દક્ષ-ગુજરાતી નિશાળીઆ સેવા નામને બદલે એક નિશાળના એક દેશના એક કાર્ય માં સાથે કામ કરનાર પ્રામાણિક સત્યવાદી-નિડર વફાદાર અને છતાં જેસાવાળા નિશાનીઓ છીએ એમ કહેતા થાય એજ મહે છે. વાઇસૉયની ધારાસભામાં જૈન પ્રતિનિધિ તરવ-હેવું જોઈએ તે માટે જૈન ગ્રેજ્યુએસ એસોસિયેશને ખાસ અરજી ૯. મરોય પર મોકલાવી હતી પરંતુ એ છે જવાબ આપવામાં આવ્યો હતો કે જૈન કોમ છે તેથી નાની નાની કોમોને જુદું જ હું પ્રતિનિધિ તત્ત્વ આપવું એગ્ય નથી છતાં તેપર થાન આપવામાં આવશે. વસ્તુસ્થિતિ તપાસતાં માલુમ પડે છે કે આપણું બીરાદર કોમ નામે મુસલમાન કોમને ખાસ પ્રતિનિ છે તત્ત્વ આપવા માટે ખાસ લક્ષ આપવામાં આવે . આ સંબંધે સિમલાને ખબર પડી એક પ્રજાકીય અંગ્રેજી દૈનિક પત્રમાં ટીકા કરે છે કે – The principle of communal presentation is being acte d upon in the case of Muslims; why not follow it also in the case of Ango-Indians, Indian Chians, Jains and others and why not give them the prisileg sending elected represt ! - tatives to the Council. –કામ કોમવાર પ્રતિનિધિ મોકલવાનું - મુસલમાન ભાઈઓના સંબંધમાં અમલમાં મૂકવામાં આવે છે, તે એંગ્લો-ઇડિયન, દી ખ્રીસ્તીઓ, જૈન અને બીજાઓને સંબંધમાં તે કેમ તેની માફક અમલમાં મૂકાતું ન છે અને શા માટે તેઓને ધારાસભામાં પિતાના ચુંટાયેલા પ્રતિનિધિઓ મોકલવાનો હક આપવામાં આવતું નથી? નહિતેચ્છુ ને પર્યુષણનો ખાસ ચક–પૃ. ૨૭૨ વાળ દળદાર અંક, આ પત્ર કે જેનું વાર્ષિક લવાજમ પોસ્ટેજ સહિત , અર્ધી રૂપીઓ છે, તે પુરો પાડે, એ એક જેન જનેલિઝમમાં અપૂર્વ સાહસ અને નિ:-પાથે ઉદારતા સૂચવે છે, એમ કર, વગર ચાલતું નથી. મૂળ લેખક રા. વાડીલાલ મોતીલાલ શાહ છે, કે જેના ફોટાનું ભાન મુખપૃષ્ઠ પરના ચિત્રમાં કરાવ્યું છે તેને કેટલાક તરફથી Fire-brand કહેવામાં આવે છે, કે જેને સંસ્કૃત ભાષામાં અગ્નિ , અંગાર, અલાત, ઉકા, ઉભું કહેવામાં આવે છે, મરાઠી ભાષામાં કોલતી, કોલોન, અગ્નિકાષ્ટ, ઉલ્કા, ઉમુક કહેવામાં આવે છે, જ્યારે ગુજરાતીમાં “અંગારો” કહેવામાં અાવે છે. આ ટાઇટલને પોતે સ્વીકાર લઈ પિતાના હાથમાં જૈનહિતેને અંક રાખી - માંથી તણખા ઉપજાવ્યા છે અને તેથી Page #195 -------------------------------------------------------------------------- ________________ તરીની નોંધ. ૩૫૧ ww w w w w w w w + + vvy vv લોકો ભડક્યા છે, એવું બતાવ્યું છે; અને આ જ ચિત્રના બીજા અધ ભાગમાં તાપણી મૂકી છે (કે જેને કેટલાક “હાળી' નું પણ ઉપનામ આપશે !) અને તેની આસપાસ પૂર્વે ભડકતા લોકો પાછા તાપતા ને હુંક મેળવતા બતાવ્યા છે. આ પરથી જણાશે કે પિતાને હેતુ આશય, ઉદ્દેશ ઉચ્ચ નિષ્ઠાથી ગર્ભિત છે એવું પ્રતીત કરવા માગ્યું છે અને તેમાં અમે દેષ જોતા નથી. આ ચિત્રનું પરિચય કરાવતાં પ્રસ્તાવનામાં જ જણાવ્યું છે કે – “નીતિ, ધર્મ, ફીલસુફી, સમાજ યાદિ વિષયને અંગે હિતેચ્છુ આજે જે વિચારે દર્શાવે છે તે માત્ર સામાન્ય ગણને જ નહિ પણ ઘણાખરા વિદ્વાન મનાતા બધુઓને પણ “ભડકાવનારા” લાગે છે. પરંતુ જે વિચારો હેના માલીકની અંદરની આગ ની ભાઃ “ચીણગારી' રૂપે જ બહાર પડવાથી ભડકાવનારા લાગે છે તે વિચારી, હારે તે પૂરેરી આગના ભડકા'નું સ્વરૂપ ધારણ કરશે હારે, લોકો ભડકવાને બદલે ઉલટા તે આગના ભડકાની આસપાસ ટોળે વિંટા ને તાપવા બેસશે અને એમાંથી ગરમી અને અને હુંફ મેળવવા ઉઘુક્ત થશે.” લકે કંઇક નવું આવે છે એથી “ ' છે એ વાત અનુભવસિદ્ધ છે. રા. વાડીલાલના વિચારો એટલા બધા તીખા તમતમતા, અને લોકથી જૂદા જ દષ્ટિબિંદુથી લખાયેલા હોય છે કે તેના સંબંધમાં એક મહાશય અમને જણાવે છે તે અત્ર મૂકવાનું મન થઈ આવે છે – રા. રા. વાડીભાઈ જગત આખાને ગાડર માને છે ને પિતાને સ્થળે સ્થળે દિવ્ય પંડિત-અલૌકિક પરમાત્મ તત્વથી ઉજળાવિ માને છે? એ ધરતી પર ચાલે છે કે અર? મનુષ્યકોટિમાં છે કે દેવ ટમ રખે અવતાર-ભૂમિકાપર હેય નહિ? ૨૫૩૦ વર્ષ પેપર, જ્ઞાતિ, સંધ, દેશવિદેશ, ધન, જેલ વગેરે જોઈ, સૌની નાડ તપાસી, કલમને ઉપયોગ ઠીક કરવા મંડી પડયાં . વ્યક્તિઓ એ કુદરતની વાનગીઓ છે, ને તે ભિક ભિન્ન હોય છે. સૌ, સૌને પ્રિય છે. શકે જ નહિ, તેથી મને બહુ ખેદ થતો નથી. પણ તેમના તરફના જુના પુરાણા માનને લીધે મને કહેવાનું મન થાય છે કે સમાજના ઇતિહાસને ચાળવામાં તેઓ સજજડ થાપ ખાઈ જાય છે. અલૌકિકને હર્ષદ આશ્ચર્ય હોય જ નહિ. કલમનો ઉપયોગ માત્ર, નહિ તે ઘણે અંશે, દોષ ભાળવામાં થાય ને તેથી સમાજ છેડાય તે સુધારો થશે એમ માનવામાં તેઓ ઇતિહાસને ભૂલે છે; એથી તે સમાજ - ખમાં આંજી-ગુપ્ત રીતે ગોટા વાળશે. આમ મને લાગે છે. યંગ્ય લાગે તે આ જણાવશો. તે પ્રૌઢ-દિવ્ય-અમાનુષિક વાતાવરણમાં કેવાથી આ ફેતરાં તેમને રૂચે પણ નહિ.” આને રદિયે તે ભાઈબંધ આપ બાકી એ તે અમને માન્ય છે કે, જહાલ ને મવાલ–એક ટ્રીમીસ્ટ અને મોડરેટ-ઉદ્દામ અને વિનીત એમ બંને પક્ષની જરૂર સમાજ કે દેશની ઉન્નતિ અર્થે આવશ્યક છે. વિનીત પસની કદર ઉદામને લઈને જ થઈ છે, થાય છે અને થશે. ઉદામ હમેશાં અલ્પ સંખ્યામાં ય છે, જ્યારે વિનીત ગાડાં ભરી લ્યો એટલી સંખ્યામાં હોય છે. વિરલની કિંમત વિરવું જ હોય છે--તેની કદર કઈક વિરલ જ કરશે. આટલું પ્રસ્તાવમાં કહી આમાં આવેલા લેખ તપાસીએ-સમાજને લખતા મુખ્ય વિખ્યામાં એક આપણી આસપાસ ચાલનું સાચું નાટક, છંદગીને ભોમીઓ, અમૃતલાલ શેઠ અઠવાડીઉં એ ખાસ વાંચી ભનન કઇ જેવા છે. વિધવાવિવાહ વિચારમાં જૂદીજુદી Page #196 -------------------------------------------------------------------------- ________________ ઉપર શ્રી જૈન વે. કે. હેરલ્ડ. દષ્ટિબિંદુથી વિધવાનાં દુઓનાં માનસિક ચિત્ર દોર્યા છે અને તેમાં રહેલું તથ્ય સમજી શકાય તેવું છે, છતાં તેમાંથી ફળાવેલા નિર્ણય કેટલાકને ભડકાવનારા, અપ્રિય, અને અમાન્ય થશે, કેટલાકને અગ્ય જણાશે, કેટલાકને કડકાઈથી ઉપજાવેલાં ભાસશે; પણ જેને જાતિમાં વિધવાઓનું પ્રમાણ ઘણું મોટું છે એ નિર્વિવાદ વાતને ધ્યાનમાં રાખી, તેમળ જૈન જાતિમાં મરણનું પ્રમાણ ઘણું મોટું છે તે વાતને બીજી બાજુએ લક્ષમાં રાખી, બીજા કયા રસ્તા માહ્ય છે તે માટે જૈન સમાજ ધારકો ગ્ય નિર્ણય દર્શાવશે તે સમાજની ઉન્નતિ મંદ થઈ શકશે. બાકી કોઈપણ નિર્ણય લાવા માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી તેમજ જુદાજુદા દષ્ટિબિંદુ (નય)થી વસ્તુને પાસવી જોઈએ એમ જૈનશાસ્ત્ર પિકારી કારીને કહે છે; તે જેને આમાં જણાવેલા વિચારો કે પણ નજર ફેંકશે. વિશેષમાં, આ સંબંધી તેના પક્ષમાં કે તેની વિરૂદ્ધ કોઈપણ વિદ્વાનના વિચાર પ્રગટ કરવાની એ પત્રે માગણી કરી છે. ફિલસુફીમાં “નગ્ન સત્યને લેખ અલ ગગનવિહારીને માટે જ છે. ગગનવિહારીની વ્યાખ્યા પણ અજબ છે–તે માટે આપેલું ? પણ અદભુત છે. ગરૂડની પરખપર બેસી સ્વતંત્રતાથી નિડરપણે આત્મબળથી સમગ્ર ૧, તાવરણને વીંઝતો, અને હાથમાં સંહને રાખી કેશરી સમાન બલ ધરાવતા–પિતાના આત્માની અનંત શક્તિ છે તેમ પ્રત્યક્ષપણે દાખવતો એવો વીર-- Superman લેખકે પોતાની માનસિક સૃષ્ટિમાં ક છે. સમયના પ્રવાહમાં એ મથાળાના ચાલુ રચના લેખમાં હમણાં ભરાયેલી જૈન શ્વેતામ્બર સૂ) કન્ફરન્સના કામકાજપર અવલોકન કરી દે. કરેલી જૈન કેળવાયેલાઓની Moral Ba• nkruptcy એટલે નૈતિક નાદારી અને તેમાં ૨ લાલનને લીધે પક્ષ, બીજી જ ક્ષણે બુઢાલાલનની જાનમાં જાનૈયા બની રા. લાલનને મામી બની માનાંકાક્ષી થવું ન ઘટે તે માટે દીધેલો સાચ્ચા અંતઃકરણપૂર્વક ઠપકે, “પાટણનું પ્રભુતા'ના ગ્રંથપરને ગગનવિહારી મુજબ અભિપ્રાય, તીર્થને ઝઘડા આપસમાં પતાવવા માટેની જોરદાર અપીલ, એક સ્થા૦ સાધુના દુષ્ટાચરણ માટે તિરસ્કાર, લાલા લજપતરાયના ‘અહિંસા પરમો ધર્મના લેખની ઝેલી કદર તેમજ તેમની કેટલીક માન્યતાઓમાં બતા લલી ભુલો, જેને હિંસા અને યુદ્ધ સંબંધી ગ્રંથોના અને શરીરના પૂરાવાવ, ગેરે ખાસ લકની આંખે આવે એવા ભડકાવનારા અને ખાસ લક્ષ ખેંચે તેવા છે. જેન વેતામ્બર મૂ. કોન્ફરન્સના કાર્યવદન સામે કરેલી ટીકાની સખતાઈ સદરહુ કોન્ફરન્સ વખતે થયેલા ફંડની “દયા ડુંગર એર પાયા છછુંદર' જેવી સ્થિતિ જોતાં ગેરવ્યાજબી ન ગણાતાં આ મિત્ર ભાવે લખાયેલા સર્વે લેખોમાં છૂપાઈ રહેલાં શુભ તત્ત્વ આદરણીય લાગે તે ગ્રહણ કરવામાં સમાજને લાભ છે એજ અમે કહીશું. જૈન સૂત્રોનું દિગ્દર્શન’ એ લેખ રા. ગોકળભાઈ નાનજી ગાંધીએ લખેલો છે અને તેમાં સૂત્રો સંબંધે ઘણી માહીતી આપેલી છે. આ માહીતી ઉપરથી ઉપજતા વિચારો તે તુલનાત્મક દ્રષ્ટિથી અને માન્યતાની કસોટીથી તે પછી આપશે એમ અમે આશા રાખીએ છીએ. આ લેખ અને બે કવિતા શિવાય સર્વ મંર મુખ્ય લેખકે સ્વહસ્તથી લખીને જ ભર્યું છે એ તેની ચંચલતા માટે અમે મુબારકબાદી આપીશું અને અમે તેમ કરી શકતા નથી તે માટે તેવી શક્તિ પ્રાપ્ત થાઓ એમ અમે ભાવના ભાવીએ છીએ. બીજા પણ ચિત્ર પણ ગષવા ગ્ય છે. આ પત્રને અમ્પ " વિજય અને દીર્ધાયુષ્ય ઇચ્છી વિરમી છું, Page #197 -------------------------------------------------------------------------- ________________ તંત્રીની નોંધ ૩૫૩ પવિત્ર તીર્થો સંબપી ઝગડા–-વેતાંબર અને દિગબર વર્ગ વચ્ચે તીર્થો સંબંધી વાંધા દિનપ્રતિદિન વધતા જાય છે. તેને ફેંસલો એક કોર્ટ દ્વારા કરાવવામાં સંતે લેવાતા નથી, પણ એક પક્ષ તે કોઈથા પિતાથી વિરૂદ્ધ ચુકાદો આવ્યો કે ઉપલી કેર્ટનું શરણું લે છે અને એમ વધતાં વધતાં પ્રિવિ કાઉન્સિલ સુધી જવા સુધીની વાત આવે છે, આમ થવાથી લાખો રૂપીઆ ખર્ચ અથાગ શ્રમ અને જબરી ચિંતા રાખવી પડે છે. પરિણામે શું થવાનું તે નિશ્ચિત કહી શકાતું નથી, તે એવા મામલામાં આપ મેળે ભવાદ માર્કત સૌ સૌના હકકે સંબધી ખુલાસો કરાવી લેવાય તે તે ખર્ચ અને શ્રમને ભોગ આપવો બચી જાય તેમ છે. તે વણિક જેવા ડાહ્યા વર્ષે તે પ્રમાણે કરવું ઉચિત છે એમ અમે માનીએ છીએ. આ સંબંધમાં બંને પક્ષનાની સહીવાળી અપીલ આ પત્રમાં પ્રકટ કરી તે પર સમસ્ત સમાજનું ધ્યાન ખેંચીએ છીએ અને દરેક પક્ષકાર, તીર્થસંરક્ષક સંસ્થાઓ, અને આગેવાનોને વિનવીએ છીએ કે તેમાં કરેલી વિનતીને સ્વીકાર કરી આ વધુ પડતી હદે ચડેલી વાતને અંત લાવી દે છે. આ સૂચના જેઓને હિતકર જણાય તેઓએ પિતાને તેવો અભિપ્રાય તે હીલચાલના ઉત્પાદક રા. વાડીલાલ મોતીલાલ શાહ (નાગવી મુંબઈ) પર લખી મેકલવા કૃપા કરવી. બુદ્ધિપ્રકાશ' પત્રમાંની ભૂલ સુધારે–આ પત્રમાં બે ત્રણ અંકામાં “હેમવિમલ રચિત નંદબત્રીશી” એ મથાળા નીચે જન પ્રાચીન કાવ્ય મુકેલું છે અને તે અગસ્ટ ૧૮૧૬ના અંકમાં પૂર્ણ થાય છે. તેની પ્રશક્તિ પરથી જણાય છે કે તે હેમવિમલ રચિત નથી, પણ તેમના શિષ્ય જ્ઞાનશીલ પંડિતના શિષ્ય સિંહ કુશલે સં. ૧૫૪૦ ચૈત્ર સુદ ૧૩ ગુરૂવારે તે રચેલ છે. તે પ્રશસ્તિ નીચે પ્રમાણે છે – પગછ નાયક એહ મુણિંદ, જયશ્રી હેમવિમલ સરિદ, જ્ઞાન શીલ પંડિત સુવિચાર, તાસ શીસ કહઇ એહ વિચાર. ૧૭૦. સંવત પનર સાઠમઝારિ, ચૈત્ર શુદિ તેરસ ગુરૂવાર, જે નર વિદુર વિશેષઈ સુણઇ, સિંધકુશલ ઈણિપર ઇમ ભણઈ. ૧૭૧ ભણતાં ગુણતાં લહીઈ બુદ્ધિ બુદ્ધિ, સકલ કાજની સિદ્ધિ, બુદ્ધિ ફલી વછિત સદા, બુદ્ધિ નિતનવતર સંપદા. ૧૭૨. મવિમલ સૂરિ તપગચ્છની આચાર્ય પરંપરામાં ૫૮મા છે. તેમને જન્મ સં. ૧૫૨૦ કાર્તિક સુદ ૧૫, દીક્ષા લક્ષ્મસાગર સૂરિ પાસે સં. ૧૫૨૮ વર્ષે લીધી. પંચલાસા ગામમાં સુમતિ સાધુસૂરિએ સં. ૧૫૪૮માં સરિપદ તેમને આવું. સં. ૧૫૮૩ ના આશ્વિન સુદ ૧૦ દિને પિતે સમાધિસ્થ થયા. આ સૂરિ પટ્ટ ઉપર હતા ત્યારે તેના શિષ્યના શિષ્ય નામે સિંહ (ધ) કુલે આ નંદબત્રીસી કાવ્યમાં ગૂંથેલી છે. ૧૦, દિગમ્બરીય પ્રતિમાઓ – દિગમ્બર જેનાથી સમાચાર જાણીએ છીએ કે વડોદરા ના શ્વેતાંબર જૈન મંદિરમાં દિગંબરી ચાર પ્રતિમાઓ હતી તે દિગંબરીઓને આપી દીધી છે. ખરે પર આ જાણી આનંદ થાય છે. આવી જ જાતનો પ્રબંધ મૂળથી થયે હેત તે Page #198 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ શ્રી જૈન છેકા. હેરંs. અમુક વેતામ્બર કે દિગમ્બર છે એવા તીર્થ અને મંદિર સંબંધીના ઝગડા ઘણી રીતે દૂર થયા હત; માટે દરેક મંદિર વગેરેમાં રહેલા પ્રતિભાઓના શિલાલેખો જોઈ તપાસી એક બીજાએ સામી પક્ષની પ્રતિમાઓ નિકળે તે રેપી દેવી ઇષ્ટ છે. પાટણની પ્રભુતા અને જેનો “પાટણની પ્રભુતા ” સંબંધેને અભિપ્રાય ભાવનગરના પ્રતિષ્ઠિત ગણાતા આગેવાન અને જેના પ્રકાશ'ના તંત્રી શેઠ કુંવરજી આણ દજી તરફથી પ્રકટ થવા અમોને મળ્યો છે, પણ તે પ્રકાશમાં પ્રકટ થઈ ગયું છે તેથી અત્ર મુકી પુનરૂક્તિ કરવાનો નિયમ આ પત્રને નથી, આ માટે કુંવરજીભાઈ અમોને ક્ષમા બાપશે; છતાં તે અભિપ્રાયમાં રહેલી એતિહાસિક લો અત્રે નોંધવા જેવી છે -- ઉદે મારવાડી પણ કલ્પિત પાત્ર જ જાય છે તે આ લખવું યોગ્ય નથી. ઉદે મારવાડી કલ્પિત નહિ પણ ઐતિહાસિક છે, તે બે જ પાત્ર કે જે પાછળથી સિદ્ધરાજ અને કુમારપાલ રાજાને ઉદયન મંત્રી પ્રસિદ્ધ થયે ૫ ની ઉદ ભારવાડને રહેવાશી શ્રીમાળ વાણીઓ હતો અને તે કેવી રીતે દ્રવ્યવાન થયે રે હકીકત પ્રબન્ધ ચિતામણિના ભાષાંતર પુષ્ટ, ૧૮૨ મે સિદ્ધરાજ પ્રબંધમાં જોઈ લેવા. આ હકીકતને પાસે રાખી ફેરફાર થે તેને આ પુસ્તકમાં ચિતરેલ છે. શેઠ કુંવરજી ના જેવા ઇતિહાસની જાણકારથી આવી ભૂલ કેમ થઈ હશે તે સમજવું મુશ્કેલ છે; તેમ આ પુસ્તકની પ્રસ્તાવના વાંચી હત તે તુરત જ ખબર પડત. પાટણની પ્રભુતામાં અનેક ગુણ છે. તે કહિ દોષ ગુણસંનિપાતે ” એ રત્રમાં રહેલા અર્થથી ઉપેક્ષા કરવા યોગ્ય નથી. આન કરિના પાત્રથી લાગેલ ચટપટીને નંગ જરૂર કર્તા આ પછીની નવલક્થાઓમાં વાળી આ છે એવું તેઓ મોઢેથી કહે છે અને લ પત વાર ખુલાસો કરે છે. આ લખિતવાર ખુલા તયાર થયો છે અને તે અમો આ પતા અંકમાં પ્રસિદ્ધ કરવાની આશા રાખીએ છી આ પત્રના નામમાં ફેરફાર કરવાનો પ્રયત્ન નિષ્ફળ ગયો–આ પત્રનું નામ જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ હેરેલ્ડ” એવું મોટું - " છે કે જે ઘણાને તે આખું બોલવું ચટપટું થઈ પડે છે; વળી કેટલાક હેરેલ્ડને બદલે હૈર, કરેલ્ડ, હરલ એમ જીભ જેમ વળે તેમ બેલે છે; ઘણાને તો હેરેલ્ડ અંગ્રેજી શબ્દ છે તો તેને અર્થ શું છે તેની પણ માહીતી નથી. આથી, તે માત્ર જૈન શ્વેતામ્બર નનું વાજિંત્ર હોવાથી જે કોન્ફરન્સ યે ઊચ્ચ ભાવ રાખે છે તેજ ગ્રાહક થયા હતા અને તે એમને એમ ચાલુ રાખે છે. આ પાર સુધીમાં ઘણા પ્રયત્ન તેને લોકપ્રિય કરવા માં વામાં આવ્યા. ખાસ અંકે જુદા જુદા સાહિત્ય ૫ર કાઢવામાં આવ્યા, ચિત્ર મૂકવામાં - થાં, જે જે કંઈ આવક આવી તેમાંથી કંઈ પણ શિલિક રાખ્યા વગર કે તેમાંથી મૂડ કપ વગર સર્વ આવક વધુ વધુ વાંચન પૂરું પાડવામાં વાપરવામાં આવી, જૂદી જૂદી નિતિઓ જુદે જુદે સમયે ગ્રાહક મેળવવા માટે કરવામાં આવી, છતાં ગ્રાહક સંખ્યા વધે છે. મૂળ વી. પી. પાછાં આવતાં તે વે નથી આવતા, જેટલા ગ્રાહક ઘટે છે તેટલા બો ન નવા થાય છે. આમ સ્થિતિસ્થાપકતા કે જે ઘણે અંશે અભિનંદનીય લેખી શકે તે ચાલુ રહેતાં વધ ઉત્સાહ તંત્રને Page #199 -------------------------------------------------------------------------- ________________ તંત્રની બેંધ. ૩૫૫ nnnnnnn આવ્યાં કરે એ બન્યું નહિ અને તેથી તેના નામમાં ફેરફાર કરી ટુંકું અને સરલ તેમજ અર્થસૂચક નામ આપવું યોગ્ય છે એમ વિચારી “ જૈન સમાજ એ નામ પસંદ કરવામાં આવ્યું. જેનસમાજ કે જેના પ્રતિનિધિ તરીકે આપણી કોન્ફરન્સ કાર્ય કરે છે તે બતાવવા અર્થે જેનસમાજ' નામ સુસંગત છે, વળી હું અને સરળ અર્થ વાળું નામ છે. સ્વ. મેહનલાલ પુંજાભાઈ, મુંબાઈ માંગરોળ જૈન સભાના સેક્રેટરી હતા ત્યારે—પાંચેક વર્ષ પહેલાં તે સભા તરફથી એક માસિક પત્ર કાઢવાનો વિચાર રાખતા હતા અને તેની યોજના કરવામાં આ નામ અમે તે ભારતને આપવા સૂચવેલું તે ઘણાને પસંદ પડયું હતું. પરંતુ તે પત્ર કાઢવાનો પ્રસંગ કમનસીબે આવી શક્યો નહિ. આ રીતે નામ ફેરફાર કરવાની સુચના સ્ટેન્ડિંગ કમિટીની સભામાં મૂકવામાં આવી. તંત્રી તરીકે અમોએ તેમ કરવાની ઉપયોગિતા જણાવી ત્યારે એક સદ્ગહસ્થ જણાવ્યું કે, તેમ કરવાથી કંઈ લાભ નથી–જે નામ તે જ કાયમ રાખવું, કારણકે તેથી તેની ગુડવિલ'માં વાંધો આવે અને અત્યાર સુધી તે ફેરવવાનું કોઈને યોગ્ય ન લાગ્યું––સૂઝયું નહિ તે પછી હાલ શા માટે ફેરવવું?–આના ઉત્તરમાં કારણો જણાવ્યાં, વળી નવા નાસુથી ગુડવિલ” ઉલટી વધુ થાય એ દરેક જાતને સંભવ પિતાના અનુભવ પરથી જણવ્યું. ત્યાર પછી એમ કહેવામાં આવ્યું કે, જેન સમાજ એ નામ રાખવાથી આર્યસમાજ, બ્રહ્મ સમાજ વગેરે સંસ્થામાં રહેલે પિલીટીકલ હેતુ આપણામાં મનાશે. ઉત્તરમાં એટલું જણાવ્યું કે, માસિક પત્ર એ કઈ સંસ્થા નથી. તેમ તે જ નામ રાખવું એ કંઇ આગ્રહ નથી, કેદ બીજું નામ સારૂં શોધી મુકો. ત્યારે કહ્યું કે, નામ જ ફેરવવાની જરૂર નથી. આને ઢસાહેબ કે જે આ “હેરલ્ડ” નામના પાદક છે તેમને તથા મી. ચુનિલાલ કાપડીઆ વગેરેને ટેકો મળતાં અમારા તરફથી ધિ આગ્રહ રાખવાની જરૂર રહી નહિં. જૈન સમાજ” એ નામ સુંદર છે અભિપ્રાય એક વિદ્વાન મુનિ મહારાજ શ્રીએ પૂછવતાં જણાવ્યો હતો, છતાં એક વિમા યોનું અપ્રચલિત નામ લોક ન સમજે તેથી ચાલુ રાખવું ન જોઈએ એવું હવે પછી પણ આગ કમીટી ધ્યાનમાં લઈ ફરી નિર્ણય બાંધશે એવી આશા છે. સ્વીકાર અને સમાલોચના. તેવાથધિગમ સૂત્ર સરહસ્ય-૧૦ જૈનશ્રેયસ્કર મંડળ, મહેસાણા. પૂ. ૩૨+૧૦૨ જૈન વિદ્યાવિજય પ્રેસ. પાકું પુ; કિંઇ કણાવી નથી. બાઈ દીવાળીબાઈના સ્મરણાર્થે ભેટ. આમાં ઉમાસ્વાતિ વાચકના તત્વાયાં ગમ સૂત્રને મૂળમાં આપી તેનો અર્થ ગુજરાતી ભાષામાં આપ્યો છે અને તે ઉપરાંત સં ભાષ્યનો ટુંકસાર મુકેલો છે. આને હેત પ્રસ્તાવના માં એમ જણાવવામાં આવ્યું છે કે અન્ય સંસ્થા તરફથી આ ગ્રંથ સભાષ્ય ભાષાતર સાથે છપાવવામાં આવેલ છે, પરંતુ હિંદી ભાષામાં હોવાથી તેમજ ભાષાન્તર શા રહસ્યના અજાણુ પાસે કરાવેલ હોવાથી તાવિક બાબતની તેમાં ઘણી એક સ્કૂલ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ શ્રી જૈન શ્વે. કા. ઉંડ. ના થયેલ છે તેથી નવીન અભ્યાસીઓને તેના અભ્યાસની સરળતાને ખાતર અમેએ આ ગ્રંથ સરળ ગુર્જર ભાષામાં તૈયાર કરી છપાવ્યા છે.” આ ગ્રંથ જૈન એજ્યુકેશન ખાદ્વારા ધાર્મિક પરીક્ષાઓમાં નિર્ણીત થયેલ છે તે તે માટે પાઠ્ય પુસ્તક તરીકે ઠીક ખપમાં લાગી રાકશે. બાકી આ ગ્રંથ એટલે બધા મહ ત્ત્વના અને અગંભીર છે કે તેના પર થયેલ હરિભદ્ર અને અન્ય મહાવિદ્વાનેાની ટીકાનું તથા તેના અનુવાદનું પ્રકટીકરણુ થશે નહિ ત્યાંસુધી આ મહાન ગ્રંથની યથાર્થ ઉપાગિતા સમજી શકાશે નહિ. જૈનદર્શનના ખરા રહસ્યનું ભાન કરવાના આ ગ્રંથને પ્રકુલ્લિત બનાવવાની જરૂર છે. આજકાલ સારી સારી જૈન સંસ્થાએમાં ધાર્મિક પુસ્તક તરીકે આ ગ્રંથને એમને એમ મુકવાથી કેટલીક અડચણ નડે છે અને સમજવામાં કઠિનતા ડગલે ને પગલે લાગે છે, તેથી આમાંના ત્રાપર સ ટીકાને આધારે હાલની લેખન પદ્ધ તિપર વિવેચન લખી લખાવી પ્રકટ કરવાની ખાસ જરૂર છે, કે જેથી જૈન દર્શનનું ખરૂં ભાન આપણી હાલની યુવાન સંતતિને કરાવી ! એ. પ્રસ્તાવનામાં વાચકશ્રીના સમય નિર્ણિત કરવા માટે ઠીક પરિશ્રમ સેવ્યેા છે, પણ તે માટે દરેક ગ્રંથમાંથી લીધેલા જે ઉલ્લેખ મુકયા છે તેની સાથે તેનું ભાષાન્તર મુકી તે પરથી નિકળતા નિહુઁય તપાસવા જોઇતા હતા. છેલ્લે પ્રકાશક સ્થાને અભિન આપીએ છીએ. સંયોષસત્તરિ—પ્ર આત્માનંદ જૈન ટ્રે સાસાયટી, અંબાલા શહેર. પૃ. ૪૪. મધ્ય એક આના. આ નાગપુરીય તપગચ્છના જયશેખર સૂરિના શિષ્ય રત્નશેખર સૂરિએ સૂત્રેા અને ઉત્તમ પુસ્તકામાંથી ઉષ્કૃત કરી ૧૨૫ પ્રાકૃત ગાથાના સંગ્રહ જે કરેલા છે તેનુ મળ સાથે હીંદી ભાષાંતર છે. ગાથાએ ઘણી ઉપયે છે અને તેથી તેનું ભાષાન્તર હુ દી ભાષા જોનારા માટે ઉપકારી થઇ પડશે. ભાષા-ર કરનાર શ્રીમદ્ આત્મારામજીના પર વિજય કમલસૂરિ શિષ્ય મુનિ લબ્ધિવિજયજી Āિ મુનિ ગંભીરવિજયજી છે એ જાણી પદ્મ સાષ થાય છે. જૈન મુનિએ આ રીતે પ્રયાસા કરશે તો ઘણું ઉત્તમ કા થયો. આમાંની બીજીજ ગાથાપર ખાસ ધ્યાન ખેચીએ છીએઃ સેયખરા 4 આસબરા ય બુધ્ધા અ અહવ અન્ના વા, સમભાવભાવિ અપ્યા લહે મુખ્મ ન સદેહા ચાહે શ્વેતામ્બર હા યા દિગમ્બર ચાહે, ભદ્ર હૈ। યા અન્ય કાઈ મતાવલમ્બી, પરંતુ જિસકી આત્મા સમભાવસે... ભાવિત હૈ। ચુકી હા ઉસકા મેાક્ષપદ પ્રાપ્ત હેાતા હૈ, ઇસ મે કાઇ સન્દેહ નહી. આ સિવાય અનેક ગાથાઓ સુન્દર અને માધક છે, આવી રીતે આ સાસાયટી કે જેણે ખ્રીસ્તીઓની તેવી સે।સાયટી પરથી નામ રાખ્યું છે તે તેના નામ સાથે કામનુ અનુકરણ ક્રૂડ, પુસ્તક સખ્યા, તેને સર્વત્ર પ્રસાર વગેરેમાં કરશે તા ધણા ઉપકાર થઈ શકરશે. હિંદીમાં ધણા ઓછા જૈન ગ્રંથો છે તે તેમાં વિશેષ ઉત્તમ ગ્રંથેાની પસ’દગી કરી તેનું ભાષાંતર કરાવી વધારા કર્યા કરશે. દાસી પ્રથાવજ—હિંદી માસિક પત્ર. સમ્પાદક તથા પ્રકાશક યાચન્દ્ર ગાયલીય એ. લખનઉ, વાર્ષિક લવાજમ પાસ્ટ સહિત રૂ. સવા.) જૈનના જે ભાગ સયુક્ત પ્રત Page #201 -------------------------------------------------------------------------- ________________ સ્વીકાર અને સમાલોચના. ૩૫૭ આદિ ઉત્તર તરફ વસે છે તેમાં પડદા, અનમેલ (અસમાન) વિવાહ, બાળ લગ્ન, વૃદ્ધ વિવાહ, વગેરે અનેક સામાજિક રીતીઓ છે, તે તેડવા માટે અને સામાજિક ઉન્નતિ શું કહેવાય તેનું યોગ્ય ભાન કરાવવા અર્થે આ માસિકને જન્મ થયો છે. આના પ્રત્યેક અંકમાં ઓછામાં ઓછાં ૨૦ પૃષ્ણ આવે છે. આમાં સંપાદકે આર્થિક લાભને હેતુ બીલકુલ રાખ્યો નથી, પણ સાથે જણાવ્યું છે કે “હમારા ઉદ્દેશ્ય કેવલ સમાજહિત આર જાતિસુધારકા હૈ.” સંપાદક મહાશયે આ ઉદેશ પિતાનું મિશન ( Mission)-જીવન કાર્ય હેય એમ ગયું છે, તેથી અમે તેમને ધન્યવાદ આપીએ છીએ. લેખો ઘણું સુયોગ્ય અને વાંચી મનન કરવા ગ્ય આવે છે. આ નવિન માસિકનો અભ્યદય ઇચ્છવા સાથે તેને મુદ્રાલેખ જે કાવ્ય ખંડમાં મુકવામાં આવ્યો છે તેનો અત્રે ઉલ્લેખ કર્યા વગર રહી શકતું નથી – નહી કરેગા કભી કિસીસે સત્ય માર્ગ દિખાવેગા, દોષ હરેગા જેન જાતિ ઉસમેં જ્ઞાન બઢાવેગા, ત્યે નરનારી બાલ બાલકા સબકે હકકી રક્ષા કર, બલ દે પૂર્ણ સુધારક સબકે સચ્ચા સુખી બનાવેગા. સમાધિમરણ ગૌર મૃત્યુ મોત્સવ-દિગંબર જૈનની ભેટ “સમાધિમરણ હિંદી ભાષામાં પંડિત સૂરચંદજીએ સં. ૧૯૨૫ માં રચેલ કવિતામાં છે. મૃત્યુ મહત્સવ સદાસુખદાસજી પંડિતે સ. ૧૯૦૮ માં હિંદી ભાષામાં લખેલ વિવેચનરૂપે છે. પાર્થચંદ્ર સૂરિનું જીવન ચરિત્ર-પ- શા. મંગળદાસ લલ્લુભાઈ શામળાની પોળ અમદાવાદ, નિર્મળ પ્રિ. પ્રેસ. પૃ. ૨૪૮+ ૬ કિંમત માત્ર એક આને. આ પાર્ધચંદ્રસૂરિએ નાગપુરીય તપગચ્છ શાખા સં. ૧૫૭૨ માં તપગચછથી જાદી સ્થાપી અને તેનું નામ તેમના નામથી “પાયચંદ ગચ્છ' કહેવામાં આવે છે. એમનું જીવનચરિત્ર હાલની શૌલીએ લખવામાં આવેલું છે પરંતુ જે રીતે જીવનચરિત્ર લખાવાં જોઈએ તે રીતે લખાયું નથી છતાં બીજાં જે ગમે તેમ છપાય છે તે કરતાં તે સારું ગણી શકાય આ સૂરિને ઇતિહાસ નીચે ઉતારી, પ્રકટ કર્તાને આ પ્રકટ કરવા માટે ધન્યવાદ આપીશું ને વિનવીશું કે તેમના બધા ગ્રંથે સત્વરે બહાર પાડવા માટે પ્રયત્ન કરે. જન્મ હમીરપુર ( આબુની તલેટીમાં આવેલું અને મહારાજા હમીરસિંહે સ્થાપેલું ગામ) માં પિતા વણિક શ્રાવક વેલગશાહ અને માતા વિમલદેવીથી સં. ૧૫૩૭ ચૈત્ર શુકલ ૮ શુક્રવારના રોજ થયો. નામ પાસચંદ. દક્ષા તેજ ગામમાં તપગચ્છીય (નાગપુરીય) પંડિત મુનિ શ્રી સાધુરનછ (પાછળથીસૂરિ) પાસે સં. ૧૫૪૬ના વૈશાખ સુદ ૩ને દિને લીધી. ગુરૂસાથે ત્રજય યાત્રા કરી. સં. ૧૫૫૪ માં પાઠક-ઉપાધ્યાય પદ ગુરૂએ નાગારમાં આપ્યું. સં. ૧૫૬ માં શિથિલાચારને દૂર કરવા ક્રિયા ઉગ્ધાર કરવા તત્પર થયા ને નાગોરથી જોધપુર ગયા. ત્યાં પાટવી કુંવર માલદેવજી તેમના રાજી થયા અને રાવ ગાંગાજી દર્શનનો લાભ લેતા. સંવત્સરી ભાદ્રપદ શુદ ૪ ને બદલે પાંચમ સ્વીકારી અને પ્રરૂપી. જોધપુરના સાથે સં. ૧૫૬૫ માં સૂરિપદ આપ્યું ત્યાંથી ફલોધિ થર્ડ ફણગ્રામમાં ક્ષેત્રપતિ-ભૈરવવીરને વશ કર્યો અને ઓશવાળ બાહડદેવ અને તેની સ્ત્રી ચાંપલ દેવીને પુત્ર વરદરાજને નવ વર્ષની ઉમરે Page #202 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ શ્રી જૈન . ક. હેરલ્ડ. દીક્ષા આપી, ને તેનું વિજયદેવમુનિ નામ રાખ્યું. પછી નાગારમાં લંકાશાહ સાથે વાદ. તેના ૭ શિષ્ય આ સૂરિપાસે લીધેલી દીક્ષા. હેમરાજજી ઓશવાળને દીક્ષા. બીકાનેર, જેશલમીર, કિરણ ફલોધિ, જોધપુર, જાલોર પછી ગાદવાડની પંચતીથી કરી–પ્રથમ આબુ પછી હમીરપુર, સાર, થરાદ અને પછી આહલપુર પાટણ જતિનું જોર નરમ પાડ્યું. રાધનપુર (સં ૧૯૬૭), કચ્છ ભચ્ચે, અંજાર,ભૂધર, મુદ્રા, માંડવી, ભુજ, પછી ગુજરાત કાઠિયાવાડ–મોરબી વાંકાનેર જામનગર રાજકોટ જુના મને ગિરનાર શત્રુંજયે વલ્લભીપુર (વળા લિંબડી વઢવાણને ધાંગધ્રા.બે બ્રાહ્મણ કન્યા પ્રતિબંધો પર રખેશ્વર પાર્શ્વનાથ,માંડળ,વીરમગામ. વિદ્યસાગર સાથે વાદ, અણહિલપુર પાટણ (સં. એ ૫ ચોમાસું ) ભીમાશાહ અને વહાલા દેવીના પુત્ર અમરસિંહ (જેને જન્મ સં. ૧ , માગશર સુદિ ૧૧ ) ને સં૧૭૫ માગશર શુદિ ૫ ને રોજ દીક્ષા આપી. બી. નવદીક્ષિત સમરચંદ્ર મુનિ. અમદાવાદ, ખંભાત, કાવી-ગંધાર–ભરૂચ થઈ સુરત-વડોદ ' માલવિદેશ. અહીં દ્રવિડ દેશના બાસે પાખંડીને બોધ. ઉદયપુર, જોધપુર–ત્યાં રજ, દયચંદને દીક્ષા, નાગોર -સાધુ રત્નસુરને વંદન. બીકાનેર, રતનગઢ, જયપુર, દીલ્લી, આ . કાશી, મુર્શિદાબાદ, સમેતશિખર. આ વખતે વિજયદેવમુનિ દક્ષિણમાં બિજાપુરમાં રાવ ભામાં મજહબી (ધમીય) વિવાદ કર્યો ને રાજાએ સૂરિપદ તેને આપ્યું તે પછી નાગોર એ વા. પાચંદ્ર સૂરિએ ૧૫૯૪ થી ૫ ગમે પર બાલાવબોધ ને બીજા ગ્રંથ લખવા નાસ કર્યો. પછી માંડવગઢના બાદશાહને પ્રતિબંધ. દરમ્યાન ચિતેડના મહારાણાની ક માં ખરતર, તપ, કડવીમતિ આની સભામાં આવી આનંદવિમલસૂરિના પ્રશ્નોના ઉત્ત: અતિ વિદ્યાસાગર ને લંકાશાહને જવ બ. સં. ૧૫૮૮ માં નાગપુરીય તપગચ્છાધિરાજ રે ભિલસૂરિએ સલખણપુરમાં હતા ત્યાં ૧૫૮૮ ના વૈશાખ શુદિ ૩ મંગળવારને દિને ય . ધાન પદ આપ્યું. સમારચંદ્રને ઉપાધ્યાય પદ આપ્યું. પછી ખંભાત. ત્યાં શિષ્ય વિજય રનું સ્વર્ગગમન (સં. ૧૬૦૦ ), અમદાવાદ, શત્રુંજય, વાંકાનેર, પછી સં૦ ૧૧ માં નાગોર. મારવાડમાં ૩૫૦૦ લે ઢા ગાત્રી મહેશ્વરી ધર્મનાં ઘર તથા બાંઠીઆ ગો મહેશ્વરીને જેન કર્યા (વિરમગામનાં વીસા શ્રીમાળી મહેશ્વરીને જૈન કર્યા). આ વ શ્રી સાધુ રત્નસૂરિનું ત્યાં સ્વગમ 1. કૃતિઓ જુદી જુદી રચી. સમરચંદ્ર ઉપાધ્યાયને ચરોદ ગામમાં સૂરિપદ. જોધપુર. પછી ત્યાં ૧૬૧૨માં સ્વર્ગગમન. પછી જોધપુરના રાણુને વિના બાદશાહ સાથે લડાઈ અને તેનો અં. વૈતાલ પચવીસી–સંશોધન કરી છે તે પ૦ રા. જગજીવનદાસ દયાળજી મેડી સબડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટર, ખાંભા મહાલ, વડોદરા રાજ્ય સં. ૧૮૭૨. પૃ. ૮+૧૮. લુહાણમિત્ર પ્રેસ વડોદરા કિંમત દોઢ રૂ.) અ. બે ગ્રંથ બાળબોધ લિપિમાં મુક્યા છે. એક પદ્ય રાસ લઘુશાલિય પટ્ટાવલિમાં હેમવિશ્વ સૂરિના પટ્ટધર સૌભાગ્યહર્ષસૂરિ પદધર સેમવિમલ સૂરિના શિષ્ય લક્ષ્મીભદ્ર, તેના નિષ્યિ ઉદયશીલ તેના ચારિત્રશીલ, તેના પ્રમોદશીલ અને તેના દેવશીલે સં. ૧૬૧૪ માં લે છે બીજે ગધગ્રંથ છે તેના કર્તા કે રચ્યા સમયને સ્પષ્ટ નામ નિર્દેશ નથી - મંગલાચરણમાં લેખક પોતે પં. કો હીરવિજયસૂરિ ગુરૂને નમસ્કાર કરે છે તે પરથી ના શિષ્ય હોય તેમ જણાય છે. હીરદિજયસુરિને કાલ તપાસીશું તે જણાશે કે તેમને આચાર્યપદ શિરોહીમાં સં. ૧૬૧૦ મળ્યું ને તેમનું સ્વર્ગગમન ઉનામાં સં. ૧૬પર ના ભાદ્રપદ શુદિ ૧૫ ને દિને થયું. તે આ ગ્રંથની રચના કાલ સં. ૧૬૫૦ થી તે ૧ ૪ ની વચમાં મુકી શકાય. આ પરથ! Page #203 -------------------------------------------------------------------------- ________________ સ્વીકાર અને સમાલોચના. ૩૫૯ બંને ગ્રંથ સંવત સત્તરમા સૈકામાં રચાયેલા છે. પદ્યગ્રંથ સં. ૧૮૨૮ માં લખાયેલી ત પરથી છપાય છે. બંનેની ભાષા મધ્યકાલીન ગુજરાતી છે કે જે અપભ્રંશ ભાષા પછી ગુજરાતમાં બેલાતી ભાષા છે. જે એકાદ બે વિદ્વાનોનું મંતવ્ય છે કે ગુજરાતી ભાષાને વિકાસક્રમ ઉત્તરોત્તર થતું આવ્યો છે તે વાત સંદિગ્ધ છે અને તેથી પ્રાચીન ગુજરાતી ભાષામાં અને હાલની ભાષામાં ઝાઝે દમવાળે ફેર હતું નહિ તેઓને આવા પધ અને ગધ ગ્રંથ પ્રાચીન સુભાગે મળી આવે છે તે છે. વિચારી જવાની વિનંતિ કરવામાં આવે છે અને અમોને ખાત્રી છે કે નિષ્પક્ષપાત બુદ્ધિ વાપરતાં તેમને પિતાનું મંતવ્ય ભ્રાંતિવાળું જણાયા વગર રહેશે નહિ. આવી ભ્રાંતિ ઉપજ થી કારણ કેટલાક એવું જણાવે છે કે, લહીએ મળપ્રત ઉતારતાં પિતાના સમયની ભાડામાં ફેરફાર કરતા આવ્યા તે છે; પણ અમારે કહેવું જોઈશે કે જેને લહીઓને કરી પણ તેમ કરવાની શાસ્ત્રની આજ્ઞા નહિ હોવાથી તેઓ કરતા નહિ અને તેથી તેઓ પ્રત આબાદ મૂળ પ્રમાણે અક્ષરશઃ એક પણ ક ને માત્રને પણ ફેરફાર કર્યા વગર તારતા. આનું યથાતથ્ય એક ગ્રંથની જુદા જુદા સમયમાં કરેલા જૂદી જૂદી પ્રતે સરખાવવાથી સ્પષ્ટપણે જણાશે. આની એક સાબીતી રૂપે આમાંના ગદ્ય ગ્રંથમાં અને તેની પ્રતને લેખક (લહીઓ) જે ઢોક જણાવે છે તે અત્રે રજુ કરીશું – યાદાં પુસ્તકે ટ તાદશ લિખિત મયા, યદિ શુદ્ધમશુદ્ધ મમ દોષ ન દીયતે. એટલે જેવું (મળ) પુરતમાં છે માં આવ્યું છે તેવું મેં લખ્યું છે; તે જે શુદ્ધ કે અશુદ્ધ (પુસ્તકમાં) જણાય તે માટે મને ષ આપશે નહિ. સંશોધક મહાશય જૈનેતર હવે તો આ જૈનકૃતિઓ માટે જે પ્રયત્ન સેવ્યો છે તેને માટે અમે હૃદયપૂર્વક ધન્યવાદ એ એ છીએ. આવુંજ સંશોધન અને તેવા પ્રયન અત્યાર પહેલાં જૈનેતર વિદ્વાનોએ ગુજરાતી કાવ્યસાહિત્ય બહાર પાડવામાં સાથે સાથે ઉપાડી લીધેલ હતા તો કેટલો બધો પ્રભાવ પડી શકત ! પ્રાચીન કાવ્યમાળામાં શીલવતીનો રાસ પગટ થયો તે સિવાય ( કાવ્ય દેહનમાં જેન ટુંકાં કાવ્ય છૂટક છૂટક આવ્યાં છે તે માત્ર નામ ખાતરજ !) બીજો કોઈ પણ પ્રયત્ન થયો હોય તે અમારી સ્મૃતિ કે માહિતીમાં નથી. સંશોધકે ગુજરાતી ભાષાની ઘટ બામાં જૈન કૃતિઓએ આપેલો ફાળ-તેલી સાથે તત્કાલીન જૈનેતર કૃતિનું સરખાવવું-તે રથી ભાષાના વિકાસ પર પ્રકાશ, સંબધો પ્રસ્તાવનામાં યોગ્ય વિવેચન કર્યું હતું તો સંશોધકના સંશોધન કાર્યની ખરા મહવન કીંમત થાત. અચકાતાં કહેવાઈ જવાય છે કે કાગળના દુષ્કાળના ઓઠા નીચે વૈતાલ પચવીસીની વાર્તા ઉપર વિવેચન કરવાનું પણ સંશોધકે દુરસ્ત ધાર્યું નથી. આની સાથે સંસ્કૃત મૂળ સાથે કેટલો સંબંધ છે, ત્યાર પછી . શામળદાસે કરેલી મડાપચીસીમાં શું એક છે અને તુલના કરતાં બંનેની કનિષ્ટતા ઉત્તમતા કટલે કેટલે અંશે છે એ ખાસ બતાવવાની જરૂર હતી. ભવિષ્યમાં આશા રાખીએ છીએ કે આ વાત પર લક્ષ રાખવાનું તેઓ ચૂકશે નહિ, અને તેટલા સમયમાં ઘણું ઘણું નવું પરખ લખવા વિચારવાનું સૂઝી આવશે. આમ છતાં Page #204 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ શ્રી જૈન શ્વેતાંબર કેં. હૉલ્ડ, પદ્યગ્રંથ પાછળ થોડા શબ્દોના અર્થ તથા ગદ્યગ્રંથનું ગુજરાતી ભાષાંતર આપવામાં જે પરિશ્રમ સેવાય છે તે માટે સંશોધકને અભિનંદન આપીએ છીએ. છેવટે પ્રાચીન ગુજરાતી ગ્રંથને સમુદ્ધાર કરવાને માટે દત્તચિત્ત થયેલા વડોદરા નરપતિ શ્રીમંત ગાયકવાડ સરકારને સંપૂર્ણ ધન્યવાદ આપતાં આનંદ થાય છે. તેમના ઉત્તજનથી જ આ કૃતિ અને સાક્ષર કેશવલાલ હર્ષદરાય ધ્રુવ સંશોધિત ભાલણકૃત કાદંબરી પ્રસિદ્ધ થયેલ છે અને તેવી રીતે હવે પછી બીજી કૃતિઓ થતી જશે. છેવટે આ પુસ્તક ખરીદવા માટે જૈને અને દરેક જૈન લાયબ્રેરીને ભલામણ કરીએ છીએ. શ્રાવકકપતરૂ-(કર્તા મુનિશ્રી કર્ખરવિજયજ, પૃ૦ ૧૬૨, પ્ર. જૈન શ્રેયસ્કરમંડળ મહેસાણુ, તેમજ જૈન આત્માનંદ સભા-ભાવનગર, સત્યપ્રકાશ” પ્રેસ-અમદાવાદ, કિંમત જણાવી નથી.) આમાં સમકિત બારવ્રત, ૧૧ શ્રાવક પ્રતિમા,૨૧ શ્રાવક ગુણ, અને વ્યવહારૂ શિક્ષા આપેલ છે અને તેની સાથે ગુણાનુરાગ કુલ . ટુંકું ભાષાંતર મુક્યું છે. સામાન્ય આ વિષય શું છે તેનું દિગ્દર્શન આ પુસ્તકમાં કર!' એ છે તેથી આ વ્રત, પ્રતિમાદિ કયા કયા, કેટલા અને તેને ટુંક અથ શું છે તે એકદમ આમાંથી મળી શકે છે. તે દરેકમાં ઊંડું રહસ્ય, તે દરેકને કમ, હેતુ, અને ઉંડી સમજ-દરેક પારિભાષિક શબ્દનો અર્થ વગેરે વિવેચનપૂર્વક ઉમેરવામાં આવ્યું હતું તે તે કરપાઇપ અવશ્ય થાત. એકંદરે પ્રયાસ સ્તુત્ય છે. વડોદરાના જીવદયાખાતાને વાર્ષિક રિપ. સં. ૧૯૭૨-પૃ. ૮–ગઈ સામે લમાં રૂ. ચાર હજાર ઉપર સીલીક હતી ને ત્રણ હ» મદદ મળતાં કુલ સાત હજારમાંથી સાતસે રૂપીઆને ખર્ચ કર્યો છે. આમાંનું એક છે. ગ કાઠિયાવાડ વગેરે સ્થળેથી ભરવાડ લોકે ઘેટાંઓ વગેરે લાવે છે તે કસાઈને પરબારાં વેચી ન દે માટે તેની પાસેથી ખરીદી પાંજરાપોળમાં મુકવાનું છે. તેમાં ભરવાડના ધર્મગુર લાખા ભગતે દર ઘેટું અડધા રૂ.ની નજીવી કીમતે આપવાને બદબસ્ત કરી આપ્યો છે તે જાણવા જેવું છે. અહીં સામાન્ય સૂચના કરવાનું મન થઈ આવે છે કે આ બધા ને પાંજરાપોળમાં મુક્યા પછી શું? તે સંબંધી કોઈએ વ્યવહાર વિચાર કર્યો છે? પાંજરાપોળ સંબંધી ઘણું કરવાનું રહે છે. જ્યાં સુધી તે સંસ્થા દેશદેશ અને ગામેગામ નહિ સુધરે ત્યાં સુધી જીવદયાખાતાંઓ તથા દયાના હિમાયતી ગણતા આપણા ધર્મશ્રદ્ધાળુ ભાઈઓની પૈસાની મદદ વગેરે કેટલે અંશે ઉપકારી થઈ શકશે તે સહેજે સમજી શકાય તેવું છે. આ જીવદયા ખાતાની મેનેજીંગ કમીટી ને સેક્રેટરીને ધન્યવાદ આપવામાં આવે છે. હબલી પાંજરાપોળ–૧૧-૧ર મે વાર્ષિક રિપોર્ટ ૧૯૪–૧૫. આ પાંજરાપિળ સારું કામ કરે છે. પ્રાણ રક્ષક સંસ્થા-ધુળીઆ-રિપોર્ટ-૧૯૧૪-૧૫–આ સંસ્થા ઘણું જ સારું કાર્ય કરે છે. કાર્યવાહક ઉત્સાહી છે વગેરે હકીકત અમો અગાઉ જણાવી ગયા છીએ. રિપોર્ટ પરના મરાઠી શાલ પર અમે સર્વનું ધ્યાન ખેંચીએ છીએ યા વિશ્વાંત પિપલીક સમ જરી કિવા કરી સારિખે, પ્રાણી ક્ષુક લહાન થોર અલે માના ત્યાં પારખે, Page #205 -------------------------------------------------------------------------- ________________ કોન્ફરન્સ મિશન. ૩૬૧ સર્વ ઘા સુખ હીચ ભક્તિ પરમેશા માન્ય ઈ સદા, સંસ્થા પ્રાણિસુરક્ષિણ વિનવિતે સોડા દયા ના કદા. આ સંસ્થા દરેક રીતે ઉત્તેજનને પાત્ર છે. પર્યુષણ નિમિત્તનાં ક્ષમાવના પ-જુદાં જુદાં કાર્યો, પ, મેઘજી હીરજી બુકસેલર પાયધુની મુંબઈ તરફથી મળ્યા છે તે જોતાં તેના સાહસ પ્રત્યે આનંદ થાય છે. રેશમી રૂમાલ પર, ઝીણું કાગળ પર રંગીન અને સુંદર રીતે ક્ષમાદર્શક કવિતાઓ સારું ધ્યાન ખેંચે છે. નવીન વર્ષનાં કાર્યો વિગેરે કાઢયાં છે તે પણ સારાં છે. कॉन्फरन्स मिशन. सुकृत भंडार फंड. (તા. ૧-૮-૧૬ થી તા. ૨૯-૮-૧૬, સંવત ૧૯૭૨ ના શ્રાવણ સુદ ૨ થી આસો સુદ ૨ સુધી) વસુલ આવ્યા રૂ. ૪૭૪–૧૨–૦ ગયા માસ આખરના બાકી રૂ. ૨૮૨૬-૧૧-૦ (૧) ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદ– મહીકાંઠા. રૂપાલ ૨૨, હાથરોલ ૮, કાબેદરા ૭, રણાસણ-શેઠ છોટાલાલ ૪, મોટુકા ૩, રિણાસણ ૧૨ા, મોહન પુર ૧૧, અરપોદરા ૭, દધાલીઆ ૨૩, સરડેઈ ૩, બાકરેલ ૧, બડાદર પા, સાંગલપર છે, આખજ મા, મુણસર ૧૦. કુલ રૂ. ૧૨૮–૧૨–૦ (૨) ઉપદેશક મી. પુંજાલાલ પ્રેમચંદ–ખાનદેશ જીલ્લો. જળગાંવ ૩૪ો, પાચોરા રે, ચાળીસગાંવ ૨૮, ધુળીઆ ૫પા, માલેગાંવ ૧૬ો, યેવલા ૪૦, નાસીક રબા. કુલ રૂ. ૨૨૮–૮–૦ (૩) ઉપદેશક મી. અમૃતલાલ વાડીલાલ–દક્ષિણ ગુજરાત. પાદરા ૧૮, રાંદેર ૩૮, નવસારી ૧૩, જલાલપર ૮. કુલ રૂ. ૭૮-૮-૦ (૪) આગેવાનોએ પિતાની મેળે મોકલાવ્યા:મુંબઈ–દશમી શ્રી જેન વેતાંબર કોન્ફરન્સ વખતના ૧ ગૃહસ્થના પાંચ રૂપૌઆવાળી રસીટના ૫, અમદાવાદ– શેઠ હરીલાલ છોટાલાલ ૧, શેઠ મનસુખ અનેપચંદ ૧, બેંગલેર–શેઠ બી. એફ, આલમચંદ ના, ફતેપુર– શેઠ પ્રતાપચંદ રખવચંદ ૫, વાલીઅર– શેઠ બાગમલજી નથમલજી ૬, સાંગલી– શેઠ ચુનીલાલ છગનલાલ સરાફ ભાત ૧૬. કુલ રૂ. ૩૭–૯–૦ ૩૪૦૧-૭-૦ ઉપરની રકમ સિવાય મુંબન શેઠ પાસવીર મુળજી લોડાયા તરફથી રૂ. ૫૧) આ કંડ ખાતે અનામત રાખી દરવ વ્યાજ વાપરવાને દશમી શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ વખતે કહેલા તે માન સાથે સ્વીકારી અનામત ખાતે જમા કરવામાં આવ્યા છે. નેટ–ચાર આનાવાળી બે સીટ બુક-નં. ૨૨૧-૨૪૦, ૪૮૧-૫૦૦ સુધીની દશમી શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ વેબતે મંડપમાં વૉલૅટીઅર માર્કત સ્ત્રી પ્રેક્ષકોએ મંગાવેલી તે પાછી આવી નથી તે હવે રદ કરવામાં આવે છે. માટે તેના પૈસા કોઈએ આપવા નહીં, Page #206 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ શ્રી જૈન . કંહેરલ્ડ ____२ धार्मिक हिसाब तपासणी खातुं. તપાસનાર–શેઠ ચુનીલાલ નહાનચંદ, ઓન. એડિટર શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ૨ જીલે ગઢવાડા મહાલ સાદરા તાબે ગામ વાવ મધ્યેના શીતળનાથજી મહારાજના દેરાસરજીના વહીવટને રીપોર્ટ – સદર સંસ્થાના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા શેઠ તલકચંદ ભાઇચંદના હસ્તકને સંવત ૧૯૬૫ થી ૧૯૭૨ ના અશાડ વદ ૩ સુધીને વહીવટે અમેએ તપાસ્યો. સદરહુ સંસ્થાના વહીવટ નામું રીતસર રાખી વહીવટ સારી રીતે સાચવવામાં આવે છે. સદરહુ સંસ્થાનું ન મ દર નવું બનાવી તેની પ્રતિષ્ઠા સંવત ૧૯૬૬ માં કરવામાં આવી છે. મંદિરની આગળનો કેટલોક ભાગ અધુરો રહેવાથી કેટલીક આશાતના તથા કેટલીક જાતનો ભય રહેતો હોવાથી મનત લઈ તાકીદે પુરો કરી નાખવા લાગતાવળગતાને સૂચના કરવામાં આવી છે. કોઈ સ જૈન ગૃહસ્થ આ તરફ નજર કરી પિતાને સખી હાથ લંબાવી મોટું પુણ્ય પ્રાપ્ત કરજે અમારી ભલામણું છે ખર્ચ ઘણે મેટ કરવાનું નથી. ૨ જીલે ગઢવાડા મહાલ સાદરા તાબે ગાને સુદાસણા મધ્યેના શ્રી વાસુપુજ્ય સ્વામીજી મહારાજના દેરાસરજીના વહીવટને લગતે હોટ – સદરહુ સંસ્થાના શ્રી સંઘ તરફથી વહીવટકર્તા દેશી ઝુમખરામ કુબેરદાસના હરતકની સંવત ૧૮૬૭ થી સં. ૧૯૭૨ ના અશાડ સુદ ૨ સુધી ને હિસાબ અમોએ તપાસે તે નીચે પ્રમાણે સદરહુ સંસ્થાના વહીવટનું નામું રીતસર રાખ હીવટ સારી રીતે ચલાવ્યું છે. સદરહુ દેરાસરજી નવીન કરાવવા માટે ગામ મ મા જૈનેએ પિતપતાની શક્તિનુસાર નાણું ધરી દેરાસરજીનું કામ લગભગ ત્રણ વર્ષ પૂરું કરે છે મધ્યે ભગવાનને બીરાજમાન કરવા પ્રતિષ્ઠા કરી. તેમાં ચડાવા વગેરેમાં સારી મદદ કરી દાનાં નાણાં વસુલ કરી લીધાં એટ. લું જ નહીં પણ ધીરેલાં નાનું ત્રણ વર્ષનું વ્યાજ દઇ મુદલ નાણાં વસુલ લેવા માટે તેઓને પૂરેપૂરે ધન્યવાદ ઘટે છે. ૩ પાલણપુર સંસ્થાનના કદરમ ગામ એમના શ્રી રૂષભદેવજી મહારાજના દેરાસરજીના વહીવટને લગત રીપોર્ટ –સદરહુ સંખ્યાના શ્રી સંધ તરફથી વહીવટકર્તા શેઠ રવચંદ હાથીચંદ તથા શેઠ હીરાચંદ ડુંગરના ૬ - તકનો સં. ૧૯૭૦ ના ભાદરવા સુદ સુદ ૫ થી સં. ૧૮૭૨ ના જેઠ વદ ૮ સુધીને વન ટ અમોએ તપાસ્યો. તે જોતાં હિસાબ બરાબર રાખવામાં આવ્યો છે ખરો, પણ એ કે વેપારીની પેઢીની માફક દેરાસરજીના નાણાં ગામ મધ્યેના જેને વ્યાજે ધીરી મોટી કમની ઉઘરાણી ચડાવી મૂકી છે. તે આ ખાતા તરફથી તપાસણી થતાં ઉઘરાણી વસુલ કરવાની ગોઠવણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યું પણ હાલમાં વરસાદની તાણ હોવાને લી . ગામ મધ્યેના આગેવાન ગૃહસ્થ. પાસે વરસાદ થયા બાદ નાણાં વસુલ કરી લેવાનું ક ક કરાવ્યું છે. ૪ ઉત્તર ગુજરાતના ખેરાળુ મહાલના ગામ ડભાડ મધ્યેના શ્રી ધર્મનાથજી મહારાજના દેરાસરના વહીવટને લગતો રીપોર્ટ - સદર સંસ્થાના શ્રી સંધ તરફથી વહીવટકર્ત શેઠ ડુંગરશી ભીખાભાઈના હસ્તકને સંવત ૧૮:૧ થી સંવત ૧૮૭૨ ના અશાડ સુ. ૧ સુધીને વહીવટ અમેએ તપાસ્યા. સદરહુ સંસ્થાના વહીવટનું નામું સાધારણ રીતે રીતસર રાખી વહીવટ સારી રીતે ચલાવે છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ છે કે * * * AMMA કફન મિશન. સદરહુ સંસ્થાનું જૈન મંદિર વહીવટકર્તા ગૃહસ્થ ઘણું જ શોભાયમાન બનાવી તેમાં મહાજનના ખર્ચથી કુવો બંધાવી એક સરસ બાગ પણ બનાવ્યો છે તે માટે તેમને ધન્યવાદ ઘટે છે, સદરહુ ગામમાં ઉપાશ્રય નહીં હોવાથી વહીવટકર્તા ગૃહસ્થ તથા તેમના ભાઈ શાહ નહાનચંદ સાકરચંદે પિતાની ગીરોથી રૂ. ૧૫૦૦) અગીઆરસે આપી બાકીના રૂપીઆ ગામમાંથી તેમજ બહાર ગામથી મેળવી એક સરસ ઉપાશ્રય બનાવ્યું છે. તે સિવાય સંસ્થાને લગતું દરેક કામ પૂરી કાળજીથી બજાવે છે તે માટે તેમને પૂરેપૂરો ધન્યવાદ ઘટે છે. ૫ જીલે ગઢવાડા મહાલ સાદરા તાબે ગામ ટીંબા મધ્યેના શ્રી અજિતનાથજી મહારાજના દેરાસરજીનો વહીવટને લગતે રીર્ટ: સંદરહુ સંસ્થાના શ્રી સંધ તરફથી વહીવટકર્તા મહેતા દલછારામ મંછારામ તથા મહેતા નથુભાઈ ભાઈચંદના હસ્તકનો સંવત ૧૯૬૦ થી સંવત ૧૮૭૨ ના અશાડ વદ ૨ સુધીનો વહીવટ અમોએ તપાસ્યો. સદર સંસ્થાનું નામું રીતસર રાખવામાં આવ્યું નથી. છે પરંતુ વહીંવટકર્તાએ પોતાની પૂરેપૂરી કt'જીથી કામ કરે છે. સદરહુ સસ્થામાં પૂજન વગેરેનું ખર્ચ જેનાઓ પોતાની ગીરોથી કરે છે. પરંતુ અજ્ઞાનતાથી દેરાસરજીમાં દીવામાં બાળા ધીના પૈસા દેરાસરમાંથી આપતા હતા. પરંતુ ત્યાંના શ્રી સંઘને તે બદલ સમજણ પાડવાથી તે જ વખતે દરવર્ષે દર લહાણ દીઠ પાંચશેર ધી આપવાનો ઠરાવ કરી દેરાસરજીના પૈસાથી ધી બાળવાનું બંધ કરી દીધું છે. નેટ–સદરહુ પાંચે સંસ્થાઓને વહીવટ તપાસી તેમાં જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર દરેક વહીવટકર ગૃહસ્થને આપવામાં આવ્યું છે. - - દશમી શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સની બેઠક વખતે ભરેલી રકમ વસુલ આવ્યાની વિગત સાંધણ જુન ૧૯૧૬ નં. નામ. ગામ. કેળવણીફંડ નિભાવવંડ સુકૃતભંડારા કુલ ૧ શેઠ ઓઘડભાઈ નીમજી મુંબઇ ૫૧ ૨૫ ૨ શેઠ લાલભાઈ કલ્યાણભાઈ .. ૩૭ની ३७॥ ૩ શેઠ મણીલાલ સૂરજમલ ૨પા ૨૫ ૪ શેઠ નાગરદાસ રણછોડ માંગરેલા હ. પ્રેમજીભાઈ : ( ) ૨૫ પ શેઠ મણીલાલ મહેકમચંદ મુંબઈ રી. રા- મટુમલજી ભણશાળી દા 5 શેઠ પાશવીર મુળજી લોડાયા એમ ફક્ત વ્યાજ વાપરવું પ૧ (૮ શેઠ મૂલચંદજી નેમીચંદજી ગુલે છા ગઈ ૧૫ ૮ વકીલ છોટાલાલ ત્રીકમલાલ વીરગામ ૧૫ ૧૦ શેઠ વાડીલાલ ત્રીભોવન અાવાદ ૧૫ ૧૧ શેઠ મંછુભાઇ ઉમાજી ડોલી ૧૦ ૧૨ શેઠ નાગરદાસ હરગોવિંદ ૪ ૨૪૯ - ૧૯૨ ૫૧ ૪૮૮ ૨૫. ૧૫ Page #208 -------------------------------------------------------------------------- ________________ ३६४ શ્રી જૈન છે. કોન્ફરન્સ હેડ. જે જે ગૃહ પાસે બાકી છે, તેમણે મેરબાની કરી મક્લી આપવા તસ્દી લેતી. (જુઓ જુન ૧૮૧૬ નું પેજ નં. ૨૦૭) દશમી શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ રીસેશન કમીટીની મળેલી માટીંગ. દશમી શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ કમીટીની બે ક મીટીંગ શ્રી જેન વેતામ્બર કૅન્સર-સ ઓફીસમાં તા. ૮-૮-૧૬ શનીવારની રાત્રે ૭ વાગે શેઠ કલ્યાણચંદ શેભાગચંદના પ્રમુખપણું નીચે મળી હતી તે વખતે સર્વાનુમતે વે મુજબ ઠરાવ પસાર થયા હતા – ( ૧ રા. ૨. મોતીચંદ ગીરધરલાલ કાપડ ઓડીટ કરાવેલા હિસાબ તથા ઓડીટર તરફથી આવેલ સૂચનાપત્ર વાંચી સંભ પો અને ઓડીટરને મેકિલાવેલ જવાબ પત્ર પણ વાંચવામાં આવ્યું ત્યાર બાદ ર રા રામાઈ મગનલાલ મોદીની દરખાસ્ત ની અને શેઠ મુળચંદ હીરજીના ટેકાથી હિસાબ સવ - ખાતે પસાર કરવામાં આવ્યો. ૨ દશમી શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સનો પિર્ટ તથા હિસાબ પ્રગટ કરવા માટે રૂ. ૬૦૦) સુધી ખર્ચ કરવા માટે મંજુરી આપવામાં આવી. ૩ બીજી શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સન રીસેપશન કમીટીએ આ કમીટીને ૬. ૨૦ ૦૦) બે હજાર આપ્યા હતા. તે રૂપીઆ ૨ ખાવાની આ કમીટીને જરૂર ન પડવાથી આભાર સાથે તે રકમ તે કમીટીને પાછી સુપ્રત કરે છે અને તે ઠરાવ કરવા માટે બીજી કોરન્સની રીસેપ્શન કમીટીને ઉપકાર માનવાનો ઠરાવ કર્યો છે. રીપેર્ટ છપાવવાને ખર્ચ બાદ કરતાં આ રીસેપ્શન કમીટીના વધ માં જે રકમ બાકી રહે તે રકમ કોન રન્સ નિભાવ ફંડ ખાતે આપવાને ઠરાવ કમીટી એ સર્વાનુમતે કર્યો છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ श्री जैन श्वेताम्बर कान्फरन्स हेरॅल्ड, Vaina Shvetamlara Conference Herald. OVOOOOOOO y. 22. 24's 20. laia va selit, . 9403. naanya, 1225. AAAAAAAAAAAA AAAAAAAAAAA The Metaphysics and Ethics of the Jainas H. JACOBI. ALL who approach Jain philosophy will be under the impression that it is a mass of philosophical tenets not upheld by one central idea, and they will wonder what could have given currency to what appears to us an unsystematical system. I myself have held, an given expression to, this opinion, but I have now learned to wok at Jain philosophy in a different light. It has, I think, metaphysical basis of its own, which secured it a distinct i tion apart from the rival systems both of the Brahman, and of the Buddhists. This is the su. bject on which I would engage your attention for a short space of time. Jainism, at least in its final form, which was given it by its last prophet the ty ty-fourth Tirthakara Mahavira, took its rise, as is well kno , in that part of Eastern India where in an earlier period, in ording to the Upanishads, Yajoavalkya had taught the doctrine of Brahman and Atman, as the perma. nent and absolute Beius, and where Mahavira's contemporary and rival, Gotama the Buddha, was preaching his Law, which insisted on the transituriness of all things. Jainism, therefore, had to take a definite position with reference to each of these mutually exclusive doutrines; and these it will be necessary to define more explicitly. Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન કવેટ કોહરડ. The one great Truth which the authors of the Upanishads thought to have discovered, and which they are never weary of exalting, is that, underlying and upholding from within all things, physical as well as psychical, there is one absolute permanent Being, without change and with none other like it. The relation between this absolute Being and existent matter has not clearly been made ou: by the authors of the Upanishads, but all unprejudiced readers will agree that they looked on the phenomenal world as rtal. On this point the different schools of Vedantins arriv: di at different conclusions, which, however, need not detain us lere. In opposition to this Brahmanai doctrine of absolute and permanent Being, Buddha taug! that all things are transitory; indeed his dying words were. tilat all things that are produced must perish. The principal i resy, according to the Buddhists, is the Atmavada, i. e. the belief that permanent Being is at the bottom of all things they are, as we should * say, but phenomena, or as Buddha pressed it dharmas; there is no dharmin, no permanent subster of which the dharmas could be said to be attributes. Thus the Brahmans and the B hists entertained oppo. site opinions on the problem of Bein. because they approached it from two different points of view. The Brahmans exclusively followed the dictates of pụre reason which forces us to regard Being as permanent, absolute, and coiform; the Buddhists, on the other hand, were just as one-sided in following the teaching of common experience according to which exis. tence is but a succession of originating and perishing. Either view, the a priori view of the Bralimans, and the a posteriori view of the Buddhists, is beset with many difficulties when we are called upon to employ it is explanation of the state of things as presented to us by our consciousness; difficulties which cannot be overcome without strong faith in the paramount truth of the principle adopami. The position taken by the Jailää towards the problem of Being is as follows. Being they contend, is joined to production, Page #211 -------------------------------------------------------------------------- ________________ The Metaphysics and Ethics of the Jainas. 367 continuation, and destruction ( sad utpada-dhrauvya vinashayuktam ), and they call their theory the theory of indefiniteness ( anekantavada ), in contradistinction to the theory of permanency ( nityavada ) of the Vedantists, and to the the. ory of transitoriness (rinashavada) of the Buddhists. Their opinion comes to this. Existing things are permanent only as regards their substance, but their accidents or qualities origi. nate and perish. To explain; any material thing continues for ever to exist as matter; which matter, however, may assume any shape and quality. Thus lay as substance may be regarded as permanent, but the form of a jar of clay, or its colour,may come into existence an: erish. The Jain theory of Being appears thus to be merely the statement of the common-sense view, and it would be hard to believe that great importance was attached to it. Still it is regarded as the metaphysical basis of their philosophy, Its significance comes out more clearly when we regard it in relation to the doctrines of Syadvada, and of the Nayas. Syadvada is freque:ily used as a synonym of Jaina pravachana (e. g. at a later ate in the title of a well-known exposition of the Jain philiphy entitled Syaavada-Manjari ) and it is much boaster of as the saving truth leading cut of the ladyrinth of sophisms. The idea underlying the Syad. vada is briefly this. Since the nature of Being is intrinsically indefinite and made up of the contradictory attributes of originating, continuance, au perisbing, any proposition about an existing thing must, somehow, reflect the indefiniteness of Being, i. e. any metaphysical proposition is right from one point of view, and the contrary proposition is also right from another. There are, according to this doctrine, seven forms of metaphysical propositions, and all contain the word syat, e. g. syadasti sarvam, syad rusii sarvam. Syat means 'nay be', and is explained by kathamchil, which in this connexion may be translated 'somehow'. The word syat here qualifies the word asti, and indicates the indefiniteness of Being (or astitvam). For example, we say, 8 jar is somehow, i. e. it exists, if we mean Page #212 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ શ્રી જૈન શ્વે. કા. હેરલ્ડ. thereby that it exists as a jar but it does not exsit somehow, if we mean thereby that it exists as a cloth or the like. · The purpose of these seeming truisms is to guard against the assumption made by the Vedantins that Being is one without a second, the same in all things. Thus we have the correlative predicates 'is' (ast) and is not' (nasti). A third predicate inexpressible' (avaktunya); for existent and nonexistent (sat and asat) belong to the same thing at the same time, and such a coexistence of mutually contradictory attri butes cannot be expressed by any word in the language. These three predicates variously combined make up the seven propositions or saptabhangas of the Syadvada. I shall not ab ise your patience by discussing this doctrine at length; it is enough to have shown that it is an outcome of the theory of indefiniteness of Being (anekantavada), and to have reminded you that the Jainas believe the Syadvada to be the key to the solution of all metaphysical questions. The doctrine of the Nayas which I mentioned before is, as it were, the logical complement to the Syadvada. The nayas are ways of expressing the nature of things; all the se ways of judgement are, according to the Jainas, one-sided, and they contain but a part of the truth. There are seven. nayas, four referring to concepts, and three to words. The reason for this variety is that Being is not simple, as the Vedantins believe, but is of a complicated nature; therefore, every statement and every denotation of a thing is necessarily incomplete and one-sided and if we follow one way only of expression or of viewing things, we needs must go astray. There is nothing in all this which sounds deeply speculative; on the contrary, the Jain theory of Being seems to be a vindication of common-sense against the paradoxical speculations of the Upanishads. It is also, but not primarily, directed against the Buddhistic tenet of the transitoriness of all that exists, We cannot, however, say that it expressly Page #213 -------------------------------------------------------------------------- ________________ The Metaphysios and Ethics of the Jainas. 369 and consciously combats the Buddhistic view, or that it was formulated in order to combat it. And this agrees well with the historical facts, that Mahavira came long after the origi. nal Upanishads, but was a contemporary of Buddha. He was obliged, therefore, to frame his system so as to exclude the principles of Brahmanical speculation, but his position was a diffe rent one with regard to the newly proclaimed system of Buddha. I have not yet touched on the relation between Jain philosophy on the one hand and Sankhya-Yoga on the other. We may expect a greater community of ideas between these systems, since both originated in the same class of religious men, viz. the ascetics known as the Shramanas, or, to use the more modern term, Yogins. As regards the practice of asceticism, the methods and the aim of Yoga, it has long been proved that the Yoga of Brahmans, Jainas, and Buddhas are closely related to each other, and there can be no doubt that they have all developed from the same source. But I am now concerned only with those philosophical ideas which have a connexion with ascetic practice and form the justification thereof. Now the Sankhya view as to the problem of Being is clearly a kind of compromise between the theory of the Upa. nishads and what we may call the common sense view. The Sankhyas adopt the former with regard to the souls or purush.as which are permanent and without change. They adopt latter when assigning to matter or Prakrti its character of unceasing change. The Sankhyas contend that all things besides the souls or purushas are products of the one Prakrti or primaeval matter, and similarly the Jainas teach that practically all things besides the souls or jävas are made up of matter or pudgala, which is of only one kind and is able to develop into everything. It will thus be seen that the Sankhyas and Jainas are at one with regard to the nature of maiter; in their opinion matter is something which may become anything. This opinion, it may be remarked, seems to be the Page #214 -------------------------------------------------------------------------- ________________ ३७० ell la. šl. $763. most primitive one; not only was it entertained by the anci. ents, but also it underlies the universal belief of transforma. tion occurring in the natural course of things or produced by sorcery and spells. This is a point I wish to make, that the Sankhyas and Jainas started from the same concepsion of matter, but worked it out on different lines. The Sankh yas teach that the products of Brakrti are evolved in a fred order, from the most subtle air! spiritual one (Buddhi) down to the gross elements, and this order is always reproduced in the successive creations dissolutions of the world. The Jainas, on the other han, do not admit such order of development of matt pudgala ), but believe hat the universe is eternal and of a permanent structure. Accor. ding to them matter is atomie, and all material changes are really going on in the atoms and their combinations. A curious feature of their atomic theory is that the atoms are eicher in a gross condition or in a shile one, and that innumerable subtle atoms take up the space of one gross atom. The learing of this theory on their richology I shall now pro :eed to point out. But 1 must pre in that the Jainas, do no7 re. cognize a psychical apparatus such a complex nature as the Sankhyas in their tenet cerning Buddhi, Ahamkara, Manas, and the Indriyas. The Jaina opinion is n uch cruder, and comes briefly to this. According to the merit or demerit of a person, atoms of a peculiar subtle form, which we will call karma na ter, invade his soul or iva, filling and defiling it, and obstinating its innate faculties. The Jainas are quite outspoken on this point, and explicitly say that karman is made up of m er-paudgalikam karma. This must be understood literally, ot as a metaphor, as will be seen from the following illust'ations. The soul or jiva is extremely light, and by itself ita tendency to move upwards (urdhvagaurava ), but it is kit down by the karma mutter with which it is filled. But when it is entirely purged of karma matter, at Nirvana, it go upwards in a straight lipa to the top of the universe, the donicile of the released svuls. Page #215 -------------------------------------------------------------------------- ________________ The Metaphysics and Ethics of the Jainas. within To take another example. The karma matter a soul may assume different conditions. It may be turbulent, as mud in water which is being stirred; or it may be inactive, as mud in water when it has settled at the bottom of a basin; or it may be completely neutralized as when the clear water is poured off after the mud has been precipitated. Here again it is evident that karma is regarded as a substance or matter, though of an infinitely more subtle nature than the impurities of water referred to in the illustration. As a third instance I will refer to the six Leshyas or complexions of the souls, ranging from deepest black to shining white, colours which we common mortals cannot perceive with our eyes. This doctrine was shared also by the Ajivikas, on whom Dr. Hoernle1 has thrown so much light. These colours of the soul are produced on it by the karman which acts as a colouring substance. Here also the material nature of karman is quite obvious. 371 To return from this digression, the karma matter that enters the soul is transformed into eight different kinds of karinan, about which I shall have to say a word presently. This change of the one substance into eight varieties of karman is likened to the transformation of food consumed at one meal into the several fluids of the body. The karma matter thus transformed and assimilated builds up a subtle body, which invests the soul and accompanies it on all its transmigrations, till it enters Nirvana and goes up to the top of the universe. This subtle body or karmanasharira is obviously the Jain counterpart of the sukshmasharira or lingasharira of the Sankhyas. In order to understand the functions of this subtle body or karmanasharira, we must take a summary view of the eight kinds of karman of which it is composed. The first and second (jnanavarniya and darsha navarniya) obstruct knowledge and faith, which are innate faculties of the soul or jiva; the third (mohaniya) causes delusion, especially the affections and passions; the fourth 1 Eneyclopaedia of Religion and Ethics, vol. i. pp. 259 sq 2. The Jainas recognize four different subtle bodies; see Tattvartha.,ii 37sq. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ s brol Banina šl. Bpes. (vedaniya) results in pleasure and pain ; the fifth (ayushka) assigns the length of life to the person in his present birth; the sixth (nama) furnishes him with all that belongs to him as an individual; the seventh (gotra ) makes bim a meinber of the class or genus which he is to belong to; the eighth (antaraya ) produces hindrances to the realization of his virtues and powers. Each of these eight kinds of karman endures for a certain period, of varying length, within which it must take its proper effect. Then it is expelled from the soul, a process which is called nirjara. The opposite process, the influx of karman into the soul, is called asrava, & term well known to students of Buddhism. The occasions for asrava are the actions of the body and mind (yoga); they open as it were an inlet for karma matter to invade the soul. If that soul is in a state of iniquity, i.e. if the person under consideration does not possess right faith, or does not keep the commandments (vrata), or is careless in his conduct, or does not subdue his passions, then, in all these cases, singly or collectively, especially under the influence of the passions, the soul must retain the karma matter, or, as the Jainas say, binds it (bandha). But the influx or karma matter or asrava can be prevented; this is called the stopping or samvara. These primitive notions the Jains have worked out into a philosophical superstructure, which serves just as well as that of the Sankhyas ( but on different lines ) to explain the problems of mundane existence and to teach the way of salvation. In order to make this clear I must add a few more details. Samyara is effected, i.e. the influx of karma is prevented, by the observance of peculiar rules of conduct, by restraint of body, speech, and mind, by strict morality, by religious reflections, by indifference to things pleasant, or unpleasant &c. The most effective means, however, is the practice of austerities (tapas), which has this advantage over the other means, that it not only prevent karma from accumulating, Page #217 -------------------------------------------------------------------------- ________________ The Metaphisics and Ethics of the Jainas. 373 but also consumes the accumulated karma. Tapas, therefore, produces also nirjara and leads to Nirvana; it is the chief means of salvation, as might be expected in a religion of ascetics. The denotation of the word 'tapas' in Jainism is somewhat different from its usual meaning. There is tapas of the body (bahya tapas) and tapas of the mind (abhyantara tapas). The former consists in fasting, or eating scanty and tasteless food, in want of comfort and in mortification of the flesh. The mental tapas contains various items, as confession of sins and penance, monastic duties, obedience, modesty, self-restraint and meditation (dhyana ). I wish to lay stress on the fact that in the course of asceticism taught by the Jainas meditution is only one of many steps leading to the ultimate goal. Though Nirvana is immediately preceded by the two purest stages of meditation, yet all other parts of tapas appear of equal importance. We shall see the significance of this fact more clearly, when we compare the Jaina tapas with what corresponds to it in Sankhya-Yoga. Their Yoga contains some of the varieties of Jaina tapas; but they are regarded as inferior to meditation or contemplation. Indeed the whole. Yoga centres in contemplation ; all other ascetic practices are subordinate and subservient to contem. plation-dharana, dhyana and samadhi. This is but natural in a system which makes the reaching of the summum bonum de pendent on jnana, knowledge. The theory of the evolution of Prakrti, beginning with Buddbi, :A hamkara, and Manas, appears, to my mind, to have been invented in order to ex. plain the efficiency of contemplation for acquiring super. natural powers and for liberating the soul. The SankhyaYoga is a philosophical system of ascetics ; but their ascetic. ism has been much refined and has become spiritualized in a high degree. The asceticism of the Jains is of a more original character; it chiefly aims at the purging of the soul from the impurities of karman. Jainism may have refined the asceticism then current in India ; it certainly rejected many extravagances, such as the voluntary inflicting of pains ; but it did not alter its cliaracter as a whole. It perpetuated Page #218 -------------------------------------------------------------------------- ________________ 368 al örat . fl. 26%. an older or more original phase of asceticism than the Brahmanical Yoga, and carries us back to an older stratum of religious life in which we can still detect relics of primitive speculation in the shape of such crude notions as I have had occasion to mention in the course of my paper. In conclusion I shall shortly touch on the third current of Indian philosophical speculation, viz. the philosophy of the Pandits which is represented to us by the Nyaya and Vaisheshika systems. This philosophy may be characterized as an attempt to register, to define, and to arrange in sy ste. matic order the concepts and general notions which are the common possession of all who spoke the Sanskrit language. Such a philosophy had some attraction for the Jainas who, as we have seen, always sided with common-sense views, and in fact many Jainas have written on Nyaya and Vaisheshika. But at the time when the Jaina system was framed, the Pandit, as we know him in later times, had probably not yet become distinguished from the Vedic echolar or theologian; it is almost certain that there was as yet no class of persons who could be called Pandits, and consequently their philosophy also was wanting. And the tradition of the Jainas themselves says as much; for according to them the Vaisheshika system was founded by Cbaluya Rohagutta, originally a Jaina and pupil of Mahagiri, eighth Sthavira after Mahavira. Thus we have no occassion to inquire into the relation between this system and Jainism. But it may be mentioned that the atomic theory which is & marked feature of the Vaisheshika, is already taught in outline by the Jainas. As regards the Nyaya system, it is almost cer• ly later than Jainism : for the dialectics and logic of the Jainas are of a very primitive character, and appear entirely unconnected with the greatly advanced doctrines of the Naiyayikas. In conclusion let me assert my conviction that Jainisia is an original system, quite distinct and independent from all others; and that, therefore, it is of great importance for the study of philosophical thought and religious life in ancient India. Page #219 -------------------------------------------------------------------------- ________________ પ્ર. જૈકેબીનું વ્યાખ્યાન. આ અંકમાં, અમો છે. જેકોબીનું ઓક્સફર્ડ ખાતેની (Congress of the History of Religions) ધાર્મિક ઐતિહાસિક પરિષમાં, વંચાયેલું વ્યાખ્યાન અક્ષરશઃ ઉદ્દધૃત કરીએ છીએ. વ્યાખ્યાતાના અભિવજનપૂર્વક ખાસ પ્રોફેસર તરફથી મળેલી વ્યાખ્યાનની પ્રતિને સાનન્દ સ્વીકાર કરતાં અમે પ્રો. કેબીને અન્તઃકરણપૂર્વક ધન્યવાદ આપ્યા વિના રહી શકતા નથી. અમારા અનુમાન પ્રમાણે પ્રો. જલેબીના સંબન્ધમાં આપણે સમાજ બહુ સારો અભિપ્રાય ધરાવે છે, અને તે જ અભિપ્રાય હમેશને માટે સચવાઈ રહે એવો પ્રયત્ન આ વ્યાખ્યાનમાં થયેલ જોઈ, કેસર માટે અમને બહુ સન્તોષ માનવાનું વાસ્તવિક કારણ મલી આવે છે. એક મનુષ્ય-મસ્થ અવસ્થાને મનુષ્ય, પછી તે ગમે તેટલે વિદ્વાન, વિચારશીલ કે પણ્ડિત હોય પણ તેનાથી અવશ્ય ભૂલ થઈ જાય છે. કિન્તુ થયેલી ભૂલને ગેપવવા માટે બીજી અનેક ગંભીર ભૂલોને અવકાશ ન આપતાં તેનું સંશોધન કરવામાંજ, વિજ્ઞ પુરૂષ પિતાની સહાયતા સમજે છે. પ્રો. જૈકેબીએ પણ પહેલાં પિતાના જૈન તત્વજ્ઞાનના સમયે, કલ્પસૂત્રમાં કેટલાએક ઉતાવળા અભિપ્રાય આપ્યા હતા, પરંતુ અમને હર્ષ થાય છે કે, ઉક્ત વ્યાખ્યાનમાં તે ભૂલોનું સંશોધન કરવાને, પ્રો. જોકેબીએ પ્રસંગ લીધે છે; અને જેઓને જૈન દર્શનને માટે, પિતાની માફક અવ્યવસ્થિતપણનો (unsystematical) શ્રમ હોય તેઓને પણ સંશોધન કરવાને ઉપદેશ કર્યો છે. વ્યાખ્યાનના અન્તિમ ભાગમાં પણ પ્રોફેસર સાહેબ પિતાને દીર્ધ કાળને અનુભવ ઘણું જ સૂચક રીતે જાહેર કરે છે કે, જનમત એક મૂલ-સ્વતઃ (original) અને સર્વ મતેથી det fetal hell 794-7 ( quite distinct and independent from all others) હાઇ પ્રાચીન આર્યાવર્તના ધાર્મિક અને તાત્વિક વિચારને અભ્યાસ કરનારાઓને અત્યંત ઉપયોગી છે. એકન્દર રીતે વ્યાખ્યાન ઉપકારક તથા ન્યાય પુર:સર છે, એમ કહેવામાં બાધ નથી. પરંતુ તે સર્વ વિગતવાર આલોચનામાં અન્ન નથી ઉતરતા. [જેન પતાકા. ડીસેમ્બર ૧૯૦૮.] Page #220 -------------------------------------------------------------------------- ________________ श्री राजगृह प्रशस्ति. जैन तीर्थ गाइड के तवारिख सुवे विहार में उस्के ग्रंथकर्ता लिखते हैं कि मथीयान महल्ला के मंदिर में एक शिलालेख जो अलग रखा हुवा है...... संवत तिथि वगेरा की जगह टुटी हुई पंक्ति [ १६ ] हर्फ उमदा मगर घीस जाने की वजह से कम पढनेमें आता है अखीर की पंक्ति में जहां गच्छ का नाम है वहां किसी ने तोड़ दिया है वज्र शाखा वगेरह नाम बेशक मौजुद है यह पढ़कर मुझे देखने की बहुत अभिलाषा हुई। पत्ता लगाने पर १७ पंक्ति का एक लेख दिवार पर लगा हुवा पाया । किसी २ जगह टूट गया है संवत वगैरह साफ है और दुसरा टुकडा मालुम हुवा । पहिले टुकडे के लिये बहुत परिश्रम करने पर पता लगा और अब वहां के रईस बाबु धन्नुलालजी सुचंतिके यहां रखा गया है । यह राजगिरि के श्री पार्श्वनाथ स्वामी के मंदिर का प्रशस्ति लेख है। दोनों टुकडे विहार में जो कि राजगिरि से उत्तर १२ मील पर है किसी कारण से आये होंगे और बहूत बर्षोसे यहां पर है । मुझे वहुत खोज करने पर भी यहां उठा कर लाने का विशेष कारण का पता न लगा इतनाही ज्ञात हुवा है कि वहां के माथियान श्रावक लोग लाये थे। इस प्रशस्ति के दोनों पाषाण श्याम रंग प्रायः समान माप के हैं, दोनों १० इंच चौडे और पहला टुकडा २ फूट १० इंच और दुसरा २ फूट ८ इंच लंबा है । अक्षर अनुमान आध इंच के हैं पहले टुकडे पर १६ पंक्ति के सिवा २० पखडियों का एक कमल ऊपर वायें तर्फ खुदा हुवा है और दूसरा टुकडा १७ पंक्तिका है और ऊपर और नीचे जहां तहां टूट गया है । ___ इसका संवत विक्रम १४१२ आषाड वदि इस्वी १३५५ होता है । उस समय वंगविहार प्रांत में बहूत हल चल मची रहती थी दिल्ली के बादशाहों का पूरा जोर न था। प्रशस्ति में जो सुलतान फिरोजशाह का उल्लेख है सो ठीक है परंतु मगध के शासन कर्ता मलिक वय का नाम हम वहां के किसी इतिहास में देख नहीं पडा वा उनके अधिनस्थ साह नासर्दिन ( नसीरुद्दीन ) का भी नाम नहीं मिला है। उस प्रदेश में सम्मुद्दीन जिसको हाजी इलियस भी कहते है उस वक्त शासनकर्ता थे। बादशाह फिरोजशाह तोघलक का समय इ. १३१५-१३८८ का है । Page #221 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ મંદિર પ્રશસ્તિ. ३७७ इस मंदिर के प्रतिष्ठा का मंत्री दलीपवंश के श्रीमान गच्छराज और देवराज है । इस वंशवालों की कराई हुई प्रतिष्ठा आदि के कई लेख मिले हैं और मेरा जैन लेख संग्रह जो शीघ्र प्रकाशित होने वाला है उस्में दी गई है। इस प्रशस्ति में सहजपालसे इनकी वंशावली के नाम वर्त्तमान हैं । सहजपाल के पुत्र तिहुरमापाल उनके पुत्र राह उनके पुत्र ठक्कुर मंडन उनकी स्त्री थिरदेवी उनके पुत्र १ सहदेव २ कामदेव ३ महराज ४ वच्छराज ५ देवराज थे. ४ वच्छराज की दो स्त्री प्रथम रतनी जिनके २ पुत्र पहराज और चोढर और दूसरी वीधी जिनके धनसिंहावि पुत्र लिखे है। ५ देवराज के भी दो स्त्री राजी और पधिनी राजी के तारा नाम्री कन्या थी और उस तारा के धर्मसिंह और गुणराज यह दो पुत्र हुये और पद्मिनी के पीमराज पद्मसिंह और घडसिंह यह तीन पुत्र और अच्छरी नाम की एक कन्या थी। ____ आगे खरतरगच्छ की पट्टावली भी लिखी है । वज्रशाखा चंद्रकुल के उद्योतनसूरि से जिनेंद्रसूरि तक है और वर्द्धमान सूरि के पाट पर जिनेश्वर सूरि से खरतर बिरुद का स्पष्ट लेख है जिससे बहूतसे पक्षपातियों का भ्रम दूर होगा। आचार्यों के नाम क्रमवार हैं यह पूर्वदेश की अपूर्व वस्तु है आज तक अप्रकाशित थी । इस्को पांडित्य और पद लालित्य पाठको को पढनेसेंही ज्ञात होगा ॥ कलकत्ता. श्री पुरणचन्द नाहर. श्रीपार्श्वनाथ मंदिर प्रशस्ति. (१) प०॥ ॐ नमः श्रीपार्श्वनाथाय ॥ श्रेयःश्रीविपुलाचलामरगिरिस्थेयः स्थितिस्वीकृतिः पत्र श्रेणिरमाभिरामभुजगाधीशस्फटासंस्थितिः। पादासीनदिवस्पतिः शुभ फलश्रीकीर्तिपुष्पोद्गमः श्रीसंधायददातुवांछितफ (२) लं श्रीपार्श्वकल्पद्रुमः ॥ १ यत्र श्रीमुनिसुव्रतस्य मुविभोर्जन्मवतं केवलं सम्राजा जयरामलक्ष्मणजरासंधादिभूमीभुजां । जज्ञे चक्रिवलाच्युतमतिहरिश्री शालिना संभवः पापुः श्रेणिकभूधवादि (३) भविनो वीराच्च जैनी रमां ॥ २ यत्राभयकुमारश्रीशालिधन्यादिमा घनाः । सर्वार्थसिद्धिसंभोगभुजो जाता द्विधापि हि ॥ ३ यत्र श्रीविपुलाभिधोऽवनिधरो वैभार नामापि च श्रीजैनेंद्रविहारभूषणधरौ पूर्वाप Page #222 -------------------------------------------------------------------------- ________________ ३७८ श्री जैन श्वे. 1. 3३3. (४) राशास्थितौ । श्रेयो लोकयुगेपि निश्चितमितो लभ्यं ब्रुवाते नृणां तीर्थ राजगृहाभिधानमिह तत्कैः कैन संस्तूयते ॥ ४ तत्रच संसारापारपारावारपरपा. रपापणप्रवण महत्तमतीर्थे । श्री राजगृहम (५) हातीर्थे । गजेंद्राकारमहापोतपकारश्रीविपुलगिरिविपुलचूलापीठे सकल महीपालचक्रचूलाऽमाणिक्यमरीचिमंजरीपिंजरितचरणसरोजे । सुरत्राणश्रीसाहि पेरोजे महीमनुशासति । तदीय (६) नियोगान्मगधेषु मलिकबयोनाममण्डलेश्वरसमये । तदीयसेवक सह णास दुरदीनसाहाय्येन । यादाय निर्गुण खनिर्गुणि रंग भाजां ॥ पुंमौक्तिकावलि रलंकुरुते सुराज्यं वक्षः श्रुती अपि शिरः (७) सुतरां सुतारा सोयं विभाति भुवि मंत्रिदलीवं वंशः ॥ ५ वंशमुत्रपवित्रधीः सहजपालाख्यः मुख्यः सतां जज्ञेऽनन्यसमानसद्गुणमश्रृिगारितांगः पुरा । तत्सूनुस्तु जनस्तुतस्तिहुणपालेति प्रतीतो भव । (८) जातस्तस्य कुले सुधांशुधवले राहाभिधानी धनी ॥ ६ तस्यात्मजोजनि च ठक्कुर मंडनाख्यः सद्धर्मकर्मविधिशिष्टजनेषु मुख्यः । निःसीमशीलकमलादिगुणालिधाम जझे गृहेऽस्यः गृहिणी थिरदेवि नाम (९)॥ ७ पुत्रास्तयोः समभवन् भुवने विचित्राः पंचात्र संततिभृतः सुगुणैः पवित्राः । तत्रादिमास्त्रय इमे सहदेवकामदेवाभिधाममहराज इति प्रतीताः ॥ तुर्यः पुनर्जयति संप्रति वच्छराजः श्रीमा (१०) न सुबुद्धिलघुबांधवदेवराजः । याभ्यां जडाधिकतया धनपंकपूर्वदेशेपि धर्मरथधुर्यपदं प्रपेद।। ९ प्रथममनवमाया बच्छराजस्य जाया समजनि रतनीति स्फीति सन्नीतिरीतिः । प्रभवति पहराजः सद्गु (११) णश्रीसमाजः सुत इत इह मुख्यस्तत्परचोढराख्य- ॥ १० द्वितीया च प्रिया भाति वीधीरिति विधिप्रिया । धनसिंहादयश्चास्याः सुता बहुरमाश्रिताः ॥ ११ अजनि च दयिताद्या देवराजस्य राजी गुणम (१२) णिमय तारा पारश्रृंगारसारा । स्म भवति तनुजातो धमसिंहोत्र धुर्यस्तदनु च गुणराजः सत्कलाकेलिवर्यः ॥ १२ अपरमथ कलत्रं पद्मिनी तस्य गेहे तत उरुगुणजातः पीमराजोंगजातः। प्रथम उदितपद्मः पद्म (१३) सिंहो द्वितीयस्तदपर घडसिंहः पुत्रिका चाच्छरीति ॥ १३ इतश्च॥ श्रीवर्द्धमानजिनशासनमूलकंदः पुण्यात्मनां समुपदर्शितमुक्तिभंदः सिद्धांतसूत्ररचकोगणभृतसुधर्मनामाजनि प्रथमकोऽत्रयुग Page #223 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાશ્વનાથ મંદિર પ્રશસ્તિ. ३७८ (१४) प्रधानः १४ तस्यान्वये समभवद्दशपूर्विवज्रस्वामी मनोभवमहीधरभेदवज्रः यस्मात्परं प्रवचने प्रससार वज्रसाखा सुपात्रसुमनःसफलपशाखा ॥ १५ तस्यामहर्निश मतीव विकाशवत्यां चांद्रेकु (१५) ले विमलसर्वकलाविलासः ॥ उद्योतनो गुरुरभाविबुधो यदीये पट्टेऽजनिष्ट सुमनिर्गणिवर्द्धमानः ॥ १६ तदनु भुवनाश्रांतख्यातावदातगुणोत्तरः मुचरणरमाभूरिः सूरिर्बभूव जिनेश्वरः। खरतर इ (१६) ति ख्यातिं यस्मादवाप गणोप्पयं परिमलकल्पे श्रीष --- दुगणो वनौ ॥ १७ ततः श्रीजिनचंद्राख्यो बभूव मुनिपुंगवः । संवेगरंगशालां यश्चकार च बभार च ॥ १८ स्तुत्वा मंत्रपदाक्षरै रवनितः श्रीपा दुसरा पत्थर । (१७) चिंतामणिं ताकारिणं । स्थानेनतमुखोदयं विवरणं चके नवांग्यायकैः । श्रीमंतोऽभयदेवसूरिगुरवस्तेऽतः परं जज्ञिरे ॥ १९ ॥- - (१८)-- जिनवल्लभ -- शांगनोवल्लभो - - प्रियः यदीय गुण गौरवं श्रुतिपुटेन सौधोपमं निपीय शिरसो धुनापि कुरुते न कस्तांडवं ॥ २०॥ तत्पट्टे जिनदत्तमरिरभवद्योगींद्रचूडामणिमिथ्यावां (१९) तनिरुद्धदर्शन - - - - अंबिकयान्यदोश सुगुरुः क्षेत्रे त्र सर्वोत्तमः सेव्यः पुण्यवतां सतां सुचरणज्ञानश्रिया सत्तमः॥ २१ ततः परं श्रीजिनचंद्रसूरिबभूव निःसंग गुणास्तभूरिः। (२०) चिंतामणिर्भालतले यदीयेऽध्युवास वासादिव भाग्यलक्ष्म्याः ।। २२ पक्षे लक्ष्यगते सुसाधनमपि प्रेत्यापि दुःसाधनं दृष्टांतस्थितिबंधबंधुरमपि प्रक्षीणदृष्टांतकं । वादेर्वादिगतपमाणमपि यै वाक्यं । (२१) प्रमाणस्थितं ते वागीश्वरपुंगवा जिनपतिप्रख्या बभूवुस्ततः ॥ २३ अथ जिनेश्वरसूरियतीश्वरा दिनकरा इब गोभरभास्वराः। भुवि विबोधितसत्कमला. कराः समुदिता वियति स्थितिसुन्दराः ॥ २४ जिन प्र (२२) बोधा हतमोहयोधा जने विरजुर्जनितपबोधाः । ततः पदे पुण्यपदेऽदसीये गणेंद्र चर्या यतिधर्मधुर्याः॥ २५ निरुधानो गोभिः प्रकृतिजडधीनां विलसितं भ्रमभ्रश्यज्ज्योती रसदशकलाकेलि (२३) विकलः । उदीतस्तत्पट्टे प्रतिहततमः कुग्रहमति नवीनोऽसौ चंद्रो जगनि जिनचंद्रो यतिपतिः ॥ २६ प्राकटयं पंचमारे दधति विधिपथश्रीबिलासप्रकारे धर्माधार सुसारे विपुलगिरिवरे मानतुंगे विहा Page #224 -------------------------------------------------------------------------- ________________ 3८० श्री जैन श्वे. 1. ७३६४. (२४) रे कृत्वा संस्थापनां श्रीप्रथमजिनपते येन सौर्यशोभिनित्रं चक्रे जगत्यां जिनकुशलगुरुस्तत्पदे सावशोभि ।। २७ बाल्येपि यत्र गणनायकलक्ष्मिकांतां केलीविलोक्य सरसा हृदि शारदापि । सौभाग्य (२५) तः सरभसं विललास सोय जातस्ततो मुनिपतिर्जिनपद्मसूरिः॥ दृष्टापदृष्ट सुविशिष्टनिजान्यशास्त्रव्याख्यानसम्यगवधाननिधानसिद्धिः जझे ततोऽस्त कलिकाल जनासमानज्ञानक्रिया (२६) ब्धिजिनलब्धियुगप्रधानः ॥ २९ तस्यासने विजयते सममूरिवर्यः सम्बग दगंगिगणरंजकचारुचर्यः । श्रीजैनशासनविकासनभूरिधामा कामापनोदनमना जिनचंद्रनामां ॥ ३० तत्कोपदेश (२७) वशतः प्रभुपार्श्वनाथमासादमुत्तममची करत - - -। श्रीमद्विहारपुर वस्थिति बच्छराजः श्रीसिद्धये सुमतिसोदरदेवराजः॥ ३१ महेन गुरुणा चात्र वच्छराजः सबांधवः । प्रतिष्ठा कारयामास मंडनान्वय (२८) मंडनः ॥ ३२ श्रीजिनचंद्रसूरीन्द्रा येषां संयमदायकाः । शास्त्रेष्वध्यापकास्तु श्रीजिनलब्धियतीश्वराः॥३३ कर्त्तारोच प्रतिष्ठायास्ते उपाध्यायऽपुङ्गवाः। श्रीमंतोभुवन हिताभिधाना गुरु शासनात् ।। ३४ न (२९) यनचंद्रपयोनिधिभूमिते व्रजति विक्रमभूभृदनेहसि । बहुलपष्टि दिने शुचि मासगे महमचीकरदेनमयं सुधीः ॥ ३५ श्रीपार्श्वनाथजिननाथसनाथमध्यः प्रासाद एष कलसध्वजमण्डितो (३०) ध्वः । निर्मापकोस्य गुग्वोत्र कृतप्रतिष्ठा नंदंतु संघसहिता भुवि सुप्रतिष्ठा ॥ ३६ श्रीमद्भिर्भुवनहिताभिषेकवयः प्रशस्तिरेषात्र । कृत्वा विचित्र वृता लिखिता श्रीकीतिरिव मूर्ती ॥ ३७ उत्कीर्णा च सुवर्णा ठक्कुर मा (३१) ल्हांगजेन पुण्यार्थ। वैज्ञानिकसुश्रावकवरेण वीधाभिधानेन ॥ ३८ इति विक्रम संवत १४१२ आषाढ वदि ६ दिने । श्रीखरतरगच्छश्रृङ्गारमुगुरुश्रीजिनलब्धिसूरि पट्टालङ्कार श्रीजिनेंद्रमूरिणामुपदे (३२) शेन श्रीमंत्रिबंशमंडन ठ० मंडननंदनाभ्यां ॥ श्रीभुवनहितोपाध्यायानां पं० हरिप्रभगणि । मोदमूर्तिगणि । हर्षमूर्तिगणि । पुण्यप्रधानगणि महितानां पूर्व देशविहारश्रीमहातीर्थयात्रासंसूत्र (३३) णादिमहामभावनया सकलश्रीविधिसंघसमानंदनाभ्यां । उ० वच्छराज ठ० देवराज सुश्रावकाभ्यां कारितस्य । श्रीपार्श्वनाथप्रसादस्य प्रशस्तिः॥ शुभं भवतु श्रीसंघस्य ॥ ५ ॥ * ॥ Page #225 -------------------------------------------------------------------------- ________________ - જૈનાગમતેની ઉત્પત્તિને ઈતિહાસ, જિન પ્રભુએ કાંઈ નિષેધ્યું નથી તેમ અનુભવ્યું નથી.” (શ્રી યશોવિજયજી.) પ્રભુની આજ્ઞા એજ ધર્મ એમ આ લેખક હદયપૂર્વક સ્વીકારે છે, અને આ ભ. દધિ તરવાનું જો કોઈ પણ સાધન હોય તે તેજ છે, એમ પણ અનન્ય ભાવે માની અભિવે છે. આ અંગત એકરારનું કારણ એ જ છે કે જેનાગમની અતિહાસિક તપાસ લેતાં તેને શીરે “ નિન્દવ ” કિંવા “ મિથ્યાત્વી અને આરેપ ન મુકાય. અત્રે માનનીય ભાવિકતા શ્રદ્ધાનાં બંધને શિથિલ પાડવાને મારે લેશમાત્ર આશય નથી, તેમ આગમને પ્રભુની વાણી માની જેઓ પૂજ્યતાની સામગ્રી અર્પે છે, તેની પૂજામાં વિM નાંખવાની, આત્માના એક પ્રદેશમાં અયોગ્ય ભાવના પણ નથી. પરંતુ આપણે અત્યારે જે આગમોને શ્રી તીથકર ભગવાનની યથાવસ્થિત વાણી માનીએ છીએ, અને જે આગમોના અંશભાવી આધારે વિખવાદ કરવામાં આવે છે, તે વસ્તુત: શ્રી તીર્થકર ભગવાનનાજ શબ્દો છે કે નહીં, તે નિરપેક્ષ ભાવે વિચારવું બની આવે તે માટે, દેશકાલની પરિસ્થિતિ તપાસતાં, કાંઈક ઉલ્લેખ કર્તવ્ય માન્ય છે. ઉપર જે મુદ્રાલેખ મુકવામાં આવ્યો છે તે જ આ મા ની દિશા બતાવવાને પુરતો છે, છતાં સુસ્પષ્ટતાને માટે તેની વિસ્તૃત આલોચના સ્વીકારવામાં આવી છે. આશા છે કે તેને પણ તેવાજ સ્વરૂપે વિચારમાં લેવાશે. નાગોમાં પંચાંગી એ પ્રથમ પદે છે, એટલા માટે પ્રથમ તે વિષે વિચાર કરીએ. વાંચમે અનેક વાર વાંચ્યું અને સાંભળ્યું હશે કે શ્રી તીર્થકર પ્રભુને જ્યારે કેવળજ્ઞાન ઉપજે છે, ત્યારે પ્રથમ સંધની અને ગણધરોની સ્થાપના કરવામાં આવે છે. ગણધરની સ્થાપના સમયે શ્રી પ્રભુ “ઉપવા” ધુવા,” અને “વિવેવા” એમ ત્રિપદી ઉચ્ચારે છે. આ ઉપરથી ગણધર મહારાજાઓ દ્વાદશાંગીની રચના કરે છે. હાલ જે અગીઆર અંગ મળી આવે છે, તે તરફ દ્રષ્ટિ દેતાં અથવા તે માંહેના પ્રસંગેનુ પૃથકકરણ કરી જતાં ખુલ્લું સમજી શકાશે કે ગણધરની સ્થાપના વખતે જે દ્વાદશાંગોની રચના થયેલી તે આ નથી. મતલબ કે આ અગીઆર અંગો શ્રી મહાવીર પછી રચાયેલા સંભવે છે. આ વાતને વધારે સારી રીતે સમજવા પ્રત્યેક અંગની ટુંકામાં નિરાળી તપાસ લેઈએ. • ભગવતી સૂત્રમાં, જુદે જુદે વખતે, જુદા જુદા શહેરોમાં જુદી જુદી બાબતે વિષે શ્રી ગૌતમે, શ્રી મહાવીર પ્રભુને પ્રશ્ન પુછેલા તેના ઉત્તરો મોટા પ્રમાણમાં છે. તે સિવાય કે ક્યારે કેવી રીતે પ્રતિબોધ પામી દીક્ષા પામ્યા તેને પણ ઉલ્લેખ છે. આ વિગેરે બાબતો, અને ગોશાળા સંબંધી વિગતે તેમાં પાછળથી દાખલ થઈ હોય તો તેની ના કહી શકાશે નહીં. - જ્ઞાતા સૂત્રમાં, મેઘકુમારની જે હકીકત આવે છે તે મહાવીર સ્વામીને કેવળજ્ઞાન થયા પછી ઘણે વખતે બનેલી છે. એ સિવાય બીજા પણ કેટલાંક એવાં દ્રષ્ટાંત છે કે જેને ઉપરના જેવીજ કક્ષામાં મુકી શકાય. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ શ્રી જૈન . કે. હેરલ્ડ. MAAAAAAAANNMAA ANNAAALAAAAAA ઉપાસક દશાંગમાં ૧૦ શ્રાવકની વાત આવે છે. આ દશ શ્રાવકે જુદા જુદા ગામમાં જુદા જુદા વખતે મહાવીર ભગવાન પાસે વ્રતધારી થયા છે. આ અધિકાર પણ પાછળ જ ગણી શકાય. વિપાકસત્રમાં એ પ્રસંગ છે કે ગૌતમસ્મામી જુદે જુદે વખતે જુદા જુદા ગામમાં વિહોરવા જાય છે ત્યાં તેઓ સુખદુ:ખ ભોગવતા અનેક પાત્રો જોવે છે તે ઉપરથી પોતાની ઇચ્છા ભવ કર્મ સંબંધી જાણવા થતાં મહાવીર સ્વામીને તે વિષે પુછે છે. આ ઉપરથી સમજી શકાશે કે તે સૂત્ર પણ પૂર્વે કહેલી વેળાએ રચાએલ નથી. - સૂયગડાંગમાં આદ્ર કુમારની વાત આવે છે. જે પાછળથી બનેલી હવા વિષે સંશય નથી. અંતગડ દશાંગમાં જેટલા અંતકૃત કેવલી થયાં તેમની વાત આવે છે. આ સઘળા પ્રસંગે મહાવીર સ્વામીને કેવળજ્ઞાન ઉપજ્યા પછી બનેલા હોવા દરેક સંભવ છે. અનુત્તરવવાઈ, આ અંગમાં જેઓ અનુત્તર વિમાને ગયા છે, તેઓની વાર્તાઓ આવે છે, તે પણ શ્રી મહાવીરને કૈવલ્ય થયા પછીની જ છે.. છે. પ્રત્યેક અંગમાં સમાયેલી વિગતે તપાસતાં આપણે જોયું કે પ્રચલિત દ્વાદશાંગી, એ શ્રી તીર્થંકર પ્રભુની યથાસ્વરૂપ વાણી તે નથી. અહીં એટલું ખાસ સ્મરણમાં રહે છે એમ કહીને એ પવિત્ર કૃતિઓ સામે બળ ઉઠાવવાની અંશમાત્ર ઈરછી નથી, તેમ એને અમાન્ય ઠરાવી વીરપ્રભુના શાસનમાં આત્મદ્રહી પરિવર્તન પણ કરવાનું નથી. લેખમાળા સંપૂર્ણ થતાં સુધી વાંચનાર ધૈર્ય સાચવી રાખશે તો સર્વ આશય ધીમે ધીમે ખુલ્લો થશે. હવે એજ સલાની બીજી દિશા તરફ વળીએ. દરેક સ્થળે જંબુસ્વામીને સુધર્માસ્વામી કહે છે કે મહાવીર પ્રભુએ આમ કહયું છે. આથી પણ સિદ્ધ થાય છે કે તે સર્વ પાછળથી રચાયેલું હેય. તે ઉપરાંત સૂત્રોનાં જે પ્રમાણે આપવામાં આવ્યા છે, તે અનુસાર હાલમાં પ્રવૃત્તિ થાય છે કે નહીં, એ વિષય ઉપર પણ મનન કરતાં ન્યુનાધિકતા જણાયા વિના રહેશે નહીં. આમ થવાનું કારણુ શું? એને એજ ઉત્તર આપી શકાય કે પાછળ આવતાં આચાર્યોએ તેમાં દેશકાલ પ્રમાણે જરૂરી તત્વે ઉમેર્યા હોય. હવે આપણાથી એમ કબુલ કર્યા સિવાય ચાલશે નહીં કે જે વાકયો ખુદ મહાવીર સ્વામીનાં જ છે, કિંવા તે મહાવીર સ્વામીની સમક્ષ લખાયેલા કે વંચાયેલા છે, એમ કહેવામાં આવે છે તે સર્વથા સત્ય નથી. આ વાત જેમ આપણે ધ્યાનમાં રાખવાની છે, તેમ સ્થાનકવાસી ભાઈઓએ પણ પિતાની એ સંબંધી માન્યતાઓ ફેરવવી જોઈએ છે. આટલાં તે મહાવીર સ્વામીનાં જ વચને અને આટલાં તે આચાર્ય મહારાજાઓના જ શબ્દો, એવા વિભાગે હવે ટકી શકશે નહીં. કારણ કે આપણે ઉપર જોઈ ગયા તેમ શ્રી પ્રભુનાં વચને માટે કયાઈ પ્રમાણ મળી શકતું નથી. બીજા ગ્રંથમાં પણ આવીજ રચના કરવામાં આવી છે પણ તે સંબંધી હવે પછી વિચાર કરીશું. ભસવતી આદિ અગમાં આવેલી વિગતનું પૃથકકરણ કરતાં જે નિર્ણય ઉપર આવી શકાય તેજ પ્રકારના નિર્ણય ઉપર આવવામાં ઉપાંગે પણ મજબુત સહાય આપે છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ www.wwwwwwwwwww wwww wwww - આત્મ દર્શન. ૨૮૨ વિવાદમાં કરણીક રાજાની વાત આવે છે. તે પણ મહાવીર સ્વામીને કેવળજ્ઞાન થયા પછી લાંબા અંતરે બનેલી વાત છે. રાયપશેણમાં કલ્પાનગરીની તથા સુરીયાતા દેવની વાત આવે છે, તે પણ પાછળથી જ બનેલી હવા સંભવ છે. પણવણ તે શ્યામાચાર્યનું રચેલું છે, એટલે તે સંબંધે કાંઈ કહેવાનું રહેતું જ નથી. - અંગોપાંગની તપાસ પુરી થઈ. અહીં હવે બે મુખ્ય અને એક પ્રસંગોપાત મહત્વની જણાતી, એમ ત્રણ શંકા ઉત્પન્ન થાય છે. (૧) ત્યારે ત્રિપદી પામી, ગણધરે જે દ્વાદશાંગીની રચના કરે છે તે કઈ? (૨) ત્રિપદીથી દ્વાદશાંગીની રચના થાય છે તેનો અર્થ શું? ૩) જે કોઈપણ સ્થળે એમ લખ્યું હોય કે “ ગણધર ત્રિપદી પામી, કેવલ અનંતર, દ્વાદશાંગી ગુંથે છે; અને તેમને ગાધર લબ્ધી ઉત્પન્ન થાય છે તેથી તેમનામાં એટલું જ્ઞાન પ્રકટે છે ” તો તે શાસ્ત્ર, શાસ્ત્રસંમ્મત કે શાસ્ત્ર વિરૂદ્ધ કહેવાય? વે. પીસ્તાલીસ આગમો વિષે પણ એ જ પદ્ધતિએ વિચારીશું.' x સુશીલ. * આ ટુંક લેખ જૈનના ૨૩–૧૦–૧૯૧૦ ના અંકમાં એક વિદ્વાન મુનિશ્રીની પ્રેરણથી લખાયેલો પ્રકટ થશે ત્યાર પછી તેના અનુસંધાનમાં કંઈપણ આવ્યું નથી તો તે વિધાન મુનિશ્રીના સમાગમથી ૪૫ આગમ સંબંધીનો ઇતિહાસ બીજા લેખધારા દાખવવા રા. સુશીલ કૃપા કરશે. ) - આત્મ દર્શન. ( ગત અંક પૃ. ૨૮૩ થી ચાલુ. ) — नारायणा दिनामानि कीर्तितानि बहून्यपि । आत्मा तेषां च सर्वेषां रामनाम प्रकाशकः ॥ सरलार्थः રામ છે એજ પરમપુરૂષોત્તમ રૂપ છે અર્થાત રામ એજ શુદ્ધ આત્મા છે. रामनाम्नः समुत्पन्नः प्रणवो मोक्षदायकः। रुपंतत्वमसेश्चासौ वेदतत्वाधिकारिणः॥ અર્થ – રામનામથી ઉત્પન્ન થએલ ૩૦ કાર મોક્ષ દાયક છે વળી વેદનાં અધિકારી ઓના તાજણ રૂપ છે. અર્થાત આત્મા છે એજ રામ છે. જેમને સાક્ષાત્કાર થયું છે તેવા કલ્યાણકારી મહાત્મા શંકર છે. આત્મારામના સાક્ષિાત્યારથી જ મુક્તિ છે, એ બતાવવા માટે આધ્યાત્મ રામાયણમાં કહેલ છે કે अहो भवन्नाम जपन् कृतार्थो वसामि काश्यामानशं भवान्या । मुमूर्षमाणस्य विमुचयेऽहं दिशामि मंत्रं तव रामनाम ॥ Page #228 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન વે ક હેડ. અર્થ -શ્રી મહાદેવજી, શ્રી રામચંદ્રજીને કહે છે કે “હું આપનું નામ જપતે પાર્વ તીજી-શ્રદ્ધા–સહિત કાશી-પુર-માં રહું છઉં; અને મરણ પામતાં પ્રાણીને મુક્તિ માટે તમારા નામને હું ઉપદેશ કરૂં છઉં. અર્થાત આત્મસાક્ષાત્કાર કરાવું છઉં. આત્મ સાક્ષાત્કારના ઉપાયભૂત શ્રવણ, મનન અને નિદિધ્યાસન માટે રૂપક તરીકે કામ શીખડમાં કહેલ છે કે– पेयपेयं श्रवणपुटवे रामनामाभिरामं । । ध्येयं ध्येयं मनसिसततं तारकं ब्रह्मरूपं ॥ जल्पन् जल्पन् प्रकृतिविकृतौ प्राणिनां कर्णमूले । वीनां वीथ्यामहतिजटिलः कापि काशीनिवासी ॥ અર્થ:–કોઈ કાશી નિવાસી જટાધારી, પ્રાણીઓના કાનમાં ગલીએ એમ કહેતા ફરે છે કે સુંદર રામનામ વારંવાર સંભાળવું જોઈએ, મનમાં વારમવાર એનું ધ્યાન કરવું જોઈએ; એ તારક મંત્ર સમાન છે અને સાક્ષાત્ બ્રહ્મરૂપ છે. આત્મારામની, જ્ઞાન પરિસીમારૂપ પરિક્રમા જેમણે કરી છે તે ગણેશ. એ આત્મજ્ઞાની –ગણેશ જ પ્રથમ પૂજ્ય છે. આત્મજ્ઞાનીઓ, પરમપૂજ્યમાં પરાકાષ્ઠારૂપ છે, માટે જ્ઞાની રૂપ ગણેશજ પ્રથમ પૂજ્ય છે એમ કહેલ છે. પરમપદ માટે મહેનત કરતી અંતર અને બાહ્યવૃત્તિઓ પૈકી, ગણેશ તે અંતતિ છે, અને કાર્તિકસ્વામી, વગેરે દેવે બાહ્યવૃત્તિરૂપ છે અતવૃત્તિ એ આત્મારામ-વિરાટુ જરા પણ દૂર નથી અને બાહ્યદષ્ટિએ સકલ વિશ્વને જોવાથી વિરુ જ્ઞાન થાય છે. ગણપતિએ અંતત્તિથી પૃથ્વી પ્રદક્ષિણ પિતાની સમીપમાં જ જોઈ, એનું કારણ અંતત્તિરૂપ શુદ્ધમનરૂપ નારદને એમને ઉપદેશ થયો હતો. બીજા દેવાદિ તે પરિક્રમા દૂર જઈને આખી પૃથ્વીની પરિક્રમા કરવાને દેડ્યા. ગણપતિનું વાહન મૂષકરૂપ ધીમી ગતિ છતાં પ્રથમ પદને, આત્મારામની જ્ઞાનથી પામ્યા. બાહ્યવૃત્તિ વાળા ઘણું વેગથી દોડયા પણ પ્રથમ ફતેહ મેળવી શક્યા નહિ. કહેવાને ભાવાર્થ એ છે કે આત્મારામને દૂર જઈને તેનું ઉપાસના કરવા કરતાં, આપે આત્મારામની ઉપાસના કરનાર પ્રથમ ફતેહ મેળવે છે. બાહ્યવૃતિરૂપી સગુણ ઉપાસનાને અંતીમ હેતુ તે અંતત્તિ કરાવવાનું જ છે; એ સર્વ અધિકારી પરવે છે, સગુણ અને નિર્ગુણ સ્વરૂપનો વાચક, આત્મારામ છે માટે આત્મારામ સર્વોત્કટ છે, જેમિનિપુરાણમાં વ્યાસજીએ કહ્યું છે કે रामनाम परब्रह्म सर्वदेव प्रपुजितम् । महेश एव जानाति नान्यो जानाति वै मुने ॥ સર્વ દેવ પ્રપતિ રામનામ પરબ્રહ્મ છે, તે મહેશ જ જાણે છે અન્ય મુનિઓ જાણતા નથી. રામ, એ મૂળચૈતન્ય સ્વરૂપનું નામ છે, પણ નામ અને રૂપની કથા અકથ છે, શ્રી તુલસીદાસજી મહાત્મા કહે છે કે'नामरुपगति अकथ कहानी, समुज्ञत सुख दनपरति बखानी ॥ ॥ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૩૮૫ ~ ~ આત્મ દર્શન નામ અને રૂ૫ની ગતિની કથા બની શકતી નથી, સમજતાં સુખ આપે છે. પણ તે સુખનાં વખાણ થઈ શકતાં નથી.” રામનામના જ રૂપિ આત્મારામામાં વૃતિ રાખવાથી અકથ અનુપમ સુખ મળે છે. તુલસીદાસજી કહે છે કે " ब्रह्म मुखहि अनुभवहिं अनुपा, अकथ अनामय नाम नरुपा" અંતત્તિદ્વારા વૈરાગ્યવંત પુરૂષ મોહ રાત્રિમાં જાગવાથી, આત્મારામમાં વૃત્તિ રાખવા. થી બ્રહ્માનંદને અનુભવ કરે છે, કે જે ઉપમા રહિત, અકથનીય, રોગરહિત, અને જેમનાં નામ અને રૂપ નથી, શુચૈિતન્ય- નિણ; રામ–સગુણ આત્મારામ, નૃસિંહ રૂ૫ છે હિરણ્યકશિપુએ કલિકાલ છે, જાપતે પ્રહલાદ છે, કલિકાલ રૂપિ અવિદ્યાને નાશ, અધ્યાત્મજ૫ રૂ૫, રામનામ રૂ૫ સિંહજી કરે છે અર્થાત આત્મસાક્ષાત્કાર કરનાર-પ્રહલાદજી-અવિદ્યાના ભયથી બચે છે. શંકર પાર્વતી, કાગભુશુંતિ, યાજ્ઞવલ્કય, ભરદ્વાજ, વાલ્મીકિ, વગેરે તાવતાઓ સમાન બુદ્ધિવાળા સમદર્શી, તથા આત્મજ્ઞાની હતા. રામાયણને ગુહ આરાય સમજવાની શક્તિ કલિમલ-અવિદ્યા-પ્રસિત મૂઢજીમાં નથી. અધ્યાત્મ કથનરૂ૫ રામકથા તે આકાશ ગંગા છે અને ચિત્રકુટને નિર્મળચિત્ત જાPવું અને સુંદર સનેહને જ સીતારામના વિહારનું વન જાણવું સીતારામના વિહાર રૂપી વનને જ્ઞાનદષ્ટિએ જેવાથી જ મન પ્રસન્ન થાય છે. ધૂળ, સૂક્ષમ અને કારણ રૂપિ ત્રણ દેહને જ્ઞાનદષ્ટિકપિ ત્રીજા નેત્ર વડે પ્રજાળનાર શંકર ત્રિપુરારિ કહેવાય છે ત્રિપુરારિ એટલે ત્રણપુર રૂપ શરીરથી પર અર્થાત તત્વજ્ઞ. તાવ, શરીરથી પર હોય છે, છતાં મૂળ પુરૂષો તેમને શરીર ધારક જાણે છે, શ્રી ગીતાજીમાં કહેલ છે કે ” ___अबजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रितम् ॥ અર્થ-મૂઢ પ્રાણીઓ અને મનુષ્યદેહને આશ્રિત જાણે છે. શ્વેતાશ્વતરે પનિષદની અતિ ભગવતિમાં પણ શુદ્ધ સ્વરૂપ માટે કહેલ છે કે – अपाणिपादो जवनो ग्रहीता पश्यत्यचक्षुः सशृणोत्यकर्णः । स वेत्ति वेद्यं न च तस्याति वेत्ता तमाहुरग्र्यं पुरुषं महान्तम् ॥ અર્થ–હાથ પગ વિના ગ્રહણ કરે છે અને ચાલે છે. ચક્ષુ વગર જૂએ છે, કાન વગર સાંભળે છે, તે જાણવાયોગ્ય જાણે છે. તેને કહેનાર નથી, તેને અય મહાન્ત પુરૂષ કહે છે. શ્રી રામચંદ્રજીએ કૈશલ્યા માતાને વિરાટું સ્વરૂપ બતાવ્યું અને અર્થ એ છે કે આ પિંડમાં સર્વ રચના છે. બહાર જોવા ગયે કદિ પણ ત્યાં પહોંચાતું નથી, પણ અંત ર્દષ્ટિએ ગાદિદ્વારા આ દેહમાં જ આત્મશક્તિ વડે સકલ રચના જોઈ શકાય છે કે જે રચના શ્રીરામે માતા કૈશલ્યાને તથા કાગ ભુશુંડિને બતાવી હતી તથા શ્રી કૃષ્ણ અને નને બતાવી હતી. Page #230 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન વે. કા. હેરલ્ડ. શ્રી રામે તૃષ્ણાપિ તાડીયા રાક્ષસીને મારી હતી કે જે તાડીકા બધાનું ભક્ષણ કરી જતી હતી જડમતિ રૂપિ અહલ્યાને, શ્રીરામના ચરણાવિંદના સ્પર્શરૂપ સાક્ષાત્કાર થવાથી તે ચૈતન્યમય બની ગઇ અર્થાત્ જડતા ગઇ અને શુદ્ધતા પ્રાપ્ત થઈ. ૩૮૬ જનક વિદેહી એટલે શુદ્ધસ્વરૂપની દીકરી બ્રહ્મવિદ્યા-સીતાને શુદ્ધસ્વરૂપ વિવેકી શ્રીરામ પરણ્યા હતા અર્થાત્ ગ્રહણ કરી હતી. માહરૂપ ધનુષ્ય કે જે રાવણાદિક જ્ઞાનીઓથી ન ભાગ્યું તે શુદ્ધજ્ઞાન વિવેક સ્વરૂપ શ્રીરામે ભાંગ્યું. માહ ભાંગ્યા એટલે બ્રહ્મવિદ્યા આત્મવિદ્યા પ્રાપ્ત થઇ અર્થાત્ સીતાએ વર માળા પહેરાવી. મેાહને તા વિરલાજ તાડી શકે છે માટે તે માહરૂપી ધનુષ્ય ખીજાઓથી તા ઉભું પણ થયું નહિ. નાન સહવર્તીમાન દાંધી-રાવણે તે મેહરૂપી ધનુષ્ય જ્ઞાન બળે ઉભું કર્યું, પણ તેનામાં વિવેક નહિ હોવાથી, તે મેાહધનુષ્ય પાછું પડી ગયું એટલે અભિમાનને લીધે તેને પાછા મેાહ થયા. છેવટે શ્રીરામે મેાહને તાડી નાંખ્યા. માહુ તુટે તેાજ અધ્યાત્મવિદ્યા સંપ્રાપ્ત થઇ શકે છે. માહવાળ તે અધ્યાત્મવિદ્યા આપવી જોઇએ નહિ, માટે જનક વિદેહીએ--શુદ્ધઅધ્યાત્મ વકતાએ અધ્યાત્મવિદ્યા—સીતા—તે, માહ ઞાડનાર આત્મારામને આપી. તામિસ વૃત્તિ કૈકેયીએ અંધકાર કરી—વ્યાપી—તે, દશરથ–દેહને-તે માહિત મૂતિ કર્યું, તામસિ વૃત્તિ માટે કહ્યું છે કેઃ— अन्धीकरोति भुवनं बधिरीकरोति धीरं सचेतनमचेतनतां नयेत् क्रुध् कृत्यं न पश्यति नचात्महितं शृणोति धीमान धीतमपि नप्रतिसंदधाति || અઃ——ક્રોધરૂપ તામસિવૃત્તિ લેાકેાને અધ કરે છે, પડિતાને બધિર કરે છે, સચેતનને અચેતન કરે છે. જે મનુષ્યને આવે છે તે કાર્યને નથી દેખતા, હિતને નથી જોતે, અને પંડિતનું જ્ઞાન પંડિતને નથી રહેતું. એ પ્રમાણે ક્રોધ સ્વરૂપ તામસિવૃત્તિએ દશરથ-દેહ-કે જે વિદ્યામય હતા, તેને ભ્રમમાં નાંખી સાક્ષાત્કાર થએલ આત્મારામના વિયેાગ કરાવવા પિ વનવાસ આપ્યા. વિવેકરૂપિ રામ તથા વૈરાગ્યરૂપિ લક્ષ્મણ તથા અધ્યાત્મ વિદ્યારૂષિ સીતાજી એ સર્વે તામસિવૃત્તિ વ્યાપવાથી વનમાં ગયાં. એ વિયાગથી દશરથ-દેહ મૃત્યુ પામે છે. ગાદીએ બેસવા રૂપિ સિદ્ધ પદવી મેળવવી મુશ્કેલ છે સિદ્ધ્પી મળવાની તૈયારી થઇ રહી હતી, પણ તામસ વૃત્તિ હતી તેથી તે સિદ્ધપદવી મળી શકી નહિ. તે વૃત્તિના ભય કરવા માટે પ્રયાગરાજદિતિરૂપિ સંતસમાગમમાં સ્નાન કરવાની જરૂર છે, સત્સંગ સિવાય તામસાદિમળ જતા નથી, માટે તે મળ દૂર કરવા વાસ્તે સત્સંગ કરવા આત્મારામ ગયા– સત્સંગ કરતાંજ દશરથ-દેહથી પૃથકત્વ સમજાયું પણુ અભિમાન, ક્રોધ, લેાભ, મદ, મત્સર, વગેરે શત્રુએ પ્રબળ હાય છે ત્યાંસુધી જ્ઞાન થયાં છતાં સિદ્ધદશા પમાતી નથી. એ અભિ માનાદિત જીતવાના ઉપાય મન છે, કારણ કે મન જ ભમાવે છે. મનને મારવા માટે પ્રથમ પ્રયાગરાજ રૂપિસંત સમાગમ સમીપ ગયા. ત્યાં ગંગા, યમુના અને સરસ્વતિના સંગમરૂપિ ઇંડા, પિંગળા અને સુષુમ્હાના સંયમરૂપ ત્રિકુટીમાં સ્નાન કર્યું, પછી ચિત્તશુદ્ધિ રૂપિ ચિત્રકુટમાં ગયા. એ સવ મહામાયાના મેહમાં ન સપડાવા માટે છે. મહામાયાને માહ અતિ બળવાન છે. શ્રીમાર્કંડેય પુરાણમાં કહ્યુ છે કેઃ— Page #231 -------------------------------------------------------------------------- ________________ આત્મ દર્શન ૩૮છે. ज्ञानिनामपि चेतांसि देवी भगवती हि सा ॥ बलादाकृष्य मोहाय महामाया प्रयच्छति ॥ ભગવતી, મોટા જ્ઞાનીઓના ચિત્તને પણ બલપૂર્વક ખેંચી મેહિત કરે છે, આ વાક્ય રાવણાદિ જ્ઞાનીને લાગુ પડી શકે તેમ છે. માયાનામોહથી અટકવા માટે આત્મારામ, ચિત્તશુદ્ધિરૂપિ ચિત્રકુટમાં આવ્યા એ વાત આવી ગઈ છે. જે ચિત્તશુદ્ધિ થયા પછી મન છતાય અને મહાભિમાન-રાવણ-વગેરેનો અભાવ થાય તો કેવળ સાક્ષાત્કાર થાય, કે જે સાદરને મન વાણું વર્ણવી શકે નહિ. તૈતરીય પનિષમાં શ્રુતિ છે કે – “ચ વારે નિત્તે સાથ અનારદ !” અર્થજ્યાં વાણી પહોંચી શકતી નથી અને જે મન વડે અપ્રાપ્ય છે ઇ. એ સ્વરૂપને સાક્ષાત્કાર કરવા અંદરના શત્રુઓને હણવા જોઈએ. જ્યારે શત્રુઓ હણાય ત્યારે જ તે જાગતે પુરૂષ ગણી શકાય છે. કારણકે શ્રી તુલસીદાસજીએ અયોધ્યાકાંડમાં કહેલ છે કે " जानिय तबहिं जवजगा, जबसब विषय विलास विरागा" । જ્યારે સકલ વિષય ભેગથી જુદા થવાય ત્યારે જ તે આત્માને સંસારમાં જાગતા પુરૂષ તરીકે જાણવો. શ્રી ગીતાજીમાં પણ કહ્યું છે કેया निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी। यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः ॥ અર્થ –જે મોહરાત્રિમાં સર્વ ભૂતે સૂઈ રહે છે, તેમાં ઇન્દ્રિયને વશમાં રાખવાવાળા જાગે છે, અને જે શબ્દાદિ વિષયરૂપ રાત્રિમાં સર્વ પ્રાણી જાગે છે તે આ મતત્ત્વ દેખનારા મુનિની રાત્રિરૂપ છે. કપટ રહિત અર્થાત રામ સ્વરૂપ તે ભરત. મહાત્મા તુલસીદાસે ભરતને હસ કહેલ છે મરતા વિવંશ તરોગ, વાગ્નિ જીન્ન ગુણો વિમા. ઈ. અર્થ–સૂર્યવંશરૂપી તળાવમાં હંસપિ ભરતે જન્મીને ગુણદોષનું પૃથક્કરણ કર્યું. પ્રેમવરૂપ ભરતને જન્મ નહેત તે અચરને સચર અને સચરને અચર કાણુ કરત! મતલબકે પ્રેમથી જ સર્વ બને છે. શુદ્ધાચત્ત-ચિત્રકુટ-માં સાત્વિકવૃત્તિરૂપી કૌશલ્યાદિ ભા તથા પ્રેમસ્વરૂપ શમરૂપી ભરતાદિ ભાઈઓ આવીને પુરમાં પાછા ફરવા બહુ વિજ્ઞપ્તિ કરે છે, તથા તામસિવૃત્તિરૂપ કૈકેયી પણ શાન્ત થાય છે. તથા મહાભિમાનાદિ–રાવણદિને નાશ કર્યા સિવાય નિષ્કટક આત્માનંદ ભેગવી શકાતો નથી એવા ઉદ્દેશથી પાછા ફરતા નથી. ત્યાં દશરથના મૃત્યરૂપિ દશ ઇંદ્રિ વિરામ પામી ગયાના સમાચાર પણ મળે છે. અભાવ થએલ દશ ઈદ્રિરૂપિ દશરથ મહારાજની વિશેષ શાન્તિ માટે તે દિવસે નિરાહાર રહે છે. દશરથ સ્વર્ગે ગયા એટલે ઇન્દ્રિ તેમના દેશમાં વિલિન થઈ ગઈ; એ ભાવ છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શ્વેતાંખર કા. હેરલ્ડ, ચિત્રકુટમાંથી શ્રીરામ દંડકારણ્યમાં પધાર્યાં. મનપિ દંડકારણ્ય, કે જેમાં સુમતિ પિ મહાત્માઓ અને કુમતિપિ રાક્ષસેા રહે છે. ૩૮૮ મહાભિમાની જીવસ્વરૂપ-અવિદ્યાધીન-રાવણુની ભગિની સુનખા-ઇર્ષા-મેાહ કરવા આવી, પણ વૈરાગ્યસ્વરૂપી લક્ષ્મણે તે માહમયી ઈર્ષાનાં નાક કાન કાપ્યાં. જેથી તેણે પોતાના આસુરી સ'પત્તિમય ભાઇ ક×ણુ હૃદય-પર-અને દૂષણને ઉશ્કેર્યાં, તેમણે આસુરી દલ મેાકલ્યું. તેઓએ વિચાર કર્યો કે વિવેકરૂપ મ તથા વૈરાગ્યપિ લક્ષ્મણને મારીને તેમની સ્ત્રી અધ્યાત્મવિદ્યા-સીતાને લઇ જઇએ. પણ તેમનું કાંઇ ચાલ્યુ' નહિ. ઉલટા વિનાશને પામ્યા એટલે સડૅામળતા અને અણુતા એ ગુણા મજબૂત ટકી રહ્યા. અવિદ્યાના કાર્યાંરૂપ ર્ષારૂપી સુર્પનખાએ મહા અભિમાન સ્વરૂપ રાવણને ઉશ્કેર્યાં. મહા અભિમાન રાવણે, પોતાના મામા મનેવૃત્તિરૂપ મારિચને સાથે લીધેા. એટલે મનમાં અભિમાનના મજબૂત અંકુર ઉગ્યા, તે અકુરે અધ્યાત્મવિદ્યા-સીતાને હરી જવાનું એટલે વિવેક–રામ-થી અને વૈરાગ્ય-લક્ષ્મણુ-થી ભિન્ન કરવાનું મજબૂત રીતે ધાર્યું. મનશિપ મા ચ ડાલવા લાગ્યા પણ અહકારના અંકુર ઉગવાથી મનેાવૃત્તિરૂપ મારિચ પણ તેમાં ઘેરાયા. મારિચ અર્થાત્ ખેમુખા સુવર્ણમૃગ–અંતત્તિ અને અહિત્તિરૂપી મનમૃગ મારિચને વિવેકરૂપી શ્રીરામે માર્યો અર્થાત મનાવૃત્તિને જીતી લીધી. તે મનેાવૃત્તિરૂપ મૃગે વિવેકને દાડાવ્યા તેથી અધ્યાત્મવિદ્યામાં ખળભળાટ થયેા અને મનેાવૃત્તિરૂપ મૃગ માટે વૈરાગ્યને પણ જવું પડયું. વિવેક અને વૈરાગ્ય રહિત અધ્યાત્મવિદ્યાનું સ્વરૂપ જે અવિદ્યા-સીતા,-તેને મહાભિમાન રાવણુ હરી ગયા. માર્ગમાં સુમુદ્ધિ જટાયુએ અભિમાનને સમજાવ્યે પણ મદાંધમાં સુવૃત્તિતા સૂક્ષ્મ અકરનું કશું ચાલ્યું નહિ. એટલે રાવણે જટાયુની પાંખા કાપી નાંખી. સીતાને પોતાની લંકા-જીવના દેહમાં લઇ ગયા. જ્યાં કાના ભય ન રહે તેવી અશાક વાટિકામાં રાક્ષસાની-આસુરી સંપત્તિની ચાકીમાં રાખ્યાં. આ વખતે સીતા અવિદ્યા સ્વરૂપી હતાં. વેદાંતશાસ્ત્ર પ્રમાણે જીવ અવિદ્યાને આધીન છે. મહાભિમાન–રાવણે કે જીવે-અવિદ્યાને અર્થાત્ સીતાને પેાતાને તાબે કરવા ધણી મહેનત કરી પણ જીવ પાતેજ અવિધાને આધિન છે તેા તે અજ્ઞાન દશામાં અવિદ્યાને શી રીતે વશ કરી શકે? એ અભિમાન વૃદ્ધિ પામતા ગયા અને અવિઘાને આધિન, વિશેષ થતા ગયા. વિવેક અને વૈરાગ્યયુક્ત વિદ્યા તે અધ્યાત્મવિદ્યા અને દૈવી સપત્તિ-ઇશ્વર સૃષ્ટિ—માં હોય છે તથા તે દૈવી સ'પત્તિને આધિન હાય છે. વિવેક અને વૈરાગ્યરહિત વિદ્યા તે અ વિદ્યા અને તે જીવ સૃષ્ટિમાં હાય છે, વળી જીવ, અવિદ્યાને આધિન વરતે છે. અજ્ઞાનદા છે તેજ જીવપણું છે. —ગાકુલદાસ નાનજી ગાંધી. Page #233 -------------------------------------------------------------------------- ________________ કરન્સ બિરાજ. १ श्री सुकृत भंडार फंड. (તા. ૩૦--૧૬થી તા. ૨૬-૧૦-૧૬, સંવત ૧૯૭૨ ના આસો સુદ ૩થી આસો વદ સુધી) વસુલ આવ્યા ૧૭૮-૧૨-૦ ગઈ સાલ આખરના બાકી ૩૪૦૧-૭-૦ (૧) ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદ ઉત્તર ગુજરાત. ધામણવા જાા પઢારીઆ ૧૧, સાંતેજ પા, મેઉ ૧૭. કુલ ૩૮–૪–૦ ઉપદેશક મી. અમૃતલાલ વાડીલાલ-સુરત જીલ્લોકાલીઆવાડી ૧૫, સીસોદરા ૨૫ા, અસ્ટગામ ૨૦, ગણદેવી ૪, ગામા ૧૧. કુલ ૭૫–૮–૦ उपदेशक मी. पुंजालाल प्रेमचंद-मारवार-रजपुतानाः पीपार ३४॥, वरलु ३१॥ (૨). એકંદર કુલ ૩૫૮૧-૩-૦ નોટ-સુકૃતભંડાર ફડની રસીદ બુકે નંગ ૩ નં. ૩૧૧૫૧-૩૧૨૦૦, ૩૧૪૫૧ થી ૩૧૫૫૦ ની વપરાએલી ઉપદેશક મી, પુંજાલાલ પ્રેમચંદ પાસેથી મુસાફરીમાં કોઈ ગામે રહી ગયાનું જણાય છે. તે કોટ જેન બંધુની જાણમાં હોય તે શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ મુંબઈના શરનામે મોકલાવી આપવા મહેરબાની કરશે. , , - - ૨ સ્ટેન્ડીંગ કમીટી. ઍન્ટીગ કમીટિની એક મીટીંગ તા. ૨૪-૪-૧૬ સં. ૧૮૭ના ચૈત્ર વદ ૭ સેમવાર બપોરના ૨ વાગે શ્રી જૈન શ્વેતાંબર કોનફરન્સ ઓફીસમાં મળી હતી. પહેલી મીટીંગ, તે વખતે ૨૮ મેમ્બરે હાજર હતા. પ્રમુખ સ્થાને શેઠ કલ્યાણચંદ શોભાગચંદ બરાજ્યા હતા. બાદ નીચે મુજબ કામકાજ થયું હતું - ૧. સ્ટેન્ડીંગ કમીટિની બેઠક મુબઈમાં મળે ત્યારે તેના પ્રમુખ તરીકે રેસીડન્ટ જનરલ સેક્રેટરી તથા તેમની ગેરહાજરીમાં હાજર રહેલા સભાસદે માંથી જે સભાસદને ચુંટી કહાડવામાં આવે તે પ્રમુખ તરીકે બેસે એમ નક્કી થયું. ૨. સ્ટેન્ડીંગ કમીટિ માટે નીમવામાં આવેલા દરેક સભાસદને તેમની નિમણુંકની ખબર આપવાને તથા ક્યા પ્રાંતમાંથી તેમને નીમવામાં આવ્યા છે તે જણાવવાનું તેમજ દરેક પ્રાંત દીઠ નમવામાં આવેલા સભાસદોમાંથી પ્રાંતિક સેક્રેટરીની નિમણુંક તા. ૧૫ મી જુન સુધીમાં કરવી, અને જો તેમ નહીં કરે તે રેસીડન્ટ જનરલ સેક્રેટરી પ્રાંતિક સેક્રેટરીની નિમશુંક કરશે એમ તેમને લખી જણાવવાનું નક્કી થયું. ૩. પ્રાંતિક સેક્રેટરી નીમાય એટલે તેમના ઉપર કોન્ફરન્સ કરેલા ઠરાવની નકલ મેકલી દવાનો તથા પોત પોતાના પ્રાંતમાં તે ઠરાવોને અમલ કરવા અને તે સંબંધમાં તેઓ કેવી રીતે કામ કરવા માંગે છે તે પુછાવવા નકકી થયું. ૪. સુકૃત ભંડાર ફંડની યોજના પ્રાંતિક સેક્રેટરીને લખી જણાવવી અને તેમને પિત પિતાના પ્રાંતમાં સુકૃતભંડાર ફંડની રકમ એકઠી કરી મેકલી આપવા જણુંવવું. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રી જૈન છે. કા. હેર . ૫. જનરલ સેક્રેટરી તથા આસિસ્ટંટ જનરલ સેક્રેટરીએ નીચેના વિભાગે સંભાળવા - જનરલ સેક્રેટરીએ. શેઠ કલ્યાણચંદ શેભાગચંદ-મુંબઈ અને ગુજરાત. રા. રા. ગુલાબચંદ દ્વા–રાજપુતાના, માલવા, સંયુક્તપાત, અજમેર-મેરવાડા, ભાર વાડ, મેવાડ, પંજાબ અને મધ્યપ્રાંત. બાબુ રાયકુમાર સીંહજી– બંગાલ અને બહાર આસિસ્ટંટ જનરલ સેક્રેટરીએ. શેઠ કુંવરજી આણંદજી-કાઠીઆવાડ અને કચ્છ. શેઠ દામોદર બાપુશા–મહારાષ્ટ્ર, ડકન તથા નીઝામસ્ટેટ બાબુ પુરણચંદજી નાહાર–બર્મા અને દીલ્હી. જનરલ સેક્રેટરી તથા આસિસ્ટંટ સેક્રેટરીઓ, પ્રાંતિક સેક્રેટરી પિતાના વિભાગમાં સુકૃત ભંડાર ફંડ ઉઘરાવે તેનું ધ્યાન રાખવું તથા જે ગામમાં સુકૃત ભંડાર ફંડ ઉધરાવવામાં આવતું ન હોય ત્યાં ઉઘરાવવાની તજવીજ કરવી. ૬. કરન્સના ધારા ધેરણ પ્રમાણે સ્ટેન્ડીંગ કમીટિમાં કેટલાક વધુ સભાસદોને નેમવામાં આવ્યા તેમના નામ નીચે મુજબ શેઠ રવજી ખીમરાજ ક૭. શેઠ દામોદર બાપુશા યેવલા. ” અમરચંદ ઘેલાભાઈ ભાવનગર. ” બાલચંદ હીરાચંદ માલેગામ • અમરશી સુજાનમલ હૈદરાબાદ ” શીવબક્ષછ કેચર બીકાનેર. બાબુ પુરણચંદજી નાહાર કલકત્તા. મેતા કીશનસીંહજી જોધપુર બાબુ રાયકુમાર સીંહજી ” પરી દલછાભાઈ રામચંદ પાલણપુર. શેઠ કેશરીચંદ મગનલાલ મદ્રાસ. ઝવેરી મોહનલાલ મગનભાઈ અમદાવાદ રા. રા. જગજીવન મુલજી બની. જામનગર શા. વેણીચંદ સુરચંદ મેહસાણ. શેઠ મોતીજી મેધા પુના. ૭. પ્રાંતિક સેક્રેટરીઓએ પિતતાના કામકાજને લગતો પત્રવ્યવહાર પિતાના વિભાગના જનરલ સેક્રેટરી તથા આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી સાથે ચલાવ. ૮. આવતી કોન્ફરન્સ વખતે બંધારણની બીજી કલમમાં એ વધારે કરાવે કે “ કોન્ફરન્સ ન્યાતના, સંઘના, મહાજન અને પંચના તકરારી વિવાદગ્રસ્ત પ્રશ્નો સીધી રીતે કે આડકતરી રીતે હાથ ધરશે નહીં.” છેવટે પ્રમુખ સાહેબને ઉપકાર માનવામાં આવ્યું હતું. સ્ટેન્ડીંગ કમીટીના સ્થાનિક મેમ્બરની એક મીટીંગ તા. ૧૮-૬-૧૬ રવિવારે શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ઓફીસમાં બપોરના ૪ (સ. ટા) વાગે બીજી મીટીગ મળી હતી. તે વખતે ૮ ગૃહસ્થ હાજર હતા. પ્રમુખસ્થાને શેઠ - કલ્યાણચંદ શોભાગચંદ બરાજ્યા હતા. બાદ નીચે મુજબ કામકાજ થયું હતું — Page #235 -------------------------------------------------------------------------- ________________ કોન્ફરન્સ મિશન, કરાંચી પુના. - ૧. પ્રોવીન્સીયલ સેક્રેટરીએ નીમવા માટે મેમ્બર તરફથી આવેલા પ ઉપર ધ્યાન આપી નીચે મુજબ ગોવીન્સીયલ સેક્રેટરીઓની નિમણુંક કરવામાં આવી. કચ્છ–નગરશેઠ સાકરચંદ પાનાચંદ કચ્છભુજ. સિંધ મી. ખેતસી વેલસી પૂર્વકાઠીઆવાડ-ગ્રા. નાગરદાસ પુરૂત્તમ. રાણપુર. નીઝામ-શેઠ ફુલચંદજી ઝાબક હૈદરાબાદ, પશ્ચિમ કાઠીઆવાડ-રા. જગજીવન મુલજી બનીઆ જામનગરબર્મા–શા મણીલાલ રતનચંદ રંગુન. મહારાષ્ટ્ર–સા. ચંદુલાલ વીરચંદ કૃષ્ણજી દક્ષિણ મહારાષ્ટ્ર--શેઠ બાલચંદ હીરાચંદ માલેગામ. મધ્યપ્રાંત–શેઠ હીંસીલાલ પાનાચંદ બાલાપુર, પૂર્વરજપુતાના - ઢઢા સાહેબને પૂછાવવું. બીહાર એરીસા-- ” મારવાડ-- અજમેર-મેરવાડા–શેઠ ધનરાજજી કાસટીયા અજમેર. મેવાડ-શેઠ ચંદનમલજી નાગોરી છાટીસાદરી. સંયુક્તપ્રાંત–રાજ સત્યાનંદ પ્રસાદસીંહ બનારસસીટી. પંજાબ-લાલા ગંગારામજી બનારસીદાસ અબાલા, ઉત્તર ગુજરાત–શેઠ મોહનલાલ હેમચંદ અમદાવાદ, દક્ષિણ ગુજરાત--, ચુનીલાલ છગનચંદ શ્રોફ સુરત બેંગાલ-બાબુ મોતીચંદજી કલકત્તા. માળવા–સેઠ લર્મિચંદજી ઘીયા પ્રતાપગઢ, મધ્યહિંદ પૂર્વ વિભાગ શેઠ બાગમલજી ગુલેચ્છા વાલીયર. મદ્રાસ-શેઠ સાકરચંદ તલકચંદ સુરતી ભદ્રાસ. ૧ મુંબઈ માટે આસ્ટિંટ જનરલ સેક્રેટરીની નિમણુંક કરવા બધાને મત થ અને તે માટે બીજી મીટીંગ ઉપર મુલતવી રાખવા નક્કી થયું. ૩ સુકૃત ભંડાર દંડ કમીટી નીચેના ગૃહસ્થની નિમવામાં આવી (વધારવાની સત્તાસાથે) પ્રમુખ-શેઠ મોહનલાલ હેમચંદ સેક્રેટરી– શેઠ નરોત્તમદાસ ભાણજી શેઠ લાલભાઈ કલ્યાણભાઈ મેમ્બર–રા. રા. મણીલાલ મહેકમચંદ રા. રા. હાથીભાઈ કલ્યાણજી. રા. રા. દેવચંદ ભગવાનજી રા. રા. ભગવાનજી હેમચંદ રા. રા. લલ્લુભાઈ કરમચંદ દલાલ. કમીટીએ પિતાનું કામ શરૂ કરવું અને મુંબઈમાં પર્યુષણ વખતે ઉધરાવવા પ્રયાસ કર. ૪. ઉપદેશકો સંબંધી કામકાજ સુકૃત ભંડાર ફંડ કમીટીએ કરવું. ૫ શિલા લેખના ઉતારા મેળવવા નિચેના ગૃહસ્થ સાથે પત્ર વ્યવહાર કર. " ર. રા. ગુલાબચંદજી ઢટ્ટા. (આબુ, રાણકપુર, શો) Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેને હવે. . હેરલ્ડ. શેઠ કુંવરજી આણંદજી ( તારંગાજી, પાલીતાણું, ગીરનાર ) બાબુ રાયકુમાર સીંહજી ( સમેતશીખરજી તથા નગરીઓ ) તથા રા. રા. કેશવલાલ પ્રેમચંદ મોદીને લખવું. . સ્ટેન્ડીંગ કમીટીને સ્થાનિક મેમ્બરોની એક મીટીંગ તા ૨૩-૬-૧૬ શુક્રવારે રાત્રે છા વાગે (મું. ટા.) શ્રી જેન વેતાંબર કોન્ફરન્સ ઓફીસમાં મળી હતી. ત્રીજી મીટીંગ તે વખતે ૮ મેમ્બરો હાજર હતા પ્રમુખ સ્થાને શેઠ કલ્યાણચંદ શોભાગચંદ બરાજયા હતા. શરૂઆતમાં આગલી મીનીટ વાંચી મંજુર કરવામાં આવી બાદ નીચે મુજબ કામકાજ થયું હતું. ૧. બાબુ પુરણચંદજી નાહર તથા રા. રા. દેલતચંદ પુરૂષોત્તમ બરોડિયા સાથે શીલા લેખો બાબત પત્રવ્યવહાર કરવો. બનારસથી રાજા સત્યાનંદ પ્રસાદસિંહ તરફથી આવેલ પત્ર તથા તાર વાંચવામાં આવ્યો તે ઉપર વિચાર કરી નીચેના ગૃહસ્થોને બનારસ હિદુ યુનિવર્સીટીના મેમ્બર તરીકે નીમવામાં આવ્યા અને રાજ સત્યાનંદ પ્રસાદસીંહને આ ખબર તારથી આપ્યા. ૧. રાજા સત્યાનંદ પ્રસાદસીંહ બનારસ. ૨. બાબુ નીહાલચંદજી ૩. રા. રામકનજી જુઠાભાઈ મહેતા મુંબઈ. ૩. શેઠ મોહનલાલ હેમચંદ તથા શેઠ નરોત્તમદાસ ભાણજીના રાજીનામા રજુ કરવામાં આવ્યાં તેઓને લખી જણાવવું કે “ આપના રાજીનામા મંજુર કરી શકતા નથી આપની કરેલી નીમણુંક સ્વીકારશો અને કાર્ય હાથ ધરશે. ” ૪. રા. રા. કેશવલાલ પ્રેમચંદ મોદીને પત્ર વાંચવામાં આવ્યો. તેમને લખવું કે શીલા લેખે બાબત કાર્ય હાથ ધરવામાં આવેલ છે. ડે. ગેરીનેટની બુકોમાંથી યોગ્ય ઉતારા ફ્રેંચમાંથી અંગ્રેજીમાં કરાવવા, આપ સુચના તથા ઓફર કરેલી છે તે માટે આભાર માનવામાં આવ્યો. ઉતારા કરવા, છપાવવા એસ્ટીમેટ વગેરે નક્કી કરી બીજી મીટીંગમાં રજુ કરવું. બીલ્ડીંગ ફંડ માટે માંગરોળ જૈન સભાના સેક્રેટરી તરફથી આવેલ પત્ર રજુ કરવામાં આવ્યો. આ બાબત શેઠ કલ્યાણચંદ શેભાગચંદ વિચાર કરી યોગ્ય કરવું. ૬. શ્રી સુકૃત ભંડાર ફુડ કમીટીની મીટીંગ બોલાવવા શેઠ લાલભાઈ કલ્યાણભાઇને પત્ર લખવા. ૭. ડૉક્ટર નાનચંદ કસ્તુરચંદ મેદીને આસિસ્ટંટ સેક્રેટરી તરીકે એક વર્ષ માટે નીમ વામાં આવ્યા. ૫, સ્ટેન્ડીંગ કમીટીના સ્થાનિક મેમ્બરની એક મીટીંગ તા. ૧૭-૮-૧૬ ના રોજે રાત્રે છા વાગે (મુ. ટા.) શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ઓફીસમાં મળી હતી. તે ચોથી મીટીંગ વખતે ૧૩ મેમ્બરો હાજર હતા. પ્રમુખસ્થાને શેઠ કલ્યાણચંદ શેભા ગચંદ બરાજ્યા હતા. શરૂઆતમાં આગલી મીટીંગ વાંચી મંજુર કર વામાં આવી બાદ નીચે મુજબ કામકાજ થયું હતું – ૧. મુનિ શ્રી છનવિજયજી મહારાજ તરફથી છપાયેલાં ફોર્મો મંગાવી આવતી મીટીંગ વખતે રજુ કરવાં. બુકની કીમત શું રાખવાના છે તે તથા મદદની અપેક્ષા હોય તે પૂછાવવું. Page #237 -------------------------------------------------------------------------- ________________ કૅન્ફરન્સ મિશન. રાપરા, નાનચંદ કસ્તુરચંદ મોદી ડાકટરને પત્ર રજુ કરવામાં આવ્યા, તેમને આ સિસ્ટંટ સેક્રેટરી તરીકે છ માસ માટે નીમવામાં આવ્યા. ' શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરેંડનું નામ ફેરવી છે જેનસમાજ” નામ રાખવા ખુબ ડીસ્કશન થયું. બાદ છેવટે સર્વાનુમતે શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ હેડ નામ કાયમ રાખવાનું નકકી થયું. ૪. શ્રી કેસરીઆઇ તીર્થના મુનીમ તરફથી આવેલ પિસ્ટ કયાડ વાંચવામાં આવ્યું અને તેને જવાબ લખવા માટે રા. રા. ગુલાલચંદજી ઠઠ્ઠા પાસે પ્રકટ કરાવી પત્ર લખવા નકકી થયું.. શ્રી સુકૃત ભંડાર ફંડના સેક્રેટરી તરીકે શેઠ મણીલાલ સુરજમલને નીમવામાં આવ્યા અને બીજા જેઇન્ટ સેક્રેટરી તરીકે શેઠ રવજી સેજપાલને મળીને તેમની નિમણુંક કરવી. તેઓ હા પાડે એટલે બને સેક્રેટરીને ઓફીસીયલી પત્ર લખી ખબર આપવી. ૩ એજ્યુકેશન બોર્ડની મળેલી મીટીગે. શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બૅડની એક મીટીંગ તા. ૧૫-૬-૧૬ ગુરૂવારે રાત્રે છો વાગે (મું. ટ. ) શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ઑફીસમાં પહેલી મીટીંગ મળી હતી. તે વખતે ૯ મેમ્બરે હાજર હતા. પ્રમુખ સ્થાને શેઠ કલ્યાણચંદ શોભાગચંદ બરાજ્યા હતા. બાદ નીચે મુજબ કામકાજ થયું હતું— ૧. હદેદારોની નિમણુંક નીચે મુજબ કરવામાં આવી. પ્રમુખ–રા રા, મકનજી જુઠાભાઈ મહેતાસેક્રેટરી–રા. રા. મોતીચંદ ગીરધરલાલ કાપડીઆ. ” રા. રા. મોહનલાલ દલીચંદ દેશાઈ. ૨. નીચેના ગૃહસ્થને મેમ્બર તરીકે નીમવામાં આવ્યા. રા. રા. ચુનીલાલ મુલચંદ કાપડીઆ-મુંબઈ, | ” સારાભાઈ મગનભાઈ: મોદી– ” શેઠ મોહનલાલ મગનભાઈ ધરમચંદ ” શાંતિદાસ આશકરણ પંડિત બહેચરદાસ શેઠ પિપટલાલ લલ્લુભાઈ -અમદાવાદ, ” ભોગીલાલ નગીનદાસ ખંભાત. ” ઉમરશી માંડણ મુંબઈ છે. નીચેના ગૃહસ્થોને સહાયક મેમ્બર તરીકે નીમવામાં આવ્યા. શેઠ સોમચંદ ધારશી –મુંબઈ ” હાથીભાઇ કલ્યાણજી – ” ” માણેકલાલ પરસોત્તમ – ” . " ભાગાલવ " Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેને કે. કા. હેરલ્ડ. નાથાભાઈ લવજી -- કચ્છ અંજાર સાકરચંદ કપૂરચંદ – કચ્છ મુંદ્રા ” માણેકચંદ પાનાચંદ – કચ્છ માંડવી. ” સાકરચંદ પાનાચંદ – કચ્છ ભૂજ, તથા બીજા સહાયક મેમ્બરો વધારવા માટે જુદા જુદા સંભવિત ગૃહસ્થો ઉપર પત્ર વ્યવહાર કરવા બને સેક્રેટરીઓને સત્તા આપવામાં આવી. ૪. પાઠશાળાઓ તથા વિદ્યાર્થીઓને મદદ મોકલવા માટે, તેમના તરફથી માસીક પત્રક આવે છે તે ભેગાં કરી આવતી મીટીંગમાં રજુ કરવાં. નવી અરજીઓ આવેલ છે તેમના તરફથી પણ પત્રકો મંગાવી આવતી મીટીંગમાં રજુ કરવાં; ૫, અભ્યાસક્રમ તૈયાર કરવા નીચેના ગૃહસ્થોની એક કમીટી નીમવામાં આવી. રા. રા. મોતીચંદ ગીરધરલાલ કાપડીયા પંડિત બેચરદાસ ” મોહનલાલ દલીચંદ દેસાઈ શેઠ હીરાચંદ વસનજી ” ઉમેદચંદ દોલતચંદ બરડીઆ “ અમરતચંદ ઘેલાભાઈ ” ચુનીલાલ મુલચંદ કાપડીઆ. ૬. શેઠ જીવણચંદ સાકરચંદ તરફથી આવેલા પત્રો વાંચવામાં આવ્યા, ચાલુ વર્ષ માટે બાઈ રતન-શા ઉત્તમચંદ કેશરીચંદના પત્નિ-સ્ત્રી જેનધાર્મિક હરીફાઈની પરીક્ષા લઈ ઇનામ માટે રૂા. ૩૦૦ આપવાથી એક વર્ષ પરીક્ષા લંબાવવા નક્કી કર્યું. અને તેમના ઉપર આભાર માનવા પત્ર લખવો. ૭. વીંછીઆ આગળ ગામ સાલાવડાના રહીશ મી. મોહનલાલ રણછોડ તરફથી રા. રા. મકનજી જુઠાભાઇ મહેતા માફત આવેલ અરજી વાંચવામાં આવી. તેમને કેટલી મદદની જરૂર છે તે તેમની માર્ફત પુછાવવું અને બોર્ડ પર અરજી આવે તો ત્યારબાદ જરૂર જણાયે તેમને રૂ. ૫માસિક મદદ આપવા નકકી થયું. શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડની એક મીટીંગ તા ૨-૧૦-૧૬ ની રાત્રે છે વાગે ( મું. ટ. ) શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ઓફીસમાં મળી બીજી મીટીંગ હતી. તે વખતે ૮ મેમ્બરો હાજર હતા. પ્રમુખસ્થાને શેઠ મેહનલાલ હેમચંદ બરાજ્યા હતા. શરૂઆતમાં આગલી મીનીટ વાંચી મંજુર કરવામાં આવી હતી. બાદ નીચે મુજબ કામકાજ થયું હતુ --- ૧. રા, રા. મકનજી જુઠાભાઈ મહેતા તરફથી આવેલ રાજીનામું રજુ કરવામાં આવ્યું. રાજીનામું સ્વીકારવામાં આવ્યું નહીં અને પ્રમુખ તરીકે તેમની નિમણુંક કાયમ રાખવામાં આવી. પાઠશાળાઓ તથા વિદ્યાથીઓ તરફથી આવેલ નવી અરજીઓ ઉપર વિચાર કરવામાં આવ્યો. નીચે જણાવ્યા મુજબ પાઠશાળાઓ તથા વિદ્યાથીઓને ચાલુ અક મ્બર માસથી તે આવતા માર્ચ માસ સુધી છ માસ માટે મદદ આપવા મંજુરી આપવામાં આવી. Page #239 -------------------------------------------------------------------------- ________________ કરસ મિશન. ખંભાત-શ્રી તપગચ્છ જૈન કેળવણી ખાતું માસિક રૂા. ૧૦ હળવદ–શ્રી હંસવિજયજી જૈન પાઠશાળા અલાઉજૈન પાઠશાળા ગઢડાભંડારીઆ– ” કૈયલવડોદરા કળાભુવનમાં અભ્યાસ કરવા મી. રતીલાલ ત્રીભવન કરાંચીવાળાને, આગ્રા મેડીકલ કોલેજમાં અભ્યાસ કરવા મી મોહનલાલ રણછોડજી વોરાને ,, ૫ નીચેના વિદ્યાર્થિઓની તપાસ કરી સ્કોલરશીપ મંજુર કરવા નક્કી થયું. મી. ચીમનલાલ જે. કુવાડીયા વડેદરા કળાભુવન, મૂર્તિ પૂજક હોવાની ખાત્રી કરીને રૂા. ૫ આપવા. મી. ગોવીંદચંદ ઝવેરચંદ શાહ વડેદરા પી.ઈ. બીજેથી મદદ ન મળતી હોય તો રૂા. ૬ આપવા. મી. મોહનલાલ કુરછ હાટીના માળીઓ ફરી જવાબ ઉપર મુલતવી રાખી બીજી મીટીંગમાં જવાબ આવે ત્યારે અરજી રજુ કરવી. બાકીની અરજીઓ રદ કરવામાં આવી. - પાઠશાળાઓ તથા વિદ્યાર્થિઓને ચડેલી મદદ આપવા સંબંધમાં વિચાર કરવામાં આવ્યું. મદદ ન મોકલવાથી સર્વેએ નભાવી લીધેલ છે જેથી ચડેલી મદદ મોકલવાની જરૂર નથી એમ સર્વેને મત થયો. ૩. બન્ને ધાર્મિક હરીફાઈની પરીક્ષાના પરીક્ષકોની નિમણુંક નીચે મુજબ કરવામાં આવી. પુરૂષવર્ગની પરીક્ષા માટે, ધોરણ ૧લું. વિધિપક્ષ – રા. રા. જટાશંકર હેડમાસ્તર મુંબઈ. , તપગચ્છ – ન્યાલચંદ લર્મિચંદ સોની સાદરા. ધોરણ ૨ જુ. આ અને ક – , સુરચંદ પરસોત્તમ બદામી દહાણું. ધોરણ ૩ જુ. – એ સુનીલાલ છગનચંદ શ્રોફ સુરત. » ૪ થું. કેશવલાલ પ્રેમચંદ મોદી અમદાવાદ, , ૫ મું . – પંડિત બહેચરદાસ મુબઇ. – શેઠ કુંવરજી આણંદજી ભાવનગર, રા. રા. મેહનલાલ હીમચંદ પાદરાકર પાદરા.. – શેઠ કુંવરજી આણંદજી ભાવનગર તા થ ષ , , Us – પંડિત વૃજલાલજી બનારસ, , , ગી -- પંડિત બહેચરદાસ મુંબઈ. બાઇ રતનબાઇ-સ્ત્રી જેન ધાર્મિક હરીશઈની પરીક્ષા માટે. કન્યા છે. ૧લું. – રા. રા. શંકરલાલ ડાહ્યાભાઇ અમદાવાદ, - , ચુનીલાલ મુલચંદ કાપડીઆ મુંબઈ. સ્ત્રીઓનું છે. ૧લું – શેઠ ફતેચંદ ઝવેરભાઈ ભાવનગર – રા. રા. ચંદુલાલ ગોકળદાસ ઝવેરી નડીઆદ, ૩ જુ ઉમેદચંદ દેલતચંદ બરેડીઆ. મુંબઈ. મનસુખલાલ કીરચંદ મહેતા મોરબી, - ૪ થું Page #240 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન છે. કેન્ફરન્સ હેરંs. હ સ્ત્રીઓનું ધોરણ ૫ મું ય – પંડિત બહેચરદાસ મુંબઈ. * ૨ - શેઠ કુંવરજી આણંદજી ભાવનગર. – રા. રા. મોતીચંદ ગીરધરલાલ કાપડીઆ મુંબઈ. , , ૩ – / મોહનલાલ દલીચંદ દેસાઇ ૬ – , ગોકળભાઈ નાનજીભાઈ ગાંધી રાજકોટ, ૪ સહાયક મેમ્બરે વધારવા પ્રયાસ કરે. ૫ તીર્થ સ્થળમાં કેળવણીની કૅલમ પહોંચ બુકેમાં થાય તે માટે પત્રવ્યવહાર કરે. ત્યારબાદ પ્રમુખ સાહેબને ઉપકાર માની સભા વિસર્જન થઈ હતી. ૪ દશમી શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ વખતે ભરેલી રકમ વસુલ આવ્યાની વિગત સાંધણ જુન, અકબર ૧૬. ગામ. કેળવણુફંડ. નિભાવફંડ. કુલ રકમ. ૧ શેઠ દલસુખભાઈ વાડીલાલ મુંબઈ પ૧ - ૨ ,, કલ્યાણચંદ નગીનભાઈ , રા - રા ૧૦૭ – લ – ઉપદેશક પ્રવાસ. (દરેક ગામના પત્ર ઉપરથી ટુંક સાર) ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદ સાબલી–ભાષણની અસરથી શિયળ પાળવા માટે બાઈઓને સારી અસર થઈ છે તેમ બીડીઓ નહીં પીવાની ઘણા ભાઈઓએ બાધા લીધી હતી. રણાસણ-સં૫, જીવદયા વિષે અસરકારક ભાષણો આપ્યાં હતાં. રા. રા. દિવાન સાહેબ, ભાયાત, મુસદીઓ તેમ શ્રી જૈન સંધ અને અન્ય કેમે હાજરી આપી હતી. માનવંતા ઠાકોર સાહેબે ભાષણ કર્તાની છટાની પ્રસંશા કરી હતી. - સાંગલપુર–ભાષણની અસર પાટદાર લોકોને સારી કરી છે. ધર્મ પર શ્રદ્ધા બેસારી | છે. મરણ પછવાડે બારમું ન કરવા પાટીદાર લોકોને સમજાવ્યા હતા. મુણસર–ગામની તમામ કોમ વચ્ચે ધર્મના વિષયે સારી રીતે ચર્ચા હતા. જીવદયાના વિષયથી રજપૂત વીગેરેએ જીવહિંસા ન કરવી, માંસ ભક્ષણ ન કરવું, દારૂ નહીં પીવે, તેવી પ્રતિજ્ઞાઓ સભા સમક્ષ લેવામાં આવી હતી. સ્ત્રીઓને શિયળ પાળવી સારું શિક્ષણ આપ્યું હતું. - ધામણવા–જુદા જુદા વિષ ઉપર ભાષણ આપ્યાં હતાં. જીવ દયાને વિષય સાંભળ ઠાકરડા લોકોએ જીવ હિંસા ન કરવી, માંસ ભક્ષણ ન કરવું, દારૂ ન પીવે, તેવી બાધાઓ સભા સમક્ષ લીધી હતી. ઉપદેશક વખતે વખત આવે તે સારું. Page #241 -------------------------------------------------------------------------- ________________ श्री जैन श्वेताम्बर कॉन्फरन्स हेरल्ड. Jaina Shvetumbara Conference Herald. . પુ. ૧૨. અંક ૧૨. વરાત ર૪૪૩ માર્ગશીર્ષ, સં. ૧૯૭૩ ડિસેમ્બર, ૧૯૧૬ ^^^^^^^^^^^^^^* ** ***** **** *** *** * ** ** ** * ** ******** *** * ****** ******** * કેસી હે? બેત. મંજુર ના ફરેબ કભી હૈ તો ઐસી , ઓરોકે ઈ ના લગે ઓ અપના કામ છે, અબાસ આદમીકી જે છે તે અંસી હે, ખુશામત ન રાજી ખુશી તમામ હે. મંજુર ના મહેબત જે છે તે ઐસી હે, બની રહે સદા ને બદનામ કીસી હે. હરબાર ના લાછમ હબસ હે તે એસી હે, અપની રહે ગુલામ ન અપને ગુલામ હે. ગર ગિરકા સંગ હે ગયા તે ભલે હો, સિરસ્તે ગૈર ચલતે અપની સલામ છે. ઈલાહી ઈસાનકી એસી ભાન છે, બૂરે બખ્ત બેલી જાહપે સચ્ચી મુદામ છે. પાત્ર કેસરી સ્તોત્ર, આજ ગમે તેવી સ્થિતિ હેય પણ પ્રાચીન સમયમાં જૈન પંડિતએ સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યની સારી સેવા કરીને ઉત્તમોત્તમ ગ્રન્થ લખ્યા છે–સોમદેવસૂરિનું યશસ્તિલક ચંg, ધનંજયની કૃતિઓ, તિલક મંજરી, સુભાષિત સંદેહ, સિંદૂરપ્રકર; જીન સેનાચાર્યનું આદિપુરાણ, કાવ્યાલંકાર, સર્વાર્થ સિદ્ધિ, રાજ વાર્તિક, લોક વાતિક, ગોમસાર, કેટલાં નામ આપિયે ?-સહ કૃતિઓ વાંચવા લાયક વિચારવા લાયક મનન કરવા જેવી છે. આજ હું એક સ્તોત્રના સંબંધમાં લખી–એ લખવા પહેલાં મને એટલું જણાવતાં જરી ખેદ થાય છે કે વર્તમાન જેને કામમાં વકીલો, બારીસ્ટરો, સોલીસીટ, વગેરે ગ્રેજ્યુએટ છે-શેકસપીયર, મિલ્ટન, શૈલી બાયરન, હબ/સ્પેન્સર, આદિ કવિઓ તત્વચિંતકોને માસ્ટર છે. પણ ઇડિયન કવિઓના સંસ્કૃત-પ્રાકૃતના કવિઓના-દાર્શનિકના ગંભીર અભ્યાસીઓ નથી, Page #242 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ શ્રી જૈન ભવે. કા. હે..., એ સ્થિતિ શરમાવવા જેવી છે નહી મળી શકે મારા જેવા વ્યક્તિના હાથથી કોઈ પણ જેન વકીલ બેરિસ્ટરને જેન તરીકેનું માન મેળાવડાઓમાં આગલની ખુરસીઓ પર જઈને અંગ્રેજી વેશે બેસવાથી; પણ વધાવી લઈ શકે તે વ્યક્તિને કે જે વિદ્યાથી સંસ્કૃતપ્રાતને ઉડો અભ્યાસ કરીને સચોટ વ્યાખ્યા કરી શકશે અને આપણા પ્રાચીન સંસ્કૃતપ્રાકૃત વિદ્વાનોની વાણીને પશ્ચિમના વિદ્વાનોની વાણુ સાથે સરખાવી શકશે, એટલું કહ્યા પછી મારે કહેવાનું કે પાત્ર કેસરી સ્તોત્ર એક છુપેલું રત્ન છે. પ્રાચીન વિદ્વાન અષ્ટહી આદિ ગ્રન્થના કર્તા વિદ્યાનન્દ સ્વામીનું તે લખેલું છે. આજ સુધી છપાયું નથી. એ સ્તોત્રની જુની પ્રત મને જડતાં એની નકલ કરી લીધી છે–બ્રહ્મચારી શીતલપ્રસાછથી મને એ પ્રત મલી હતી. એના કે બહુ જ મજેદાર છે. કર્તાને પ્રેમઅનન્ય ભક્તિ કહેવાની ઢબ વખાણવા લાયક છે. એના બે શ્લોક હેરલ્ડના પાઠકોની સમક્ષ રજુ કરું છું. व्रतेषु परि रज्यसे निरुपमे च सौख्ये स्पृहा विभेष्यपि च संमृते रसुभृतां वधं देक्ष्यपि कदाचिददयो दयो विगत चित्तको ऽप्यंजसा तथापि गुरु रिष्यसे त्रिभुवनैक बन्धुर्जिनः દશા–તને રાગ વહાલા નથી એવું માણસો કહે છે પણ તુતો મહારાગી છે તારા જેવો રાગ કઈમાં પણ નહિંતે રાગ કોઈ એક વસ્તુ પર હોય એમ પણ નથી તારો રાગ તો તેમાં (મહાવતેમાં ) છે. કોણ કહે છે કે તારામાં સ્પૃહા-આકાંક્ષા નથી ? તારી ઇચ્છા-વાસના સુખમાં છે, તે સુખ પણ સાધારણું નહિં જ પણ અસાધારણ-અનુપમ -બીજા માણસને ન મળે એવું અને કદી પણ ખુટી ન જાય એવું. અનન્ત ચતુય સમાની આ તે કેવી લાલસા ! કહેવાય છે કે તને ભય નથી. પણ એ કેવી હસવા જેવી વાત ! તને ભય નથી? હું કહું છું કે તારા જે ભીરૂ કોઈ પણ ન હોય. કોઈ પણ એ માણસ નહિ મળે કે જે હરવા-ફરવામાં સંસારના સુંદર દશ્યો જોવામાં ભય પામતે હોય પણ તું અરેરે તેતે સંસારમાં હરવા-ફરવાથી બહુ–બહુ જ ભય પામે છે ! તું દેષ નથી કરતો એમ જે કહેતા હોય તે ભલે કહે પણ મને તે તું માટે દેવી લાગે છે. પ્રાણીઓના વધને તું દેષ કરે છે. કદી પણ આ દેષને મૂકતો નથી-તને માણસો પરમ દયાલુ તરીકે ચીતરે છે. ભલે એઓ ગમે તેમ ચીતરે પણ હું કહેવા માગું છું કે તું જબરો નિર્દયી છે. ઇન્દ્રિય નિગ્રહ કાળમાં તારી દયાળુતા જેવાય એવી છે? મને તે છૂટથી કહેવા દે કે તારા ચિત્તનું પણ કંઈ ઠેકાણું નથી (આમના જેન્ટિનઃ ) તે પણ તે પણ તું છન છે-વિજેતા છે–ત્રણે લોકનો એક માત્ર બધું છે. માટે જ તું માનવા લાયક ગુરૂ છે માનવા લાયક આદર્શ છે. मुरेन्द्र परिकल्पितं बृहदनर्घ्य सिंहासन तथा तप निवारण-त्रय मथोल्ल सञ्चामरम् Page #243 -------------------------------------------------------------------------- ________________ પાત્ર કેસરી તેત્ર. ૪૦૧ mmnnnnnnn वशे च भुवनत्रय निरुपमा च निःसंगता न संगत मिदं द्वयं त्वयि तथापि संगच्छते થાર્થ –દુનિયાના માણસો કુરસીઓ પર બેસે છે સિંહાસને-મનુષ્યકત સિંહાસને શોભાવે છે પણ તારું સિંહાસન તો કીમત કરી ન શકાય એવું ક્રીમતી, મહાકું, માણસનું બનાવેલ નહિ–દેવનું બનાવેલ પણ નહિ–દેવોના દેવ સુરેન્દ્રનું બનાવેલ છેસંસારી માણસે જરૂર તને વખતે એક છત્રીથી કામ ચલાવી લે છે અને તારાપર તે ત્રણ ત્રણ છત્રો છે. કેવલ છત્રોજ નહિ તેઓની સાથે ચામર પણ ઉડે છે. સંસારના માણસને બે-ચાર દશ-વીસ સો-બસે હજાર બે હજાર અગર સો પચાસ લાખ કરઠ માણસો આધીન હોય તે ચાલે પણ તારી વફામાં ત્રણ લોક છે સંસારનાં માણસ કે જેના વધામાં એક પણ માણસ હોય તે નિઃસંગી ન કહેવાય પણ ત્રણ લોકને વફા કરનારની તારી નિઃસંગતા નિરૂપમ–ઉપમા ન આપી શકાય એવી કહેવાય છે. નિઃસંતા અને વફા રાખવું બેઉ પરસ્પર વિરોધી વાતે છે; પણ તારામાં સઉ બની શકે ! * त्वमिन्द्रिय विनिग्रह-प्रवण निष्टुरं भाषसे तपस्यपि च यातय-स्यनघ दुष्करे संश्रितान् अनन्य परि दृष्टया षड सुकाय संरक्षया स्वनुग्रह परोऽप्यहो त्रिभुवनात्मनां नापर: (૪) * न चाप्य सदुदीयते न च सदेव वा व्यज्यते मुरांग मदव मदव तथा शिखिकलापवैचित्र्यवत् कचिन्मृत करं धनार्थ पिठरादि केनेक्ष्यते कथं क्षितिजला जलादि-संघ गुण इष्यते चेतना ગિરિધર શર્મ. આ બે શ્લેકેના અર્થ જે જૈન ગ્રેજ્યુએટ કે અંડર ગ્રેજયુએટ સ્વયં કરીને ( આત્માની સાક્ષીથી સ્વયં કરીને) હરેડમાં છપાવશે તેમાંથી જેના અર્થ ઉત્તમ જણાશે તેને એક પડી ઈનામ તરીકે મળશે. Page #244 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન ભવે. કં. હેરલ્ડ. www શ્રી વાસુપજયજિનગાથા. સુરત ગોપીપુરાની મોટી પિલમાં સુરતના સાતે વિશાઓશવાળ શ્રાવક શેઠ રતનચંદે શ્રી વાસુપૂજ્યસ્વામીનું મંદિર સં. ૧૮૫૦ ના અરસામાં બનાવ્યું. નક્કી સાલ સંવત જાણી શકાયાં નથી. પરંતુ એ મંદિર માટે આણેલી, તથા ભરાવરાવેલી પ્રતિમાઓની અંજનશલાકા સં. ૧૮૪૩ માં કરાવવામાં આવી, તે પરથી સં૦ ૧૮૫૦ ના અરસામાં બન્યાનું અનુમાન થયું. પ્રતિષ્ઠા શ્રી લક્ષ્મીસાગરસૂરિધારા થઈ હતી. મંદિર બાંધનાર શેઠ રતનચંદ તથા તેમના ભાઈ પ્રેમચંદે પાલીતાણ શત્રુંજય ઉપર પણ બે મંદિર બનાવ્યા છે, જે અત્યારે મોજુદ છે તથા “શેઠ રતનચંદ–પ્રેમચંદના દહેરો” એ નામે ઓળખાય છે. મંદિર બનાવનાર મહાનુભાવને વૈરાગ્ય થવાથી કેટલેક સમયે સંસારત્યાગનો સમય પ્રાપ્ત થયો. ત્યારપછી તેઓ પોતે જ ગોરજી-અવસ્થામાં પિતાથી બન્યું ત્યાં સુધી સદરહુ મંદિરને તમામ વહિવટ કરતા અને પિતા પાછળ વહિવટ ચલાવવા મૃત્યુપત્રધારા પિતાના વિશ્વાસુઓ બનાવી કાળ પામ્યા. એમ કહેવાય છે કે આ ગાથાઓ, એક સમયે પિતાને ઉલ્લાસ થઈ આવવાથી પિતે બનાવી-રચી, પરંતુ અંતમાં હીરા, એવું નામ સૂચીત હેવાથી શંકા રહે છે. દીક્ષા લેનાર શેઠનું નામ તે રતનવિજય ગોર ઉ રામવિજય ગેર એવું હતું. મૃત્યુપત્રમાં પણ રતનવિજય ઉર્ફે રામવિજય આપ્યું છે, જેથી ચોકકસ કોણે બનાવી તે નિર્ણય ન થવાથી એજ માત્ર શંકા. સદરહુ ગાથાઓ કેટલીક મહેનત છતાં લેખિત પ્રાપ્ત થઈ શકી નથી. માત્ર બનાવવામાં આવી ત્યારથી તે આજ સૂધી-હજુ પણ મુખપરંપરાએ બેઓ વષે, પ્રભુના જન્મ અને પ્રતિષ્ઠાના દિવસે તથા અન્ય દિવસે એમ વરસમાં આઠ દશ દિવસોએ તે બેલવામાં આવે છે તે ઉપરથી અત્રે ઉતારી લીધી છે. ગાથાઓનું કશું નામ પણ આપવામાં આવેલું મળ્યું નથી. માત્ર “ગાથાઓ” ના નામે ઓળખાતી હોવાથી “શ્રીવાસુપૂજ્યચિનગાથા” એવું નામ મેં આપ્યું છે. જે પ્રમાણે મુખપરંપરાએ બોલવામાં આવે છે તે જ પ્રમાણે ઉતારી ભલવાલા જણાતા શબ્દો નીચે ચિન્હ કરી નોટમાં સુધાર્યા છે, છતાં પણ વાંચક પાસેથી એક આશા રાખવાને મને હકક છે, તે એજ કે રહેલી ભૂલો આજ માસિકધારા વાંચકો સુધારી મોકલવા કૃપા કરશે. એક બીજી પણ શંકા રહે છે પરંતુ તે સ્થાને છે કે અસ્થાને તેને નિર્ણય હું કરી શકતા નથી. તે શંકા એ છે કે ગાથાઓ લેખિત મળી શકતી ન હોવાથી કયાંતે બે ચાર ગાથા આમાંથી ખંડિત થઈ હોય યા તે એક બે વધી પણ હોય! વધારે સંભવ મને ખંડિત થયાનું જણાય છે. ગાથારંભ *સુરભી ધુ વાસીd, વસ્ત્ર જુગ જિલં; પ્રભુતણે મસ્તકે કીજીએ, વાસપુજય તણે અંગેજ કીજીએ. • ૧૦ માત્રાનું (૨+૧+૨) ૨૪૧૦=dજજલ ૧૦ ૧૦ ૧૫, Page #245 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રી વાસુપૂજયજિનગાથા. ભત એનીપેરે કરે, શુદ્ધ સમકિત ધરે; પૂજતાં ધ્યાન નવ ચૂકીયે, વાસપૂજયતેણે પૂજતાં ધ્યાન નવ ચકીયે. કુમકુમ સંજુત, ઘસી વરચંદન; સરસ ધનસારહું માહે ભૂલી, વાસ પૂ૦ સ૧૦ માંહે ભેલી. પૂજીએ નવે અંગે, ચરણ રજાનું ૩ કરિ; પસ નિજ બાઉલે, બેરપાર, વાસ પૂર અસ કઠનિ લિલાટ શિર, વિરપતાઃ રંગભરે; પામીએ ભવ તણે એમ પાર, કરે પૂજા જિનકેરીરે.. શ્રીવાસુપૂજયકેરીરે. *સેલમી વસ્તુ સઉ મેલ, કુમકુમ કેશર વે, આવાગે શજતુંએ, કે કુસુમે વાસિત. વાસપૂજે અંગ, પામો શિવસુખ કંત; . . આવા એ જિનને નમુંએ. સ્નેહિ જગ જગમાં ઓ વીતરાગ, ભાવ કરી પૂછઆ વેઃ આપણને આપે પદવી, હાંરે ચોથી પૂજા તાલ કરીરે આજ ગઇતી યાદેવીકે આંગણે, લાલમુનિ જયાં ખેલ કરે છે; આજ ગઇતી જ્યાદેવી કે આંગણે. મસ્તકે મુગટ સોહિયે જિનવરતણે, મુશ્તાફલકી માળા ગળે છે. આજ ગઇતી જયાદેવીકે આંગણે. બાહે બાજુબંધ બેરખા બીરાજે; વાગે ને...પુર ધનુ મધુર કરે છે; આજ ગઇતી જયાદેવીકે આંગણે. ગોદમેં લે કે દિલમેં માતા, એથી દિલબર હરખ ધરે હે; એથી મનભર હરખ ધરે છે, આજ ગઇતી જયાદેવીકે આંગણે. ભદ્રભાએ ગભર્ધ જિનવરત, જિનપૂજે પ્રભુ નજર કરે છેજિનપૂજે પ્રભુ દ્રષ્ટિ કરે છે, આજ ગઇતી જયાદેવીકે ગણે. દેવકુમાર સંજમજશ નાયક, હીરા નિત નિત નમન કરે છે, આજ ગઇતી જયાદેવીકે આંગણે, મસ, વિજયબાગ, જીવણચંદ સાકળચંદ ઝવેરી, તા. ૨૦-૬-૧૫ + “શું વધારાને ઘુસી ગયેલો લાગે છે. માંહે અને સુ બેનું પ્રયોજન દેખાતું નથી+ બેરખા અથવા બેરખાયે હેવું જોઈએ વિરચતા જોઈએ. અર્થ-૧ યુગલ-બે. ૨ સંયુક્ત. ૩ ઉતમ. * હાથે, કોડે, ૫ સબ્ધ ખભા-કંઠસુધી સાત અંગેના નામ આવે છે, બાકીના બે અંગે રહી જાય છે, એ ગાથા ખંડિત થયાનું મને લાગે છે. + આંહીથી રાગમાત્રા બદલાય છે. જે તે સ્થલે એલ રાખ હોય તે બેલવામાં અને અર્થમાં Page #246 -------------------------------------------------------------------------- ________________ ४०४ શ્રી જે. ફા હેરૅલ્ડ. આત્મદર્શન. ( ગત અંક પૃષ્ટ ૩૮૮ થી ચાલુ, ) વિવેક સ્વરૂપ શ્રી રામે મનોતિયુગ માર્યો તે મૃગનું વર્ણન અધ્યાત્મ રામાયણમાં નીચે પ્રમાણે છે. रत्न शृंगो मीणखुरा निलरत्नविलोचनः । विद्युत्पभो विमुग्धास्यो विवचार बनान्तरे ॥ અર્થ—જેને રનનાં શિંગ, મણિઓના ખુર, નીલરનનાં નેત્ર, વિજળીના જેવું ચમકનું શરીર હતાં અર્થાત્ જે અતિમનહર હતો. | મનોવૃત્તિરૂપ મૃગ ભરાઈ ગયા પછી વિવેક અને વૈરાગ્યરૂપિ રામ લક્ષ્મણ ભેગા થયા અને અભિમાન રાવણને તથા તેના કુટુંબી કામ, ધ, લોભ, મોહાદિરૂપ અહિરાવણ, કુંભકર્ણ, ઇદ્રજીત વગેરેને હણવાથી જ નિષ્ફટકપણે આત્માનંદ ભોગવી શકાશે, એમ જાણી આગળ વધ્યા. અધ્યાત્મવિદ્યાને અગાઉથી વિવેકે ગેપવી રાખી હતી. રાવણે તે અવિદ્યા કરી હતી. અતિશભામાં લોભાવનાર મનમગને મારીને, વિવેક વૈરાગ્ય આગળ ચાલ્યા ત્યાં અભિ માનથી હણાયેલ સુબુદ્ધિ સ્વરૂપ જટાયુ મળે, તેને અભિમાનના મારથી મુકત કર્યો અર્થાત દિવ્ય બનાવ્યું. આગળ જતાં ભળી શુભતિ શબરી મળી. ત્યાંથી સમાચાર મેળવીને સંતેષ જલસમુહ–પંપા સરોવર કે જયાં આત્મસ્વરૂપ-અહિંસા પ્રતિષ્ઠિત સ્વરૂપમતંગરૂષિ રહેતા હતા ત્યાં ગયા. માર્ગમાં મનોવૃત્તિની શાખારૂપ મૃગલાં બીવાં લાગ્યાં, ત્યારે એક મૃગલીની ઉકિત મહાત્મા તુલસીદાસજી પોતાની રામાયણમાં આપે છે કે – • તુમ માતંર # પૃગાપુ, લવના વગર પગાહ II ભાવાર્થ એ છે કે એ પુરૂષ, નિરાપરાધિ-દેવી સંપતિ સ્વરૂપ મૃગને મારનારા નથી એ કંચનમૃગ શેધવા આવેલા છે. આગળ જઈ ધાંશ સ્વરૂપ વાળને મારીને શાન્ત સ્વરૂપ સુગ્રીવને રાજય આપ્યું. પછી બુદ્ધિબલ બ્રહ્મચર્ય સ્વરૂપ હનુમાન વગેરે દેવી સંપતિરૂપ નાના પ્રકારનાં અઢાર પદ્યસુગમતા લાગે ફરી અહીંથી તાલ માત્રા પલટાય છે. + વે પ્રાચીન સમયમાં તેને સ્થલે વપરાતે. અથવા તો રે હોય + આહીથી ત્રિપાદી ગાથાઓ છે. અર્થ– વાસપૂજયજીના માતાનું નામ, ૨ રક્તવર્ણ હોવાથી વાસપુજય સ્વામીનું અવર નામ છે જ્યાં ૪ મોતીની, પુર–ખાંઝર જોઈયે. દેવાંગનાઓના ઝાંઝરના ધન-ધ્વની મધુર કરતા-કરતે થતું તે. ભાએ અને ગર્ષ એ શબ્દ શું છે તે સમઝાતું નથી છતાં ભાગ અન ભધ હોવાનું અનુમાન થાય છે એટલે કે ભદ્રભાગ્ય છતાંપિ ભધ તે નથી સમઝાતું નોટ-દશમી ને અગીઆરમીમાં ત્રણ ત્રણ પાદ છે માત્ર મનભર અને દૃષ્ટિ દિલભર તથા નજરને સ્થળે વધારાના ઉ૯લાથી બાલાતાં હોવાથી ચાર 'પદ થયાં છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ આત્મદશન. ૪૦૫ AMA વાનર સૈન્ય વડે વિવેક વૈરાગ્યરૂપ રામ લક્ષ્મણને પક્ષ મજબુત થયો. અધ્યાત્મ વિધાસ્વરૂપ સીતાની શોધ કરવાની તજવીજમાં બ્રહ્મચર્ય બુદ્ધિબલ સ્વરૂપ હનુમાને માયામય સમુદ્ર ઓળંગી સીતાજી–વિદ્યા–ની શોધ કરી તથા અભિમાન–છવ–ની દેહરૂપી લંકાનગરી પ્રજાળીને પાછા વિવેક પાસે આવી સર્વ વૃતાંત કહ્યું. સકલ દૈવી સંપતિ કટક ચાલ્યું. ભાયારૂપિ સમુદ્ર કિનારે આવી કલ્યાણ સ્વરૂપ રામેશ્વત્ની સ્થાપના કરી. તેવામાં અભિમાનને ભાઈ ધર્મરૂચિ- વિભીષણ આવી મ. માયા સમુદ્ર ઉપર સેતુ–ધમંપા જ બાંધી, દૈવી સંપત્તિ કટક, આસુરી સંપત્તિના ગઢ પાસે ગયું અને અભિમાનને સમજાવ્યો પણ સમજ નહિ, છેવટે દેવી અને આસુરી સંપતિરૂ૫ રામ અને રાવણને યુદ્ધ થયું. તેમાં અભિમાન સ્વરૂપ ઈદ્રજિત, કોધ સ્વરૂપ કુંભકર્ણ, દંભ સ્વરૂપ અહિરાવણદિને વિવેક તથા વૈરાગ્યે હણ્યા, તેમાં અભિમાન સ્વરૂપ ઇંદ્રજિતને બ્રહ્મચર્યવ્રતવંત વૈરાગ્ય સ્વરૂપ લક્ષ્મણે મા. છેવટે વિવેક સ્વરૂપી શ્રી રામે મહા અહંકાર સ્વરૂપ મદાંધ રાવણને માર્યો અને આસુરી સંપતિને નાશ કરીને દૈવી સંપતિને નિર્ભય કરી અને અધ્યાત્મવિદ્યારૂપ સીતાજીને પાછાં મેળવ્યાં. ધર્મરૂચિ— વિભિષણને લંકાનું રાજય આપ્યું અને નિષ્કટક આત્માનંદ ભોગ. વવાને સમર્થ થયા. પાછી અયોધ્યારૂપ અજરામરચક્રમાં આવ્યા, અને સિદ્ધપદરૂપિ ગાદીએ બેસી નિષ્કટક આત્માનંદનું મહાન સામ્રાજય શ્રીરામે ભગવ્યું અને છેવટે મૂળ સ્વરૂપે રાજી રહ્યા. શ્રી રામ આત્માનંદમય હતા. તેમણે દૈવી સંપત્તિને સુખ આપ્યું અને આસુરી સંપત્તિને હણ, તથા ઘણાને અધ્યાત્મવિદ્યાને ઉપદેશ આપીને સ્વરૂપને સાક્ષાત્કાર કરાવી તાર્યા. અસુરને પણ આત્મારામમય બતાવીને તાર્યા. એ તત્ત્વવેત્તાને અપાર મહિમા છે. શ્રી રામચંદ્રજી નીતિનો નમુને હતા તેથી મર્યાદા પુરૂષોત્તમ કહેવાયા. વળી વિષ્ણુ સ્વરૂપે પણ ઇશ્વર રૂપ હતા. ઉપદેશ સ્વરૂપે રઘુકુલનું એકવચનીપણું અર્થાત પ્રાણ જાય પણ વચન ન જાય; પિતાને પુત્ર ઉપર અને પુત્રને પિતા ઉપર પ્રેમ, ભરતાદિથી ભ્રાતભક્તિ, મા વાત્સલ્ય, સત્સંગથી લાભ, અનીતિથી ગેરલાભ, સત્ય વચન, એક પત્નીવ્રત, મહાત્માના સત્સંગથી પામર પ્રાણુને થતા લાભ, મદાંધની અધોગતિ, વગેરે અપાર નીતિમય શ્રી રામાયણ છે. શ્રી રામનું ચરિત્ર એક પરમાત્મા સ્વરૂપે, મહાત્મા સ્વરૂપે, આત્મા સ્વરૂપે, વિવેક સ્વરૂપે, મુમુક્ષુ સ્વરૂપે, અને એક રાજકુમાર સ્વરૂપે, એમ દરેક સ્વરૂપે ખરે ખર અનુકરણયજ છે. એ નીતિમય અધ્યાત્મ વેત્તાનું પવિત્ર જીવન વૃત્તાંત, વાંચી અગર સાંભળીને કોને અપાર આનંદ નહિ થાય ! ! ! નીતિ અને અનીતિ, એ બંનેનાં જીવનનો અંત આવે છે પણ નીતિમાન વંઘ છે અને અનીતિમાન નિધ છે. શ્રી હનુમાન નાટકમાં કહે છે કે – रामादपि च मर्तव्यं मर्तव्यं रावणादपि । उभयोर्यदि मर्तव्यं वरं रामो न रावणः ॥ Page #248 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શ્વે. કેન્ફરન્સ હેૉલ્ડ. અર્થ:–રામ અને રાવણ એ બંને મર્તવ્ય છે તથાપિ રામશ્રેષ્ઠ પણ રાવણ નહિ. એ પ્રમાણે શ્રી રામના સગુણ સ્વરૂપ ધ્યાન અને ગાનમાં નિર્ગુણ આશય સમાયેલો છે. શ્રીમદ્દ ભાગવતાદિ પુરાણમાં શ્રી કૃષ્ણનું જે સગુણરૂપ વર્ણવેલ છે તેને આશય પણ કેવળ નિર્ગુણજ છે. પુરાણોમાં જે જે સ્થળે જે જે સગુણ દષ્ટાંતે છે તે તે દષ્ટાંતે કેવલ નિર્ગુણમયજ છે. સાધારણ અધિકારી પણ સમજી શકે તેટલા માટે જ સગુણ વર્ણન કરેલ છે. પુરાણ કથાઓ પણ ખરેખર વિચારવા યોગ્ય છે, આત્મસ્વરૂપ અવલોકવા માટે તેમાં વિવિધ ઉદાહરણો આપેલાં છે. પિરાણિક દષ્ટાંતેનું સંક્ષેપમાં અવલોકન કરતાં નીચે પ્રમાણે હકીકત જણાય છે. - પુરાણ કથા નૈમિશારણ્યમાં ગવાએલી છે. અનિમિષ એટલે દેવ. નૈમિશ એટલે ચિદાકાશ. ગંગા યમુના વચ્ચેના પ્રદેશને–અરણ્યનૈમિશ કહે છે. ગંગા અને યમુના રૂપી ઈંડા અને પિંગલા વચ્ચે પ્રદેશ તે સુષુમ્યા તે નૈમિશ. શ્રી વાયુ પુરાણમાં નેમિશારણ્ય માટે એવી કથા છે કે તપ માટે સારું સ્થળ શોધવા દેવતાઓ બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ મનમય ચક્ર છોડીને કહ્યું કે જ્યાં આ મને મય ચક્રની ધારા કુંઠિત થાય તે ઉત્તમ સ્થળ જાણવું. તે ચક્ર જ્યાં અટકયું તે નૈમિશારણ્ય કહેવાયું. સુષુમ્હામાં મનમય ચકનીધારા કુંઠિત થાય છે. માટે તપાદિ ધ્યાન ભજન માટે સુષુણ્ણા ઉત્તમ નૈમિશારણય ક્ષેત્ર ગણાય છે. સુષમ્ય રૂપી ક્ષેત્રમાં કામ, ક્રોધાદિ શત્રુઓને નિમેષ માત્રમાં જીતી શકાય છે એવા આશયથી જ શ્રી વારાહ પુરાણમાં શ્રી ભગવાન, ગૌરમુખ નામને બ્રાહ્મણને કહે છે કે-આ સ્થળે અસુરોનો વિનાશ એક પળમાં-નિમેષમાં–કરી નાંખ્યો હતો જેથી આ સ્થળનું નામ નૈમિષ કહેવાય છે. માન સરોવરમાં હંસ રહે છે તે વિષે જોતાં માન સરોવર તે ચિત્ત શુદ્ધિરૂપી ચિદાકાસ, તેમાં રમનાર હસે તે આત્મા જાણે. આત્મા, કે જે સર્વ પ્રપંચથી ભિન્ન છે તેને વિષે સત અને અસત એવું શરીર અવિદ્યાવડેજ કલ્પાયેલું છે. શ્રીમદ ભાગવતના મુખ્ય છેતા રાજા પરીક્ષિત છે. પરીક્ષિત પૂર્વના યોગી હતા. બળવાન જ્ઞાનીને ગર્ભમાં પણ જ્ઞાનનું અનુસંધાન રહે છે તે દર્શાવવા પરીક્ષિતને પણ ગર્ભમાં સહેજ સ્વાત્માનુભવ થયે હતે. ગર્ભમાં જે રૂ૫ દીઠું તે કોણ? એમ પરીક્ષા કરનાર તે પરીક્ષિત એટલે પ્રબળ મુમુક્ષ, મુમુક્ષએ ધર્મનું સંરક્ષણ કરવું જોઈએ એ દર્શાવવા ધર્મને ગાયનું રૂપ આપેલ છે. ધર્મપિ ગાયના ચાર પાદ રૂપિ તપ, શાચ, દયા અને સત્ય જાણવાં. અધર્મના કલિ મળનાઅંશરૂપી ગર્વથી તપ, આસક્તિથી શૌચ, અને ભદથી દયા નાશ પામેલાં છે. પરીક્ષિતે કલિયુગને પકડ્યો એટલે તપ, શાચ, દયા અને સત્ય રૂપિ ધર્મનું સંરક્ષણ કર્યું. પરીક્ષિત કળીયુગને નિવાસ સ્થળ આપ્યાં તે દૂત, પાન, સ્ત્રી, હિંસા અને સુવર્ણ, અર્થાત્ અસત્ય, મદ, કામ, રજોગુણ, વૈર, એ રૂપે ઘતાદિમાં કલિ રહેલ છે. , જલ, તેજ, વાયુ, આકાશ, અહકાર અને મહ તત્વ, એ સાત આવશે છે એવા અંડકોશ –શરીરમાં જે વિરા–જીવ–આત્મા–પુરૂષ છે તેજ ધારણ કરવા છે. ભગવાન છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ આત્મ દર્શન. ૪૦૭ પિંડ બ્રહ્માંડના સંબંધમાં–પાતાલ તે પગનાં તલ, રસાતલ તે પગના નળાને ગુઠણ, પગની ઘુંટીઓ તે મહાતલ, છાતી સ્વર્ગ, ગ્રીવા મહર્લોક, મુખ જનલોક, પાલ તે તપેલેક, મસ્તક તે સત્યલોક, બાહુ તે ઇંદ્રાદિ દે, કણે તે દિશા, નાસિકા તે અધિની કુમાર, અગ્નિ તે મુખ, સૂર્ય તે ચક્ષુ, પાંપણો તે રાત્રિ દિવસ, ઉદર તે સમુદ્ર, મન તે ચંદ્રમા. એ પ્રમાણે જે બ્રહ્માંડમાં છે તે સર્વે પિંડમાં પણ છે, પિંડમાંનું બ્રહ્માંડમાં જણાય છે. આત્માને કુટસ્થ કહેલ છે. રણવ તિwતે સઃ કુટરથ:-કૂટની પિઠે રહે છે તે કુટસ્થ, કુટ એટલે એરણની પેઠે, અનેક ઘાટ ઘડાતાં છતાં નિર્લેપ રહે છે તે કુટસ્થ વ્યષ્ટિ એટલે એક પિંડ કે વ્યક્તિ અને સમષ્ટિ એટલે વિશ્વરૂપ સમગ્ર બ્રહ્માંડ–વ્યષ્ટિ અને સમષ્ટિની એકતા છે એટલે પિંડ અને બ્રહ્માંડની રચના સમાન છે, પિંડ અને બ્રહ્માંડને વિરાટ પણ કહેવામાં આવે છે. નાના પ્રકારની વસ્તુઓ જેમાં હેય તે વિરાટુ વસ્તુનિ પાસે યત્ર स विराट. - વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરૂદ્ધ રૂપ ચતુર્યને અર્થ એ છે કે બુદ્ધિ તે વાસુદેવ, ચિત્ત તે સંકર્ષણ, અહંકાર તે પ્રદ્યુમ્ન, મન તે અનિરૂદ્ધ મળીને અંતઃકરણ ચતુષ્ટય. સ્વરૂ૫નું અજ્ઞાન એ જગતનું મૂળ છે. જેવી રીતે સ્વપ્નમાં મસ્તક છેદનાદિ જણાય છે તે જેવાં છે તેવું જ આ જગત છે, જેવી રીતે પાણીમાં ચંદ્રમાના કંપનાદિ મૃષા ગુણો દેખાય છે, તેવી રીતે અનાત્મા–શરીરાદિમાં–આત્માના મૃષા ગુણે અજ્ઞાનથી જણાય છે. આ જગતથી જેમની બુદ્ધિ પાર ગએલી છે તે તથા જે અત્યંત મૂઢ છે, તે બંને સુખે જીવે છે. બાકીના દુઃખયુક્ત છે–જીવે છે. શ્રીમદ્ભાગવત પુરાણના તૃતીયસ્કંધના ચૌદમા અધ્યાયમાં ધ્રુવજીના સંબંધમાં કહેલ છે કે “કૃ: વૈવ સૂર્યંજિત્રા : ધ્રુવજી મૃત્યુને માથે પગ દઈને વિમાનમાં બેઠા એટલે તેઓ સ્વરૂપાનંદને પામ્યા અર્થાત મૃત્યુ-જન્મમરણની પેલી પાર ગયા; અજરામર થયા એટલે કે ત્યાં મૃત્યુ ભયજ નથી, માટે તેમણે મૃત્યુ ઉપર પગ મૂક્યો એ અલંકારિક ભાષામાં ભાગવતકારે વર્ણન કરેલ છે. પરાભવ ન પામે તે વૈકુંઠ. જન્મ મૃત્યુ રૂપી ધાઓ જેને પરાભવ પાડી શકતા નથી એવું શુદ્ધ સ્વરૂપ તે વૈકુંઠ. શ્રીમદ્ ભાગવતના ચતુર્થ સ્કંધના પચીશમા અધ્યાયથી પુરંજન આખ્યાન છે તે વિચારવા યોગ્ય છે. પુરંજન તે જીવ ભાવ. સત્વ ગુણ સૂવર્ણનું શિખર, રજો ગુણ તે રૂપાનું શિખર, તમોગુણ તે લોઢાનું શિખર. સાત ઘર તે મૂળાધાર, સ્વાધિષ્ઠાન, મણિપૂરક, અનાહત, વિશુદ્ધિ, આજ્ઞા, સહસ્ત્રદલ; સ્ત્રી તે બુદ્ધિ. દશ કરો તે દશ દિયે (પાંચજ્ઞાનેં દિય અને પાંચ કર્મેન્દ્રિય) ત્રણ સ્ત્રીઓ તે વૃત્તિઓ. છ ચોરો તે કામ, ક્રોધ, લોભ, મોહ મદ અને મત્સર; વરૂઓ તે સ્ત્રી પુત્રાદિ; પિશાચ તે સુવર્ણાદિ સુખ સંપત્તિ; ધુળ તે રજે ગુણ વળિયે તે સ્ત્રી; દિશાઓ તે રાગ પ્રીતિ મોહ. ઈ. બ્રહ્માએ શરીર, ત્રણ વખત અદલ બદલ કર્યું એટલે જ્યાં શરીર છોડયું ત્યાં મનેભાવ છે અને જ્યાં શરીર ધારણ કર્યું ત્યાં મને ભાવ ધારણ કર્યો. તેમાંથી અસુરાદિ થયા તેને ભાવાર્થ સારા નરસા મનેભાવ ધારણ કર્યા અને છોડયા એ અલંકાર છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ શ્રી જૈન . કે. હેરોલ્ડ. બહાના પ્રથમ શરીરમાં, શરીરમાં રહેલી દૈવી તથા આસુરી સંપત્તિરૂપ મહાદિ તથા ધમાદિ અને મન, વગેરેની હકીકત ઘટાડેલી છે. જેવી કે, અજ્ઞાન વૃત્તિમાં હાદિ સમજવા. અજ્ઞાનવૃત્તિ રૂપ અવિધા, તમ, મોહ, મહામહ, તામિસ્ત્ર, અંધ તામિસ્ત્ર એમ પાંચ પ્રકારની છે તે જ તમ, મહાદિને અજ્ઞાન વૃત્તિરૂપે બ્રહ્માના પ્રથમ શરીરના પુત્રો કહેલા છે. માનસ પુમાં મરિચિ તે મન, અત્રિ ત ચક્ષુ, વસિષ્ઠ તે પ્રાણ, વગેરે. દિશારૂપી બીજા શરીરમાં વેદાદિ તથા આશ્રમાદિના વિભાગ રૂપી દિશા બતાવી છે, તેમાં અજ્ઞાની તે ઝાકળ, અને અંધકાર રૂપ જાણવા. જ્ઞાન તે મુખ સૃષ્ટિથી જેમકે વાનપ્રસ્થમાં વૈખાસન, વાલખિલ્ય, ઔદુંબર, અને ફેનપનો સમાવેશ થાય છે. સન્યાસીમાં ટીચક, બહૂદ, હંસ અને નિષ્ક્રિય સમાવેશ થાય છે. આવયવી સૃષ્ટિમાં હદય તે પ્રણવ, રોમાદિથી સાત છંદ, જીવ તે સ્પશે, દેહ તે સ્વર, ઇન્દ્રિય ઉષ્મા, બલ અંતરથ, વિહારે તે સપ્તવર, ઇત્યાદિ. - ત્રીજો શરીર કાય શરીરમાં કેવલ ગુણો ગણાવ્યા છે. આકૃતિ તે કામના કે ઇંદ્રિ રૂચિ તે બુદ્ધિ કે ઇચ્છી-ચિત્તી તેમના ધમાદિ અને તેમના તેષ, સંતોષાદિ. બ્રહ્માના માનસ પુત્રે જોતાં મરિચિની સ્ત્રી કલા, આંગિરની સ્ત્રી શ્રદ્ધા વળી ભગુને ખ્યાતિથી લક્ષ્મી પુત્રી થઈ, વગેરે; તથા દક્ષને શ્રદ્ધાથી શુભ, દયાથી અભય, નિતિક્ષાથી ક્ષેમ, તષ્ઠિથી સુદ, વગેરે પ્રજા પણ દેખીતી આલંકારિક જ છે. વિશેષ ખુલાસા માટે દક્ષની પ્રજા પિકી અધમ જ સ્ત્રીને પરિવાર જોઈએ. દક્ષ-પ્રસૂતિ અધર્મ પત્નિ મૃષા માયા લેભ. યુમ ભય,. મૃત્યુ. યાતના. નિરય. ઉપરના કોષ્ટકથી ભવંતરાદિ કથા અલંકારિક છે એ સ્પષ્ટ સમજાય છે. Page #251 -------------------------------------------------------------------------- ________________ શેઠ ગોકળભાઈ મુળચંદ વિદ્ય થ આશ્રમ. ૪૮૯ ^^^^^^^^^^^^^^^ ^^^^^^^^ ^^^^^^ ^- -- સ્વાયંભુવ મનુની પ્રજા તરફ દષ્ટિ કરતાં સ્વાયંભુવના ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. ઉત્તાનપાદને સુનીતિ અને સુરૂચિ સ્ત્રીઓ હતી. સુરૂચિનો ઉત્તમ અને સુનીતિથી ધ્રુવ થયા. એ પણ કે સ્પષ્ટ અલંકાર છે ! સુનીતિથી ધ્રુવપણું જ છે. વિવેક સમજવા માટે સ્પષ્ટ વ્યંજના કરી છે. નાભિરાજાને ત્યાં મરૂદેવીથી ભગવાન ઋષભદેવજી થયા એ હકીકતમાં શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું સ્પષ્ટીકરણ આપેલું છે, તથા શુદ્ધ સ્વરૂપે વર્તનારની દશાનું ભાન કરાવ્યું છે.' દેશકાળાદિને યોગે કદાચ સ્થિતિથી ભ્રષ્ટ થવાય તે પણ જ્ઞાન નાશ પામતું નથી તે દર્શાવવા માટે વૃત્રાસુર, હિરણ્યાક્ષાદિના દષ્ટાંત આપેલાં છે. પૂર્વને જ્ઞાની કદાચ પ્રાર બ્ધવશાત્ નીચ યોનીમાં જાય તો પણ તેનું જ્ઞાન તો કાયમ જ રહે છે, પણ નાશ પામતું નથી. * હલકા એટલે અજ્ઞાનીઓને ત્યાં પણ મોટા જ્ઞાની પુરૂષને જન્મ થાય છે પણ ઉંચ નીચનો મેળ નથી તે દર્શાવવા માટે હિરણ્યકશિપુ પ્રહલાદ બલિ, વગેરેનાં દૃષ્ટતે સમજાવેલાં છે. --ગેકુળદાસ નાનજી ગાંધી. Sheth Gokulbhai Mulchand Hostel for Jaina Students. શેઠ ગોકળભાઈ મુળચંદ જૈન વિદ્યાર્થી આશ્રમ. [ રીપોર્ટ ] પ્રસ્તાવ, આ સંસ્થાનું વાસ્તુ તા. ૨૩ મી ડીસેમ્બર ૧૮૦૦ ને દિને કરવામાં આવ્યું હતું. અને તા. ૧૪ મી ફેબ્રુઆરી ૧૯૧૦ ના દિવસે મુંબઈના નામદાર ગવર્નર સર જયોર્જ સીડનહામ કલાકના મુબારક હસ્તથી તેને ખુલ્લી મુકવાને ઉત્સવ ભવ્ય મેળાવડા સમક્ષ ઉજવવામાં આવ્યો હતો. તે દિવસે શેઠ મણિભાઈ ગોકુળભાઈના તરફથી જે ભાષણ કરવામાં આવ્યું હતું તેમાં શેઠ મણિભાઈ નીચે પ્રમાણે જણાવે છે. “In incurring this large outlay it has beon my aim as it was my father's to be serviceable to the members of the Jain community. I trust that the latter on their part will always look upon it as their own institution which deserves to be specially fostered by their conjoint efforts." અર્થ-–આ મોટી રકમ રોકવામાં જેમ મારા પિતાશ્રીની ધારણહતી તે જ પ્રમાણે મારી નેમ જૈન સમાજને ઉપયોગી નીવડવાની છે. મને વિશ્વાસ છે કે જૈન સમાજ પોતે પણ આ સંસ્થાને પિતાની જ સંસ્થા તરીકે જશે. કારણકે તે સંસ્થા ખાસ કરીને સર્વ જેના સંયુક્ત પ્રયત્ન વડે પુષ્ટિ પામવાયોગ્ય છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ શ્રી જૈન Aવે. કે. હેરલ્ડ. vvvvw wwwwwwwwwwwww wwwwwwww w w w w wwwwww આ ઉપરથી જણાશે કે મહૂમ શેઠ ગોકુળભાઈ મુળચંદ તથા તેમના ચિરંજીવી શેઠ મણિભાઈને આ સંસ્થા સ્થાપવાને મુખ્ય ઉદ્દેશ જૈનોમને તે સંસ્થા ઉપયોગી થઈ પડે તે છે. સંસ્થા ઉપયોગી કરવા માટે શેઠ મણિભાઈ કહે છે તે પ્રમાણે આખી સમસ્ત જૈનમ તે સંસ્થાને પિતાની સંસ્થા તરીકે માને અને તેને મદદ કરે એ ખાસ જરૂરનું છે. મુંબઈમાં વસતી જૈન પ્રજાનું ઉપલી સંસ્થાને જોઈએ તેવી મદદ કરવાનું લક્ષ બેચાણું હોય એમ અત્યારસુધીના સંજોગે જોતાં લાગતું નથી, પરંતુ જેન એસોસીએશન સજીવન થવાથી ઉપલી સંસ્થા તરફ જૈન કોમનું લક્ષ ખેંચવા તે એસોસીએશન પિતાની ફરજ સમજે છે અને તેથી કરી એસોશીએશનની મેનેજીંગ કમીટીએ તા. ૧-૪-૧૫ ના દિવસે ઠરાવ કરી ઉપલી સંસ્થા તપાસી તે પર રીપેર્ટ કરવા અમોને નીમ્યા છે. તે નીમણુંકને માન આપી અમોએ ઉપલી સંસ્થાની મુલાકાત જુદે જુદે વખતે લીધી. ત્યાં રહેતા વિઘથીઓ પાસેથી કેટલીક બાબતનો ખુલાસો મેળવ્યું. અને સંસ્થાના હાલના સુપ્રીન્ટેન્ડેન્ટ સાથે પત્રવ્યવહાર કરી અમોએ જે માહીતી મેળવી છે, તેને રિપોર્ટ અમારી સૂચના સાથે નીચે પ્રમાણે છે. મકાન–આ સંસ્થાનું મકાન સુંદર પથ્થરથી બંધાવેલું છે અને તે ઘણું જ સ્થાયી, ભવ્ય અને મને હર છે. તેમાં એક લાખ અને પાંત્રીસ હજાર રૂપીએને ખર્ચ કરવામાં આવ્યો છે. આ બેડીંગની અંદર ૪૮ વિદ્યાથીઓ રહી શકે તેટલી સગવડ છે પરંતુ આ હેસ્ટે લનો લાભ લેવા ઘણું વિદ્યાર્થીઓની અરજ હેવાથી દર વર્ષે આશરે ૫૦ થી ૫૫ વિદ્યાર્થીઓની સગવડતા કરી આપવામાં આવે છે. વિદ્યાર્થીઓની સંખ્યા અભ્યાસ વગેરે. કુલ સંખ્યા પરીક્ષામાં બેઠા પાસ થયા. સને ૧૯૧૦ ૫ ૨૪ તેમાંથી ૨ એલ. એલ. બી. ૧ બી. એ. ૨ એલ એમ એન્ડ એસ ૧ બી. એસ. સી ગ્રેજ્યુએટ થયા ૬ પરીક્ષા માટે આવેલા ૧૩ નોટ–૧૯૧૧-૧૨ છપાવેલા રીપોર્ટમાં વિદ્યાર્થીઓ સંબંધી હકીકત આપેલી નથી તેમજ સુપીન્ટેન્ડેન્ટ જણાવે છે કે સને ૧૮૧૩ ૫૫ ૩૧ ૨૬ તેમાંથી ૩ એલ. એમ. એન્ડ એસ ૨ બી. એ. સને ૧૮૧૪ ૫૪ ૩૨ ૨૧ તેમાંથી ગ્રેજ્યુએટ ૧ બી. એ. થયેલ છે. સને ૧૯૧૫ ૪૦ આમાં ૨ સેકન્ડ એલ. એલ. બી. માં ૫ પહેલી Page #253 -------------------------------------------------------------------------- ________________ શેઠ ગોકળભાઈ મુળચંદ જૈન વિદ્યાથી આશ્રમ ૪૧૧ w w ^ ^^^^ એલ. એલ. બી માં, ૮ સીનીયર બી એ.માં ૧ જુનીયર બી. એ. માં ૧ ઈંટરમાં ૫ કોમર્સમાં અને ટાઈપમાં, ૫ મેડીકલ કોલેજમાં, ૩ પ્રીવિયસમાં, ૧ મેટ્રીક અને બાકીના મેટ્રીકની નીચેના વર્ગમાં છે. આ ઉપરથી જણાશે કે જેનોમની વૃત્તિ ઉંચા અભ્યાસ તરફ પ્રતિવર્ષે વિશેષ ખેંચાતી જાય છે, અને આ સંસ્થામાં વિશેષ વિવાથીઓની સગવડ કરવામાં આવે, અથવા આવી બીજી સંસ્થાઓ મુંબઈ, પુના વગેરે સ્થળે ખોલવામાં આવે તો તેને લાભ લેનાર જૈન વિદ્યાથીએ બહાર પડશે. સરકારી રિપોર્ટ પરથી માલમ પડે છે કે હિંદુસ્તાનમાં વસતી જૂદી જૂદી માની અંદર પારસી કોમ કેળવણીની બાબતમાં પ્રથમ પંકિત ધરાવે છે અને ત્યાર પછી જૈન કોમ આવે છે. પારસી કોમ સાથે સરખાવતાં જેનોનું પ્રમાણ પાંચ અને બે એવા વિભાગમાં છે. જેને કેળવણીની અંદર બીજી પંકિતએ આવે છે તેનું કારણ અમારા વિચાર પ્રમાણે નીચે મુજબ છે – (૧) જેન કામ વેપારી કેમ હોવાથી સ્વાભાવિક રીતે જેનોના પુરૂષવર્ગમાંથી મોટે ભાગ લખી વાંચી જાણે છે. (૨) ધાર્મિક બાબતેપર આપણી કામનું વિશેષ લક્ષ હોવાથી જૈન સ્ત્રી તથા પુરૂષ સામાન્ય રીતે ધર્મનું પ્રાથમિક જ્ઞાન લઈ શકે તેને માટે વાંચતાં લખતાં શીખેલા હેય છે અને આવું શિક્ષણ સ્ત્રી તથા પુરૂષોને મફત મળે તેને માટે ઘણેખરે સ્થળે પાઠશાળાઓ હોય છે. જે કે જેમાં સામાન્ય પ્રાથમિક કેળવણનું પ્રમાણ સારું છે તે છતાં પણ ઉંચી કેળવણી તરફ જૈન કેમનું લક્ષ માત્ર છેલા દશથી પંદર વર્ષની અંદર જ ખેંચાણું હોય એમ લાગે છે અને તેથી કરીને જ દશથી પંદર વર્ષ પહેલાંના વખતમાં થયેલા ગ્રેજયુ. એટની સંખ્યા નામની જ છે, હાલ દર વર્ષ ગ્રેજયુએટોની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ વિશેષ વધારાની જરૂર છે. તે માટે આવી અનેક સંસ્થાની જરૂરીઆત આપણને સ્વીકારવી પડશે. વિદ્યાથીઓની સગવડ દરેક વિદ્યાર્થીને પલંગ, ખુરશી, ટેબલ તથા લૅપ વાપરવા માટે આપવામાં આવે છે અને તેને માટે તેમજ રહેવાની જગ્યા માટે કંઇ પણ લવાજમ લેવામાં આવતું નથી. દરેક વિદ્યાર્થીને પિતાની સ્કૂલ તથા કોલેજ પુસ્તકોનું ખર્ચ તથા ખાવાપીવાનું ખર્ચ વગેરે પિતાની ગાંઠમાંથી આપવાનું હોય છે. પુસ્તકાલય તથા વાંચનાલય, વિદ્યાથીની સગવડ ખાતર શેઠ મણિભાઈએ પુસ્તકાલય અને વાંચનાલય આ સં. સ્થાના મકાનમાં નીચેના વચલા દીવાનખાનામાં રાખેલાં છે લાયબ્રેરીમાં કુલ ૧૨૪૫ પુસ્તકો છે જેમાંને માટે ભાગ અગ્રેજીમાં છે, વાંચનાલયમાં નીચેનાં પત્રે આવે છે, Page #254 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ શ્રી જૈન . કે. હેરડ. વિકલી ટાઇમ્સ સ્કેચ, ધી ઇલસ્ટ્રેટેડ લંડન જ્યુસ, મુંબઈ સમાચાર, ગુજરાતી, જૈન શાસન, ઇન્ડિયન રિવ્યુ, હિન્દુસ્તાન રિવ્યુ, મેડન રિવ્યુ, ગ્રેટ થેટસ, વસન્ત, સાહિત્ય, સેંટ્રલ હિંદુ કોલેજ મેગેઝીન, માસિક મનોરંજન, બુદ્ધિપ્રભા, જૈન, જૈન શ્વેતાંબર કોન્ફરન્સ હેરે, સમાલોચક, જૈન ધર્મ પ્રકાશ, જેન ગેઝેટ, ટીચર ઇત્યાદી. કસરત, ટેનીસ રમવા માટે ટેનીસ કોર્ટ આ સંસ્થાના કમ્પાઉન્ડમાં આશરે રૂ. ૮૦૦ની ખર્ચ કરવામાં આવ્યો છે, જેનો લાભ વિદ્યાર્થી તરફથી લેવામાં આવે છે. ધાર્મિક શિક્ષણ, આ સંસ્થામાં રહેલા વિદ્યાર્થીમાં તાંબર જૈનનું ધાર્મિક શિક્ષણ આપવામાં આવે છે. ધાર્મિક શિક્ષણ માટે વિદ્યાર્થીઓના બે ભાગ પાડવામાં આવ્યા છે. સીનીયર (અગ્ર) વર્ગ અને જુનીઅર (પ્રાથમિક) વર્ગ કે જેમાંના દરેકને અઠવાડીઆમાં બે દિવસ અરધે અરધા કલાક તે શિક્ષણ મળે છે. ધાર્મિક શિક્ષણને વખત માત્ર અરધો કલાક હોવાથી અઠવાડીઆમાં દરેક વિદ્યાર્થીને માત્ર એક કલાક ધાર્મિક શિક્ષણ મળે છે. ધાર્મિક શિક્ષણ માટે ધાર્મિક જ્ઞાન જેને વિશેષ સારી રીતે હોય તેવા ધાર્મિક શિક્ષકની ગોઠવણ કરવામાં આવી નથી, પરંતુ સુપ્રિન્ટેન્ડેન્ટ તેવા ધાર્મિક શિક્ષકની ગરજ સારે યા ન સારે તે પણ તેથી કામ ચલાવી લેવામાં આવે છે. દર વર્ષે ધાર્મિક પરીક્ષા બહારના ગૃહસ્થ પાસે લેવામાં આવે છે. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બીલકુલ બેસતા નથી, કેટલાક નાપાસ થાય છે. જ્યારે કેટલાક પાસ થાય છે તેને ઇનામ પણ યોગ્યતાના ધોરણે આપવામાં આવે છે. દેરાસર, વિદ્યાર્થીઓને માટે આ સંસ્થામાં એક દેરાસરની પણ સગવડતા કરવામાં આવી છે કે જેને લાભ માત્ર વિદ્યાથીઓ નહિ પરંતુ બહારના મારવાડી તથા અન્ય સ્ત્રી પુરુષે લે છે. વિદ્યાર્થીઓના કહેવા મુજબ બહારનાં સ્ત્રી પુરૂષો આવવાથી તેઓના અભ્યાસમાં ખલ થાય છે. આ સંસ્થા કે જે માત્ર વિદ્યાર્થીઓની સગવડ માટે ઉઘાડવામાં આવી છે અને જ્યાં વિદ્યાર્થીઓને બ્રહ્મચર્યવ્રત પાળી વિદ્યાભ્યાસ સતત રીતે કરવાનું છે તેવી સંસ્થામાં સ્ત્રીઓ આવે એ ઇચ્છવાજોગ છે કે કેમ તે એક પ્રશ્ન છે. મારવાડી વગેરે બીજા જેને હેસ્ટલના મકાનમાં નહાતા હોવાથી વિદ્યાર્થીઓને ઘણી જાતની અગવડ ખમવી પડે છે એમ વિઘાર્થીઓને અનુભવ છે. સ્કોલરશિપ આ સંસ્થાને અને નીચે પ્રમાણે જૂદી જુદી સ્કોલરશિપ જૂદા જૂદા ગૃહસ્થ તરફથી આપવામાં આવે છે. સને ૧૯૧૩ થી શેઠ મણિભાઈ ગોકળભાઈ તરફથી ગરીબ વિદ્યાર્થી માટે માસિક રૂ. ૩૫) સને ૧૯૧૩ થી ૧૯૧૬ સુધી શેઠ ગુલાબચંદ દેવચંદ તરફથી ગરીબ વિદ્યાથી માટે માસિક રૂ. ૧૦) Page #255 -------------------------------------------------------------------------- ________________ શેઠ ગોકળભાઈ મુળચંદ વિદ્યાર્થી આશ્રમ. ૪૧૩ સને ૧૮૧૪ માં સર વસનજી ત્રીકમજી તરફથી બી. એમાં જૈન સાહિત્ય લેનાર વિદ્યાથીને માસિક રૂ. ૧૨] એક વર્ષ માટે. સને ૧૯૧૫ માં ડોકટર મણિલાલ લલુભાઈ તરફથી અમુક વિદ્યાર્થીને રૂ. ૫) ની સ્કોલરશિપ. આ સિવાય સને ૧૮૧૪માં ૧૨૫ રૂપીઆ શેઠ મણિભાઈ ગોકળભાઈની દુકાનમાંથી ધાર્મિક પરીક્ષામાં પાસ થનારાને પાંચ માસ સુધી આપવાઅર્થે આપ્યા છે. શેઠ હેમચંદ અમરચંદ બેરે. આ સંસ્થાની અંદર મહું શેઠ હેમચંદ અમરચંદ તરફથી સન ૧૯૧૦ ના જુલા 9 માસથી માંગરોળના ૩ વિદ્યાથીઓને રાખવામાં આવ્યા છે, જેમને ખાધા ખેરાકી વગેરેનો ખર્ચ તેમના તરફથી આપવામાં આવે છે. હોસ્ટેલની વ્યવસ્થા. આ હોસ્ટેલની યોગ્ય વ્યવસ્થા કરવા માટે શેઠ મણિલાલ ગોકળભાઈએ સને ૧૯૧૦ ના એપ્રીલ માસમાં ૧૮ સભાસદોની વ્યવસ્થાપક સભા નમેલી હતી તે સભાસદોના નામ ૧૮૧૦ ને છપાએલા રિપોર્ટના પરિશિષ્ટ એફમાં આપવામાં આવેલાં છે. તેના સ્થાયી પ્રમુખ તરીકે શેઠ મણિલાલ ગોકુળભાઈ અને ઓનરરી સેક્રેટરી તરીકે શેઠ મોહનલાલ હેમચંદને નીમવામાં આવ્યા હતા. આ વખતે સુપ્રીન્ટેન્ડેન્ટ મી. ઉમેદચંદ દોલતચંદ બરેડીઆ બી. એ. હતા. સભાસદેનાં નામ નીચે પ્રમાણે છે. * શેઠ મણિલાલ ગોકળભાઈ, શેઠ કલાચંદ દેવચંદ, સંધવી લહેરચંદ સ્વરૂપચંદ, ઝવેરી કલ્યાણચંદ સૌભાગ્યચંદ. શેઠ કીકાભાઈ પ્રેમચંદ, ઝવેરી જીવણલાલજી પન્નાલાલજી, ઝવેરી જીવણચંદ ધરમચંદ, ઝવેરી ગુલાબચંદ દેવચંદ, શેઠ ભેગીલાલ તારાચંદ, શેઠ મણિલાલ અરીસીંગ, મી. મોતીચંદ ગિ. કાપડીઆ, મી. ગુલાબચંદજી હા, મી. મકનજી જુઠાભાઈ મહેતા, રાવ સા. હિરાચંદ નેમચંદ, મી. લખમશી હીરજી, શેઠ હેમચંદ અમરચંદ, શેઠ મોહનલાલ પુંજાભાઈ, મી. મોહનલાલ હેમચંદ, મી. ઉમેદચંદ દેલતચંદ બરોડીયા, મેનેજીંગ કમીટીના નિયમો ઉકત રિપોર્ટના પરિશિષ્ટ છમાં આપવામાં આવ્યા છે, કે જે ઉપરથી માલુમ પડે છે કે હોસ્ટેલને લગતી બધી ગોઠવણું મેનેજીંગ કમીટીના હાથમાં સોંપવામાં આવી હતી. ઉક્ત મેનેજીંગ કમીટીએ મેનેજીંગ કમીટીના નિયમો તથા વિદ્યાથીઓને પાળવાના નિયમો ઘડી કાઢ્યા હતા. આ કમીટી કયારે બંધ થઈ અને શા કાર ણથી બંધ થઈ તે રિપોર્ટ પરથી જણાતું નથી. મેનેજીંગ કમીટીના બંધ થયા પછી સઘળી વ્યવસ્થા શેઠ મણિભાઇ ગોકુળભાઈ પોતે સુપ્રીન્ટેન્ડેન્ટ મારફત કરે છે. હાલ તુરત આ હોસ્ટેલ માટે કોઈ પણ જાતની મેનેજીંગ કમીટી અથવા સલાહકારક બોર્ડ અથવા વિઝિટર્સ બોર્ડ યા સેક્રેટરી હોય એમ લાગતું નથી. ટ્રસ્ટડીડ, તા. ૧૪ મી ફેબ્રુઆરી ૧૯૧૦ ના દિને સંસ્થા ગવર્નર સાહેબના હાથથી ખેલવામાં આવી ત્યારે શેઠ મણિભાઈએ પોતાના ભાણ દરમ્યાન જણાવ્યું હતું કે Page #256 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ શ્રી જેન વે. ક હેરંs. "Steps are being taken to place the institution on a permanent basis by the creation of a trust, I fervently hope that my correligionists will all cordially cooperate to make it completely serviceable to the Jaina students of this Presidency and even of mote distant parts and thus to fulfil the earnest hopes of my lamented father.” અર્થ–સ્ટડીડ કરીને આ વિદ્યાલયને સ્થાયી પાયાપર મૂકવા માટેનાં પગલા લે વાનું ચાલુ છે. હું તીવ્રતાથી આશા રાખું છું કે મારા સર્વ સ્વધામીઓ આ ઇલાકાના તેમજ ઘણું દૂરના સ્થળેના પણ જૈન વિદ્યાર્થીઓને સંપૂર્ણ રીતે આ વિદ્યાલય ઉપયોગી થાય તેમ કરવાને અને આ રીતે મારા સ્વર્ગસ્થ પિતાશ્રીના હદયના મનોરથ પૂર્ણ પાડવા ઘણા આનંદપૂર્વક સંયુક્ત પ્રયત્ન કરશે. ૧૯૧૦ ને રિપોર્ટની અંદર સેક્રેટરી જણાવે છે કે “The hostel is still not put on a firm basis by the exe. cution of a trust-deed of its funds and property but Mr. Manilal is intending to do it as soon as possible." અર્થ-આ આશ્રમ હજુ સુધી તેના ફંડ અને મિલ્કતનું ટ્રસ્ટડીડ કરી દ્રઢ પાયાપર મૂકાયું નથી. પરંતુ શેઠ મણિભાઈ ટ્રસ્ટડીડ જેમ બને તેમ વહેલું કરવા ઇરાદો રાખે છે. શેઠ મણિભાઇના ઉપલા શબ્દોને તેમજ ઉપલા રિપોર્ટના શબ્દો બહાર પડયાને પાંચ વર્ષ થઈ ગયા છે તે છતાં હજી ટ્રસ્ટડીડ કરવામાં આવ્યું નથી. શા કારણથી ટ્રસ્ટ ડીડ કરવામાં આવ્યું નથી તેથી જૈન કેમ અજ્ઞાત છે. કેટલાકનું કહેવું એમ છે કે ટ્રસ્ટ કિડ કરવાનું કામ શેઠ મણિભાઈએ રા. રા- મોતીચંદ ગીરધરલાલ કાપડીઆ સોલીસીટરને પેલું હતું અને તે સોલીસીટરે તેને ખરડો તૈયાર કરી શેઠ મણિભાઈને મોકલ્યો પણહતો. આ ખરડામાં ફેરફાર કરવાની જરૂર જણાતી હોય અથવા નવો ખરડો તેજ અગર બીજા સોલીસીટર મારફત કરાવવાની જરૂર હોય તો તે મુંબઇ શહેરમાં ટુંક મુદતમાં બની શકે તેમ છે તે છતાં પણ આટલાં વર્ષ થયાં, આ બાબતમાં ૫૩ ટ્રસ્ટડીડ કરવામાં નથી આવ્યું તે આવી એક નમુનેદાર સંસ્થાના હિતને લાભકારી ન ગણાય એમ જૈન કેમને સમજુ વર્ગ માને છે. કેટલાક અણસમજુ લોક એમ માને છે કે ટ્રસ્ટડીડ કરવાથી ટ્રસ્ટ કરનારની સર્વ સત્તા જતી રહે છે. પરંતુ ટ્રસ્ટ કરનાર પિત ટ્રસ્ટી થઈ શકે છે તેમજ પિતાના કુટુંબમાંથી અથવા જેઓ પર પિતાને પાક ભરેશ હેય તેવા ગૃહસ્થોમાંથી ટ્રસ્ટીઓ નીમવા એવું બંધારણ ટ્રસ્ટડીડમાં કરી શકે છે. તે જોતાં ઉપલી માન્યતા ભૂલ ભરેલી છે અને અમે માનીએ છીએ કે શેઠ મણિભાઈ પોતાના ટ્રસ્ટડીડ સંબંધીના ઉચારેલા ઉદ્દગારો જોતાં આવી માન્યતાને કઈ પણ મચક આપે તેમ નથી. ખર્ચ ૧૮૧૦ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે શેઠ મણિભાઈ માસિક રૂ. ૧૨૫) સંસ્થાના ખર્ચ માટે આપે છે અને જ્યાં સુધી ટ્રસ્ટડીડ પાર્ક થઈ રજીસ્ટર થાય ત્યાં સુધી આપવા જણાવ્યું છે. ૧૯૧૩ ના રિપોર્ટ પરથી માલૂમ પડે છે કે શેઠ મણિભાઈ Page #257 -------------------------------------------------------------------------- ________________ શેઠ ગોકળભાઈ મુળચંદ વિદ્યાથી આશ્રમ. ૪૧૫ માસિ . ૨૫૦) આ સંસ્થાના ખર્ચ માટે આપે છે. ઉકત બંને રીપેટમાં જે હિસાબ છાપવામાં આવ્યા છે તે જોઈએ તેવા વિગતવાર નથી એટલું જ નહિ પરંતુ ૧૮૧૦ ના રીપોર્ટની અંદર માત્ર એક જ વર્ષનો હિસાબ આપવામાં આવ્યો છે, જ્યારે ૧૯૧૩ ના રીપોટ માં સંવત ૧૮૬૭ ની સાલનો હિસાબ આપવામાં આવ્યું છે, વચલાં વર્ષોના હિસાબનું શું થયું તેની વીગત કોઈ પણ ઠેકાણે પી મળતી નથી. એ વર્ષોમાં કોઈ પણ જાતની આવક થઈ કે કેમ તેમજ શું શું ખર્ચ થશે ને કેટલો થયો તેની વિગત ૧૮૧૭ ના રીપેટની અંદર છાપવાની ખાસ જરૂર હપરંતુ તે વીગતો છાપવામાં આવી નથી. રૂ. ૧૫૦૮–૩–જેવી રકમ પગાર ખાન ઉધરવાથી તે બાબતને વિશેષ ખુલાસે આ સંસ્થ ના સુપ્રીન્ટેન્ડેન્ટ પાસે માંગતાં માલુમ પડે છે કે તેમાંથી રૂા ૧૨૦૦) માસિક રૂ. ૧૦૦ લેખે માત્ર સુપ્રિન્ટેન્ડન્ટના એક વર્ષનો પગારનાજ છે. સુપ્રીન્ટેન્ડેન્ટ, (પર્યવેક્ષક ). આ સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી સંસ્થાના સ્થાપકને વિચાર કઇ સારા વિદ્વાન સુશિલ સુપ્રીન્ટેન્ડેન્ટ વિદ્યાર્થીઓની : ખરેખ રાખવા માટે તેમજ વિદ્યાર્થીઓની રહેણું કહેણી પર સારી છાપ પાડવા માટે : વાને હતો તેથી સંસ્થા ઉઘડી તે વખતે નામદાર ગવર્નર સાહેબ સર સીડનહામ કલાકે પિતાના ભાષણમાં નીચે પ્રમાણે જણ લું હતું: There is also to be a w i-qualified superintendent whose duty it will be to exercise p inal influence upon the stu. den s and endeavour to form their characters. અર્થ—આ સંસ્થામાં એક સુયોગ્ય પાન્ડેન્ટ પણ હવે જોઈએ કે જેની ફરજ વિદ્યાર્થીઓ પર પોતાની અસર કરીને તેના ચારિત્ર્યને ગ્ય સ્વરૂપ આપવામાં પ્રયન કરવા ની છે. શરૂઆતમાં મી. ઉમેદચંદ દોલતચંદ બને આ બી. એ. ને આ સંસ્થાના સુપ્રીન્ટેન્ડેન્ટ તરીકે નીમવામાં આવ્યા હતા. તેઓએ | સંસ્થા છેડી તે વખતે શેઠ મણિભાઈને કિળભાઇને આ સંસ્થા સંબંધમાં જે લેખી ચારો દર્શાવ્યા છે તેમાં સુપ્રીન્ટેન્ડેન્ટ સંબં* ધમાં તેઓએ જે વિચાર દર્શાવ્યા છે તે બ યોગી હોવાથી નીચે ઉતારી લેવામાં આવે છે. “આ સંસ્થાને સુપ્રીટેન્ડેન્ટ હમેશા જેન ગ્રેજ્યુએટ જોઈએ તદુપરાંત ધાર્મિક બુદ્ધિ ળેિ પણ જોઈએ પણ તે સુપ્રીવેન્ડેન્ટે આ સંસ્થા સિવાય બીજે કંઈ જગ્યાએ નોકરી કરવી નહિ જોઈએ , તેમને છોકરાઓને અભ્યાસ, ચાલ ચલગત, આચ ર વિચાર વગેરે માટે પોતાને સઘળે ખત રોકે જોઈએ. વિદ્યાર્થિઓમાં જેણુણે હોય તેનું તેણે બરાબર નિરીક્ષણ કરી તેનું શી રીતે નિવારણ કરવું તે પાઠ તેને સારી રીતે આવો જોઇએ. જૈન વિદ્યાર્થીઓને સ્વ- વિચારના, વીર ધર્મનાં વિજય કરવા હમેશાં તૈયાર રહે તેવા સંસ્કારવાળા કરવા તેણે પાસ કરવો જોઈએ. આ સિવાય તેણે બીજું કોઈ પણ કામ નહિ કરવું. ધાર્મિક શિક્ષકે પણ કામ કરવા માટે બીજા ગૃહસ્થની નીમણુક કરવી કારણકે બે કામ કરવા જ ; તેથી એકે કામ સારું થતું નથી.” Page #258 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ શ્રી જૈન ભવે. કે. હેલ્ડ. મી. બરોડીઆએ ઉપલા પારામાં જે નિયમે સુપ્રીન્ટેન્ડેન્ટ માટે બાંધ્યા તે નિયમ કેટલે દરજજે હાલના સુપ્રીન્ટેન્ડેન્ટની નિમણુંક તથા કાર્યથી સચવાય છે અને કેટલે દરજે તે નિયમેને ભંગ થાય છે તેને યથાસ્થિત વિચાર શેઠ મણિભાઈ ગોકળભાઈ કરી શકે. અમોએ જે તપાસ કરી છે તે ઉપરથી અમોને એમ માલમ પડે છે કે હાલના સુપ્રીન્ટેન્ડેન્ટ ને માસિક રૂ. ૧૦૦) ને પગાર આપવામાં આવે છે તે છતાં તેઓ માત્ર આ સંસ્થામાં હવારના આઠ વાગ્યા સુધી અને રાત્રિના આઠ વાગ્યા પછી હાજરી આપે છે. એટલે કે સવારના આઠથી તે રાતના આઠ વાગ્યા સુધી આ સંસ્થામાંથી ઘણું ખરૂં ગેરહાજર રહે છે. સંસ્થામાં રહેતા વિદ્યાથીઓ ઘણું ખરૂં ગેરહાજર રહે છે. સંસ્થામાં રહેતા વિદ્યાથિઓ તરફની ઉપર જણાવેલી ફરજ સુપ્રીન્ટેન્ડેન્ટ કેવી રીતે બજાવે છે તે સમજી શકાતું નથી. સુપ્રીટેન્ડેન્ટની ફરજ માત્ર સવારના આઠ લોન્યા પહેલાં અને રાતના આઠ વાગ્યા પછીજ હોય તે જૈન વિદ્યાથીઓમાંથી અથવા કે કઈ જૈન વિદ્વાનેમાંથી નામને પગાર લઈ તે કામ કરવા પણ તૈયાર થશે. અને તે, તે મોટો પગાર સુપ્રીટેન્ડેન્ટને આપવામાં આવે છે તેમાંથી જે બચાવ થાય તે ગરીબ વિ અને લરશિપ આપવામાં તથા આ સંસ્થાની બીજી કોઈ બેટ પૂરી પાડવામાં વાર દાકાય. દાખલા તરીકે ધાર્મિક શિક્ષણ માટે કોઈ સારા પંડિત અથવા જેન ગ્રેજ્યુએટ કે હમેશાં એક કલાક ધાર્મિક શિક્ષણ આપવાની ગોઠવણ કરી શકાય તેમ છે. વિદ્યાથીને પાળવાના નિયમે, સુપ્રીન્ટેન્ડેન્ટ મહાશયની ફરજ છે કે ઉપલા નિયમ વિદ્યાર્થી બરાબર પાળે તે માટે યોગ્ય પ્રબંધ કરે. અને કોઈ પણ વિદ્યાર્થી તયા નિયમનો ભંગ થાય છે તે વિદ્યાર્થી પાસેથી ખુલાસો મેળવી ફરીથી નિયમનું ઉલ, ધ ન થાય તે માટે બંદેબસ્ત કરે. વિદ્યાર્થીને પાળવાના જે નિયમો છે તેમાંના કેટલાક નિયમોનું પાલન થતું નથી એમ વિદ્યાર્થીઓને પૂછવાથી માલૂમ પડે છે. જૈનેતર વિદ્યાર્થીઓ જૈન વિદ્યાર્થીની કોઈ વખત અરજી સ્થળ કાચને લીધે નામંજુર કરવામાં આવે છે. તે દેખાડી આપે છે કે આ સંસ્થામાં જેટલું વિધાર્થીઓની જગ્યા છે તેના કરતા વિશેષ વિદ્યાર્થીઓ આ સંસ્થાનો લાભ લેવા ઇરસ તે છતાં કેટલાક જૈનેતર વિદ્યાર્થીઓને છેલ્લા થોડાક વખત થયાં આ સંસ્થામાં દાખલ : વામાં આવ્યા છે. આ સંસ્થા જૈન વિદ્યાર્થીને જ માટે સ્થાપવા કે, ' આવેલી છે અને વિદ્યાર્થીઓને જે અરજી કરવાનું જે પત્રક છાપવામાં આવેલું છે તે પણ જેનેના ત્રણે ફીરકાના નામ આપવામાં આવેલાં છે–વેતાંબર, સ્થાનકવાસી, દિ - ૧૨. જેનેતર વિદ્યાર્થીઓને શેઠ મણિ ભાઈએ કે સુપ્રીટેન્ડેન્ટ સાહેબે દાખલ કર્યા તેની ખબર નથી. જેનેતર વિદ્યાર્થીઓને કોઇ પણ જાતની અરજી કરવી પડે છે કે કેમ, અને ન વિદ્યાર્થીઓને પાળવાના જે નિયમે છે. દાખલા તરીકે પૂજા, કંદમૂળ; નહિ ખાવાં, રામ ભજન નહિ કરવું તે તેઓને લાગુ પડે છે કે કેમ તેની તપાસ થવાની જરૂર છે. સૂચનાઓ. બીજી આવી સંસ્થાઓ સાથે સરખામણી આ સંસ્થા એકંદરે સારી રીતે ચાલે છે. અને તેને લાભ ઘણો જ સારો લેવાય , પરંતુ આ સંસ્થાને સંગીન પાયાપર Page #259 -------------------------------------------------------------------------- ________________ શેઠ ગોકળભાઈ મુળચંદ વિદ્યાર્થી આશ્રમ. ૪૧૭ મૂકવા તથા વિશેષ સારી રીતે ચાલે ને સારી વ્યવસ્થા થાય તેને માટે અમે નીચેની સૂચના કરીએ છીએ. (૧) આ સંસ્થાનું દ્રસ્ટડીડ કરી ર૧ ટર કરવાની ખાસ જરૂર છે. (૨) વિદ્યાર્થીઓનું ચારિત્ર્ય યથારિયન બાંધી શકે અને તેઓનું જીવન ઉચ્ચ કરી શકે એવા સુયોગ્ય સુપ્રીન્ટેન્ડેન્ટની જરૂર છે અને તે સુપ્રીન્ટેન્ડેન્ટ ચેડા કલાક નહિ પણ આખો વખત સંસ્થામાં જ. જરી આપવી જોઈએ અને સંસ્થામાં રહેતા વિઘાર્થીઓને અભ્યાસ, ચાલ રણ આચાર વિચાર વગેરે માટે પોતાને સઘળે વખત રોકવો જોઈએ. (૩) દરેક વિદ્યાર્થી ધાર્મિકવ્યાવહા . અભ્યાસમાં આગળ વધે છે કે નહિ. ચાલ ચલણ કેવી રાખે છે અને તેને તંદુરસ્તી કેવી છે, સંસ્થામાં કેટલા દિવસ ગેરહાજર રહેલ છે તેને છ મા રીપોર્ટ સુપ્રીન્ટેન્ડેન્ટ કરી સંસ્થાના માલેકને તેમજ વિધાર્થીના પિતાને અથવા '' ને મોકલવો જોઈએ. (૪) સંસ્થાને લગતું દરેક કાર્ય કે એ માટે થોડા સભ્યોની વ્યવસ્થાપક કમીટી તેના સેક્રેટરી સાથે નીમવાની જરૂર છે. (૫) જેન તથા જૈનેતર ચોગ્ય ગૃહમાંથી દર વર્ષે ૪ થી ૬ વિઝિટરે નીમવા કે જે એનું કાર્ય ( અગાઉથી ખબર આપ્યા વગર ) આ સંસ્થાની મુલાકાત લઈ તે સંબંધે રીપોર્ટ પોતાની સા.! સાથે સંસ્થાના માલેક સેક્રેટરી કે વ્યવસ્થાપક : કમીટીપર પરભા મોકલે. (૬) વિદ્યાર્થીઓ માટે રવિવાર બિ ના દરેક દિવસે એક કલાક ધાર્મિક શિક્ષણને વર્ગ ચાલુ હે જોઇએ. ૭) ધાર્મિક શિક્ષણ માટે કઈ સાર પંડિત અથવા જૈન ધર્મના સારા અભ્યાસી વિ ધાનની નિમણુક કરવી. (૮) વિદ્યાર્થીઓ માટે ડીબેટીંગ ર નાયટીની જરૂર છે કે જે દર રવિવારે મળે અને હિનામાં એક વખત બહારના કોઈ વિદ્વાન ગૃહસ્થને પ્રમુખ તરીકે બોલાવે. (૪) દેરાસરજીને લઈને વિદ્યાર્થીને જે અગવડ પડે છે તે દૂર કરવા પ્રયત્ન કરવો. (૧૦) વિદ્યાર્થીઓની તંદુરસ્તી કેવી રહે છે તેપર સુપ્રીન્ટેન્ડેન્ટ ખાસ ધ્યાન આપવું અને બની શકે તે જૈન ! કરામાંથી કોઈ ડૉકટરની ઓનરરી રૅડીકલ અડવા ઇઝર તરીકેની નિમણુક કર. (૧૧) આ સંસ્થાનો જે વિધાર્થીઓ લાભ લેતા હોય તેઓને સ્કુલ ફી તથા કોલેજ ફી ઓછી લેવામાં આવે તે માટે સ્કુલ તથા કોલેજના પ્રિન્સિપાલને પત્ર લખી તેમજ મળી બંદોબસ્ત કરવી જોઈએ. (૧૨) હાલમાં વિદ્યાર્થીઓજ રસો લાવે છે અને રસાયાને રાખી તેની બધી વ્યવસ્થા કરે છે. કેટલીક વખત રડું બંધ થઈ જાય છે. તેથી ઘણું અગવડ ભોગવવી પડે છે તો રસોડું હમેશાં લુ રહે અને રસોયાને રાખવાની તથા બીજી વ્યવસ્થા સુપ્રીટેન્ડેન્ટની દેખરેખ નીચે રાખવી. ખાધા ખેરાકીને જે કાંઈ ખર્ચ Page #260 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ શ્રી જૈન વે. કે. હેડ. તેઓ આપે છે તે પ્રમાણે તેઓ આપે છે. માત્ર રસોયાને પગાર સંસ્થા તરફથી આપવામાં આવે તો ઘણું સારૂં. (૧) સંસ્થાને રીપોર્ટ દર વર્ષે અથવા બે છપાવવો જોઈએ અને જે રીપોર્ટ બે વર્ષ છાપવામાં આવે તે બંને વર્ષને કલ વિગતો તથા હિસાબ તેમાં છો જોઈએ. હાલ ત્રણ વર્ષે રીપોર્ટ છપાવેલ છે અને તેમાં ત્રણ વર્ષની વિગત નહિ પણ એક વર્ષની વિગત તથા હિસાબ . યેલ છે તેમ ન થાય તે માટે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. (૧૪) ઉક્ત રીપોર્ટની અંદર હિસાબ વિગતવાર અપાયો વધારે સારૂં. (૧૫) આ સંસ્થાના નિભાવ તથા ચાલુ ખર ટે સ્થાયી ફંડ છે કે નહિ. તે રીપેટ પરથી જણાતું નથી. સ્થાયી ફંડ ન લે છે તે માટે પ્રબંધ કરવાની ખાસ જરૂર છે, (૧૬) રીપોર્ટ તૈયાર થયા પછી એક મહિના દર જાહેર સભા બોલાવી તે રીપોર્ટ રજુ કરો, અને આવી સભાની અંદર લાગે તે જૈનેતર ગૃહસ્થોને બોલાવવા. (૧૭) જે ઑલરશિપ હાલમાં આ સંસ્થા ત અપાય છે તે ઓછી છે અને થાયી નથી. જેથી શ્રીમંતોએ આવી ? 'થાઓને સારી સારી રકમો આપવી જોઈએ કે જેના વ્યાજમાંથી જૂદી જૂદ હાલરશિપ આપી શકાય. છેવટમાં અમે કહેવાની રજા લઈએ છીએ કે હું શેઠ ગોકુળભાઈ મુલચંદ તથા શેઠ મણિભાઈ ગોકુળભાઈએ આવી સંસ્થા સ્થાપી અમસ્ત જૈન કોમ ઉપર અનહદ ઉપકાર કર્યો છે, જેનોની અંદર ઘણું દાનવીર થઈ ગયા , પરંતુ જૈનની કેળવણી સંબંધમાં કોઈ પણ જૈન ગુહસ્થ સારી રકમ ખર્ચા હોય તે શેઠ માણેકચંદ પાનાચંદ, બાબુ પનાલાલ પુનમચંદ તથા શેઠ ગોકળભાઈ મુળચં , જેનોની અંદર ઉચ્ચ કેળવણીને હાલ જે વિકાસ માલુમ પડે છે એ આવી સંસ્થા આભારી છે. આ સંસ્થાને લાભ મુંબઈ ઇલાકાના જુદે જુદે સ્થળે વસતા વિધાર્થી : છે. આ સંસ્થા દિન પ્રતિદિન પ્રગતિ કરે અને કિ જૈન વિદ્યાર્થીઓના અભ્યાસમાં ઉપકારી થાય તે માટે ચિરંજીવ રહો અને તેના ૨ કનું નામ સદાને માટે અમર રહો એમ ઇછી વિરમીએ છીએ. જૈન એસોસીએશન ઓફ ઈન્ડિયાએ એક વે કરી મુંબઈની જૂદી જૂદી જૈન જાહેર સંસ્થાઓની તપાસ લઇ તે સંબંધી સુધારા લગતી સૂચનાઓનો રીપોર્ટ મેળવી તે પર ઘટતું કરવા માટે જુદા જુદા ગ્રહોની ? - કિશન કમીટીઓ નીમી હતી તેમાં ગોકુળભાઈ મુળચંદ જૈન હેસ્ટેલ સંબંધી રીપોર્ટ તપાસ લઈ કરવા માટે રા. મકનજી જુઠાભાઇ મહેતા બી. એ. એલ. એલ. બી. બેરી ટલ્લે તથા ર. મોહનલાલ દલીચંદ દેશાઈ બી. એલ એલ. બી. વકીલની એક કમીટીની હતી. તે કમીટીએ રીપોર્ટ કરી તા. ૨૮ મી જુલાઈ ૧૯૧૫ ના રોજ એસોસિએપ ઉપર મોકલી આપ્યો હતો. આ રીપોર્ટ ઘણું મહત્ત્વનું હોવાથી એવી આશા રાખવામાં આવી હતી કે તે રીપેટ એસોસીએશનના કામકાજના વાર્ષિક રિપોર્ટમાં પ્રસિદ્ધ છે અને વાસ્તવિક રીતે તેમની સૂચનાઓને અમલ કરવા સંબંધે કંઈ પણ કરવામાં આવશે, પરંતુ અત્યાર સુધીમાં જે કંઈ થયું હોય એ જાહેરમાં થી આવ્યું છે તે છે માં આવવાની જરૂર છે. તે રીપોર્ટ Page #261 -------------------------------------------------------------------------- ________________ સવીકાર અને સમાલોચના, ૪૧૯ mmna જાહેર જૈન પત્રામાં પણ પ્રસિદ્ધ નથી થયો. તેનાં કેટલાંક અંશે પ્રગટ થયા છે તેથી ગેરસમજુતી ઉભી થઈ હોય તો તે નિવારવા માટે અને રિપોર્ટમાંની સૂચનાઓથી બીજી જાહેર સંસ્થાઓને લાભ થવાનો સંભવ છે તે માટે આખો રિપોર્ટ અત્ર પ્રસિદ્ધ કરવામાં આવે છે. અમને આશા ભરી ખાત્રી છે કે તેને લાભ બધી સંસ્થાઓ લેશે. તંત્રી, સ્વીકાર અને સમાલોચના. ધ્યાન કહપતરૂ–( મૂળ હિંદીમાં શ્રીઅમોલખ ઋષિ કૃત પુસ્તકનું ગુજરાતીમાં ભાષાંતર કરનાર રા. પ્રાણજીવન મોરારજી શાહ રાજકોટ પરમાર પ્રેસ મૂલ્ય આઠ આના છે. ૩૧૦+૧૦મ્પ ) આ લેખના પ્રસિદ્ધ કર્તા પરબંદરવાળા શાહ હરખચંદ વેલજી અને સ્નેહીઓ તરફથી અભિપ્રાયાર્થે મળ્યું છે. ધ્યાન એ વસ્તુને મુખ્ય મુખ્ય બધાં દશનેએ આત્મવિકાસમાં એક આવશ્યક અંગ તરીકે સ્વીકારેલ છે અને તેનું ખાસ સ્વરૂપ જૈન દર્શનમાં શું છે તે યથાસ્થિત જાણવા માટે આ પુસ્તક કેટલેક અંશે ઉપયોગી થઈ શકશે એ નિઃસંદેહ છે. અત્યાર સુધીમાં આ સંબંધે ગાદીપક ( મુનિ મહારાજશ્રી બુદ્ધિમાગર કૃત) અને જૈન દષ્ટિએ યોગ (રા. મેતીચંદ ગિરધર કાપડીઆ કૃત) એ બે પુસ્તક નીકળ્યાં છે તે અને આ પુસ્તક અવલોકન કરવા યોગ્ય છે, સ્વાધ્યાયનો એક પ્રકાર વાન છે અને ધ્યાનના ધર્મધ્યાન અને શુક્લધ્યાન એ બે ભેદ છે અને તેના પાછા દાંતર છે. આ ધ્યાનની શૈલી જોતાં અન્ય ધર્મમાં જેને “રાજગ” કહેવામાં આવે છે. તે સાથે આ ધ્યાન સમાનતા ધરાવે છે મૂળ હિંદી ગ્રંથનું આ ભાષાંતર કરવામાં ભા. કર્તાએ ઘણી સારી મહેનત લીધી છે એ વું મૂળ સાથે આને સરખાવી જતાં માલૂમ પડે છે, એટલું જ નહિ પણ મૂળમાં જે અશુદ્ધતાઓ શ્લોક ગાથાદિ તથા છપાઇમાં રહેલી છે તેને જે ગ્રંથમાં તે ગાથાદિ ઉલ્લેખિત કરેલ હોય તેનો તથા વિદ્વાને આશરો લઈ શુદ્ધ કરી મૂકવામાં પણ સારે શ્રમ લીધે છે. મૂળ ગ્રંથની ગુંથણી સારી છે પણ જુની ઢબની છે. કેટલાંક શતક થયાં હજુ સ્વ. શ્રી વિવેકાનંદ અને રામતીર્થ સ્વામી જેવા પ્રખર વિદ્વાન જૈન વેગને યથાસ્થિત હાલના સમય, દેશ અને સંજોગોને અનુરૂપ સમજાવી શકે એવા યોગનિષ્ઠ પુરૂષ જૈનમમાં વિરલા થયા છે. તેવા જેન કોમમાં થાય ને તેમના તરફથી પુસ્તકો પ્રાપ્ત થાય ત્યાં સુધી આવાં પુસ્તકોપરજ લોકે નિર્ભય રહેશે. આ ગ્રંથમાં કદાચ અનુભવ જ્ઞાન ઓછું હોય પણ ઘણું પુસ્તકને આધાર લઈ વિષયને વિસ્તૃત બનાવ્યો છે તેથી વિષયની ગહનતા હોવા છતાં તેમાં ચંચુ પ્રશ વિશેષ સારી રીતે કરી શકાશે. ખરી રીતે આવાં પુસ્તકોને સત્ય અભિપ્રાય અનુભવી જ આપી શકે તેથી અમારે તેવા હેવાન દા ન હોવાથી અમે એટલું જ કહીશું કે એ કંદરે ભાષા સરલતા, સ્પષ્ટતા હોવાથી આ ગ્રંથ ઉપયોગી નિવડશે અને ઈચ્છીશું કે તે લાભ સામાયિકાદિ ક્રિયા કરવામાં જો સારી રીતે લેશે. કિંમત પુસ્તકના પ્રમાણમાં તેની મૂળ કિંમત કરતાં ઓછી માત્ર આઠ આના રાખી છે તે માટે અને ભાષાંતર કરાવી પુસ્તકોને બહાર પાડયું છે તે માટે પ્રકારોને ધન્યવાદ ઘટે છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન વે. કૅા. હૅરૅલ્ડ. શ્રીમન્નાગપુરીય તપાગચ્છની પટ્ટાવલી ( ૫ ૪૮ પ્ર૦ જૈનયુવક મંડળ શાનળાની પાળ અમદાવાદ-કીંમત અમૂલ્ય) આ પટ્ટાપલી ખાસ કરી તપાગચ્છની એક શાખા કે જેતે લેાક ભાષામાં પાયચ'દી ગચ્છ કહેવામાં આવે છે તેની છે પરંતુ તેમાં શ્રીમન માવીર પ્રભુથી આરંભ કરી છેલ્લા અને હમણાજ સ્વર્ગસ્થ થયેલ ભ્રાતૃચંદ્રજી સુધીના ૭૩ !!• ટના સૂરિઓનું ટુંક ટિપ્પણુ આપેલ છે. પ્રસ્તાવનામાં જણાવ્યું છે કે આ મુનિશ્રી સાગર ચંદ્રજીએ નાની મોટી દશ પટ્ટાવલી એકઠી કર્યું તેમાંથી ટુંક સાર ગ્રહણ કરી લી આપેલ છે. આ માટે ઉક્ત મુનિના ઉપકાર માટે છે. પણ તે સાથે અમારે કહેવું જોઇશે કે ખરા આધારથી આ પટ્ટાવલી લખવાં આવેલ છે તે સિદ્ધ કરવા માટે અને કેટલે અંશે પ્રમાણપૂર્વક છે તે બતાવવા માટે ગચ્છની પટ્ટાવલી એ રીતે છપાવવા યેાગ્ય છે કે મૂલ સસ્કૃત્ત કે ભાષામાં જેટલી જેટા ડાય તે સ ંશોધિત કરી તેને નર્ આપી એક ભાગમાં પ્રકટ કરી પછી બીજા ભાગ તે સર્વના સાર તે દરેક તબરવારના ઉલ્લેખ સાથે પ્રકટ કરવા જોઇએ અને છેવટે સૂરિ, મુનિ આદિની નામવાર અનુક્ર ણિકા પૃષ્ટ સાથે આપવી જોઇએ. આ સાર લખ જે જે પૂર્ણ પરપરાએ સાંભળવામાં આવ્યું હોય, જે દંતકથા હોય, તે સર્વ તે પ્રમાણે મુકવી જોઇએ. આમાં કેટલાક શ્લાકે ધણાએક પટધર સંબધી લખતાં મૂક્યા છે તે ય ી લીધેલ છે તે નહિ જણાવેલ હાવાથી રખેને હમણાંજ રચેલા હોય એવી કાઇને શંકા થવાતા સંભવ છે. વિશેષમાં આમાં સમકાલીન ઇતિહાસની કવચિત્ હકીકતની નોંધ મુશ્કેલી છે, તે ઉપયાગી છે. વિસ્તારપૂર્વક પદ્માવલિ આપવામાં પ્રબંધ ચિંતામણિ, પ્રભાવક ત્રાદેિ ઐતિહાસિક પુસ્તકાના આધા લઇ તેની સાક્ષીથી ધણી હકીકતા નાંધવી આવશ્યક અમે આ પુસ્તકને વધાવીએ છીએ કારણકે જે કંઇ ટુંક હકીકતા આપેલી છે તે ઉપયોગી અચુક છે. તે માટે પ્રકાશક મંડ ળને ધન્યવાદ આપીએ છીએ અને ઇચ્છીશું' કે પધચંદ્ર સૂરિ તથા તેના પટ્ટધરાએ જે ગ્રંથા તથા રાસાએ આદિ રચ્યાં છે તે અનુક્રમે સુંદર અને ઉપયાગમાં આવે તેવા આકા રમાં પ્રસિદ્ધ કરવામાં આવશે કે જેથી સમાજઆ ગથી થયેલ ઉપકાર સમજી શકાય. ૪૨૦ १ नरभवर्दिहं तोक्नय माला. २ मौनैकादशी कथा. ३ श्री जैन स्तोत्र रत्नावलीપ્ર॰ ધ્યાવિમલ જૈન ગ્રંથમાલા અમદાવાદ. રત્નસાગર પ્રેસ. ) આમાંના પહેલા ગ્રંથ પ્રાકૃતમાં છે અને તેનું સંસ્કૃતનામ નરભવ દૃષ્ટાંતા પનય ભાલા છે. રચનાર પ્રસિદ્ધ શ્રી જ્ઞાનવિમ લસૂરી છે. તેમનુ ટુંક ચરિત્ર પ્રસ્તાવનામાં આવ્યું છે તેથી તેમના કંઇ વિશેષ પરિચય થદ શકે છે. મૂલ પટ્ટધર વિજયપ્રભૂસૂરિ સાથે જરા વિખદ હોવાથી યશેાવિજય ઉપાધ્યાયજીને સૂરિપદ તેમણે ન આવ્યું પણ ઉ. નયવિમલને આપ જ્ઞાનવિમલસૂરી નામ રાખ્યું એવી કેટ લાકની કલ્પના છે તે અયેાગ્ય છે, કારણ કે યવિજયના સ્વર્ગવાસ સ. ૧૭૪૫ માં થયે! જ્યારે જ્ઞાનવિમલસૂરિને સૂરિપદ ૧૭૪૯ માં આવ્યું. ( એ આનંદ કૈવલીના રાસની પ્રશસ્તિ. ) પહેલામાં મનુષ્યભવની ઉત્તમતા દૃષ્ટાંતના તયથી સમજાવવા માટે આ ગ્રંથની રચના છે ગુજરાતી ભાષાંતર શાસ્ત્રી લીપિમાં આપેલ છે તેથી આ ગ્રંથ સહેલાથી સમજી શકાય છે પૃ. ૮૦+૨ છે. ખીજા ગ્રંથમાં માત્ર માન અેકાદશીના પર્વ સંબધી કથા સસ્કૃ તમાં આપેલી છે. તેના રચનાર તપગચ્છ ૫૬ માં પાટધારક આનંદવિમલસૂરિના ઋદ્ધિ વિમલ તેના કીર્ત્તિ વિમલ અને તેના શ દ લ ણિ છે. પૃ, ૮+૨ છે. આ Page #263 -------------------------------------------------------------------------- ________________ કૅન્ફરન્સ મિશન. ૪૨૧ બધા વિમલશાખા” એ નામથી ઓળખાય છે. અમદાવાદમાં વિમલને અપાશરે છે. ત્રીજા ગ્રંથમાં વિમલ શાખાના જુદા જુદા પંડિત મુનિઓએ રચેલાં જુદાં જુદાં સ્તોત્ર છે. તેમના એક નામે સંભવનાથસ્તોત્રની ટીકા વિદ્યમાન સૌભાગ્ય વિમલ પંન્યાસના શિષ્ય મુક્તિવિમલ પંન્યાસે સંસ્કૃતમાં રચી છે. આ રીતે વિમલશાખાના પૂર્વ પંડિત રચિત ગ્રંથો પ્રસિદ્ધ કરવા પ્રયત્ન ઘણે આનંદ આપે છે. નાનાં નાનાં પુસ્તકો એકી સાથે છાપવામાં આવે તો વિશેષ યુગ્ય થશે. આ જ રીતે જૂદી જૂદી શાખા તિપિતાના ઉપકારક પૂર્વ જેનું ઉત્તમ સ્મરણ રાખવા આનું અનુકરણ કરશે તે સાથે સાથે સમાજ પર પણ ઉપકાર થશે. હમણાં જ્ઞાનવિમલસરિની સર્વ ગુજરાતી કૃતિઓ છપાય છે તેમાં છૂટક છૂટક છંદ ઑાત્ર સ્તુતિ આદિને ઘણો મોટો સંગ્રહ છપાયેલો અમે અમદાવાદમાં જોયે એટલે આનંદ થયો. તે થોડા વખતમાં બહાર પડશે. અમે આ પ્રયત્ન સફલ અને હિંગત થાઓ એ ભાવીશું. સિસ્ટક વિશ્વાસ–લેખક મુનિ તિલક વિજય. આમાં અમારા એક વિદ્વાન હીંદી મિત્રના કહેવા પ્રમાણે હીંદી પ્રસિદ્ધ કવિ મૈથિલિશરણના વિચારોનું મૂળ યા વિકૃત સ્વરૂપમાં પ્રકટીકરણ છે. જો તેમ હોય તો છે નાના હૃદય રસ પર જ અવલંબન રાખવું ઇષ્ટ છે એટલું જ કહીશું. કાવ્ય સ્વતઃ તે દરણીયને મનન શીલ છેજ. कॉन्फरन्स मिशन. ૨ શ્રી જે તે મદાર , (તા. ૨૭–૧૦–૧૬ થી તા. ૨ –૧૨–૧૬, સંવત ૧૮૭૩ ના કારતક સુદ ૧ થી માગસર સુ. ૮ સુધી.) વસુલ આવ્યા રૂ. ૪૫૫-૦-૦ (૧) ઉપદેશક મી, વાડીલાલ સાંકળચંદ – મહીકાંઠા. આકોદરા ૧. સેલ ૨. ચેખલાનાના ૧. વીરવાડા ૧, અમેદરા છે, આકન છે, આંતરોલી ૨, ચેખલામોટા ૧, હડીઓળ ૨, પેથાપુર ૧, દાંતા પા, મોટાહડા ૧, મેરીઆ ૮. કુલ રૂ. ૨૭-૮-૦ (૨) ઉપદેશક મી, અમૃતલાલ વાડીલાલ–સુરત જીલે. ટાંકેલ ૧૮, અમલસાડ ૪૫, બારડોલી , અબ્રામા ૫, ૫નાર ૨૮, ધમડાછા ૨, કછોલી , કોલવા ૬. કુલ રૂ. ૧૨૦-૮-૦ ३ उपदेशक मी. पुंजालाल प्रेमचंद-मारवार, राजपुताना; अजमेर ८०, कीशनगढ ९१, जयपुर ५०।, भलबर १५. ૨૪-૮-૦ Page #264 -------------------------------------------------------------------------- ________________ 1- 1... 422 શ્રી જેન વે. કા. હે . (4) આગેવાનોએ પિતાની મેળે વસુલ કરી મેકલ્યા શોલાપુર–રા. રા. કલ્યાણભાઈ છગનલાલ ભાત 26, રંગુન–શેઠ મણીલાલ રતનચંદ માર્કત 6, નાળો –નાના- મોના રાષ્ટ્રાસ્ટ રોમા માત 10 કુલ રૂ. 15-8-0 એકંદર કુલ રૂ. 455-0-0 નાટ-શ્રી સુકૃત ભંડાર છંડની 3 સીટ બુક નં. 31151-3200, 31451-- 31550 સુધીની વાપરેલી ઉપદેશક મી, પુંજાલાલ પ્રેમચંદ પાસેથી મુસાફરીમાં કેદ ગામે રહી ગઈ છે. તે કોઈ બંધુના જાણવામાં આવે તો શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ મુંબઈ એ શીરનામે મોકલી આપવા તસ્દી લેશે. 2 स्टेन्डीग कमीटी. સ્ટેડીંગ કમીટીની એક મીટીંગ તા. 10-1-16 સંવત ૧૯૭૩ના કારતક વ. 1 શુકરવારે શ્રી જૈન શ્વેતાંબર કૅન્સરન્સ ઓફીસમાં રાત્રીના છા વાગે (મું. ટા.) બોલાવવામાં આવી હતી, પણ કોરમ નહી થવાથી મુલતવી રહેલ છે. 3 श्री जैन श्वेतांबर एज्युकेशन बोर्डना मेम्बरोर्नु आवेलुं लवाजम નીચે મુજબ સ્થાનિક અને બહારગામના મેમ્બર તરફથી સને 1916 ની સાલના લવાજમના દરેકના રૂા. 5 મુજબ તા. 14-12-, સુધીમાં વસુલ આવેલ છે - શેઠ કલ્યાણચંદ શોભાગચંદ. મુંબઈ. રા. રા. મકનજી જુઠાભાઈ મહેતા. મુંબઈ , - ગુલાબચંદ દેવચંદ , ,, મોતીચંદ ગીરધરલાલ કાપડીઆ, , રતનચંદ તલાચંદ માસ્તર, મોહનલાલ દલીચંદ દેસાઈ , દેવકરણ મુલજી, , લલુભાઈ કરમચંદ દલાલ મોતીલાલ મુલજી ,, ચુનીલાલ મુળચંદ કાપડીઆ , દલસુખભાઈ વાડીલાલ , શેઠ જગાભાઈ દલપતભાઈ અમદાવાદ મુલચંદ હીરજી ., કેશવલાલ પ્રેમચંદ મોદી ,, હીરાચંદ વસનજી , કુંવરજી આણંદજી , હીરજી ઘેલાભાઈ દેવરાજ , રા. રા. દયાલચંદ જોહરી આગ્રા. શામજી લધા શેઠ વેણીચંદ સુરચંદ મેહસાણા. મણલાલ સુરજમલ . ફતેચંદ ઝવેરભાઈ ભાવનગર રવજી સેજપાળ ડોકટર બાલાભાઈ મગનલાલ વડોદરા. અમરચંદ ઘેલાળામાં છે શાંતિદાસ આશકરણ સહાયક મેમ્બર, , ઉમરશી માંડણ શેઠ ભોગીલાલ નગીનદાસ ખંભાતસોમચંદ ધારશી કોઠારી રાયચંદ નાનચંદ નાડોદા Page #265 -------------------------------------------------------------------------- ________________ 43 કૉન્ફરન્સ મિશન. શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બેડના એજને સૂચના આ બેંડ તરફથી “શ્રી જેન વેતાંબર કૅન્ફરન્સ ધાર્મિક હરીફાઈની પરીક્ષા " તથા “બાઈ રતનબાઈ–શા ઉત્તમચંદ કેશરીચંદના પત્નિ-સ્ત્રી જેન ધાર્મિક હરીફાઈની પરીક્ષા તા. 31-12-1816 રવીવારે બપોરના 1 થી 4 વાગ્યા સુધીના ટાઈમે મુકરર કરેલા સ્થાએ મુકરર કરેલા એજટેની દેખરેખ નીચે લેવાની છે. તે માટે બહાર ગામથી આવ“નાર વિદ્યાર્થીઓને બધી જાતન સગવડ કરી આપવા મહેરબાની કરવી. આ બધા ઉમેદવારો માટે શાહીના ખડીઆ, હેડર, એસઈઝ બુક વિગેરે બેડના ખર્ચે પૂરા પાડવા અને તેનું બીલ મેકલી આપવા મહેરબાની કરવી. મોતીચંદ ગીરધરલાલ કાપડીઆ, મેહનલાલ દલીચંદ દેસાઇ. આનરરી સેક્રેટરીઓ. શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ 4 ઉપદેશક પ્રવાસ, ( આવેલા પત્રને ટુંક સાર) ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદ. મેઊ–ગામની તમામ કોમ એક ડ સે કરી જુદા જુદા વિષય ઉપર ભાષણ આપતાં સારી અસર થઈ હતી. આશરે 300 માણસો ભાષણને લાભ લેતા હતા. જીવ દયાના વિષયધી રજપૂત તરફ એવી અસર થઈ હતી કે સભા સમક્ષ જૈન સંઘ રૂબરૂ જીવહિંસા ન કરવી, માંસ ભક્ષણ ન કરવું તેમ દારૂ નહીં પીવો તેવી આશરે 30-40 જણે સોગન સાથે પ્રતિજ્ઞા કરી છે. નામની નોંધ અહીંના શ્રી સંઘે વીધી છે. બપોરે ઉપાશ્રયમાં અને રાત્રે જાહેર રસ્તા ઉપર સભા કરી તમામ કામ સમક્ષ ભાષણ આપ્યાં હતાં. Page #266 -------------------------------------------------------------------------- ________________ /1 અગાઉ ) ? 2 | જય વાસદન) રા. રમણકારીએ ખેચવું અનુક્રમણિકા સન 1916. (શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ હેરલ્ડ પુર-૧ર.) ઐતિહાસિક વિષય, | સ્ટેન્ટ કમીટીની મીટીંગે. 388, 421 A Glimpse into the past of કાવ્ય. Jainism (Mr. Sushil) 260 | અ! ષ્ટિ (રા. કૈવલ્ય) 210 જેનાગમ–તેની ઉત્પત્તિને ઇતિહાસ | કસી છે (હિંદી કાવ્ય) 3e | સુબે : કુદરત (નંદન) 243 પ્રાચીન પત્ર (મુનિશ્રી વિદ્યાવિજય) 221 | હૃદય વાસ (તંત્રી) મહમદ પાદશાહનું વર્ણન (પ્રાચીન) 26 | હૃદયને વાતો કોણ જાણે (તંત્રી) 328-32 શિલાલેખે અને જેનોએ ખેંચવું જોઈતું ધ્યાન ચરિ. '(રા. રમણીકલાલ મગનલાલ માદી), 165 | ડૉ. લાભાઈ મગનલાલ નાણાવટીનું જો તારા ગરાતિ (શ્ર | સ , જીવનચરિત્ર. 144 ના B- A.), 376 તત્વ , કોન્ફરન્સ વર્તમાન-મિશન, આ છે –એક બહેન પ્રત્યે પત્ર (તંત્રી) 244 ઉપદેશક પ્રવાસ 95, 173, 36, 423 | આ ન (રા. ગેકુળભાઈ નાનજી એજ્યુકેશન બોર્ડની મીટીંગો 383 ગ 1 | 271, 383, 404 એજ્યુકેશન બેડના મેમ્બરનું આવેલું કાલ { ? 5 283 લવાજમ 422 ન્યાયાવતાર્ (શ્રીમદ સિદ્ધસેન દિવાકર કુર્ત દશમી શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ– બાર ન જેને ન્યાયને ગ્રંથ) તંત્રી. 288 તેનું થયેલું કામકાજ 78 Me Lysics and Ethies of આનંદોત્સવ-કવિતા (શાસ્ત્રીનર્મદાશંકર) 103 thi sinas (Prof. H. Jacobi) 365 ઠરાને ખરડો ( Resolutions) 83 | જ્ઞાન (રા. ગોકુળભાઈ નાનજી ઠરાવે 124 ગાંધ પ્રમુખ સાહેબ ડે. બાલાભાઈનું ભાષણ 113 તંત્રીને માંધ, પુર્ણાહુતિ (તંત્રી) ey'llp9171 2231 Draft (consti. અમારે આવતો અંક આગ કાશન અને આગમોય tution) બંધુઓને પ્રોત્સાહન-કવિતા * સંમિ (તંત્રી) ( શાસ્ત્રી નર્મદાશંકર). આ પલના નામમાં ફેરફાર કરવાને ભરેલી રકમની ટીપ. 354 પ્રયતર નિષ્ફળ ગયા. ભરેલી રકમ આવ્યાની નોંધ 205, 363 ઐકય કયારે કરીશું? હમણુંજ 25 ભરેલી રકમ આવવી બાકીની નધિ 2017 | 3] અંગ્રેટ ભાષામાં જૈનધર્મનું પુસ્તક 212 મંગળાચરણ-સંસ્કૃત ત્રણ શ્લોક 103 કાગડા ને શું શાંતિમાં રહેવાને રીસેપ્શન કમીટીની મળેલી મીટીંગ 364 344 સ્વાગત કમીટીના પ્રમુખ શેઠ કલ્યાણચંદનું કુરલ ના ભની તામિલ જૈનકૃતિનું અગ્રેજી ભાષણ. 105 ભાષા 347 ધાર્મિક હિસાબ તપાસણું ખાતું, કૉન્ફરનું દશમું અધિવેશન 241, ૩૬ર, 387 | જેસલનાર તથા બીજા જેન ભંડારે ૨૧ર શ્રી સુકૃત ભંડાર ફંડ 84, 172, 208, જૈન દ વાની સામગ્રી.. 211 241, 361, 384, 421 | જૈન 5 1 આગમનું મુદ્રિકરણ 215 શઠ ફકીરચંદ પ્રેમચંદ સ્કોલરશીપ જૈન દ તાસની પ્રગતિ 343 (ઇનામો) 242 | જૈન હિ ને પર્યુષણને ખાસ એક 350 (ચી નબદારી કર ) 104 - 169 Page #267 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા સને 1916. 425 193 | I Am w 16 જૈન સંબંધી કંઇ કંઇ. પ્રકીર્ણ કવિતા લખનારને વિજ્ઞપ્તિ (84 ઇતિહાસ સાહિત્ય અંકની સમાલોચના જૈનધર્મ વિષે અંગ્રેજી પુસ્તક (ગોકુળજીભાઈ નાનજી ગાંધી). 76 પુસ્તક પરીક્ષા. 285 | શેઠ ગોકળભાઈ મુળચંદ જૈન વિદ્યાથી એ પંડિત અન્નલાલ શેઠીનો કેસ. 83 | આશ્રમ (રીપોર્ટ) 83 શેઠ ખેતશીખીઅશી જે. પી. નીઉદારતાં 195 સૂત્રોનું ભાષાંતર સ્વીકાર અને સમાચના. દેગંબર પ્રતિમાઓ 53. अभिनंदन और सुमतिनाथ प्रभुका પવિત્ર તીર્થો સંબંધી ઝઘડા 220 153 રીત્ર પાટણની પ્રભુતા અને જેનો 227 આનંદકાવ્ય મહેદધિ 18 - 13 બુદ્ધિપ્રકાશ પત્રમાંની ભુલનો સુધારો 353 જાતિ પ્રબોધક 356 મુંબઈ બાબુ પનાલાલ પુનમચંદ જેના જન આત્માનંદ સભા ભાવનગરને રીપોર્ટ 220 સ્કુલના વિદ્યાર્થીઓનું પ્રીતિ સંમેલ. 48 તત્વાર્થીધિગમ સૂત્ર સરહસ્ય 355 421 તિલક વિલાસ રાજભક્તિની અવધિ લાઈસરાયની ધારાસભામાં જૈન પ્રતિ, ધ્યાન ક૯૫તરૂ 410 ધિત્વ न्यायदीपिका 219 - સાધુ સંધ ઉત્થાપવા યોગ્ય છે? - 2 પર્યુષણ નિમિત્તનાં ક્ષમાપના પ. 361 25 ત્યાં સુખ વિ૬ યુનિવસીને જેનોનું પ્રતિનિધિત્વ ક૬ परीक्षा मुखम् 211 ધર્મ-નીતિ-ઉપદેશ પ્રાણુરક્ષક સંસ્થા ધુળીઆનો રીપોર્ટ 1914-15, 360 એક આગના તણખાના ભયંકર પ્રક પાર્થચંદ્ર સૂરિનું જીવન ચરિત્ર 357 (રા. વાડીલાલ મ. શાહ) 36 મહુવા ગૌરક્ષક સભાની પાંજરાપોળનો ક્ય કયારે કરીશું ? હમણાંજ (તંત્ર 25 રીપોર્ટ 221 નેમાંથી ગરીબાઈ અને લાચારી વડોદરા જીવદયા ખાતાને રીપોર્ટ 360 કરવાની જરૂર (તંત્રી) વૈતાલ પચવીસી 358 પરમસહિષ્ણુતા યાને વિશાળ દષ્ટિ શ્રીમન્નાગપુરીય તપાગચ્છની પટ્ટાવલી 418 (રા.મણિલાલ નભુભાઈ દોશી B. 65 સાધક પ્રાચીન સ્તન સંગ્રહ 220 લ લા લજપતરાય શું કહે છે? અહિ- સ્વામી દયાનંદ ઔર જૈન ધર્મ 218 પરમો ધર્મ સત્ય છે કે ઘેલછા ! 27 ! સેવા ધર્મ 218 Jain Ahinsa (Ahinsaist.) 35 | સંત પ્રવેશિની 218 સત્યાગ્રહ એક સંવાદ (રા. ભગવાન સંબધ સંતરિ - 356 લભ શાહ ) * 01 | समाधि मरण और मृत्यु महोत्सव 360 સંવત્સરી પ્રસંગે ભગવાનની આજ્ઞા પાળશે શ્રાવક કલ્પતરૂ કે? તીર્થ સંબંધી અપીલ હુબળી પાંજરાપોળનો 11-12 વાર્ષિક રા. વાડીલાલ મોતીલાલ શાહ) 9 રીપોર્ટ Flain Speaking to Jains. T સાહિત્ય, Il discriminate Charity. 7 The Present state of the આપણી શીલ્પકળા ( તંત્રી ) ainas. Mr. (Kanaiyalal જૈનધર્મને બીજા ધર્મોમાં ઉલ્લેખ. aini) (રા. ગેકુળભાઈ નાનજી ગાંધી) 148, 186, પાર્મિક પરીક્ષાઓ 225, 308 અભ્યાસક્રમ | પાટણના જૈન ભંડાર (તંત્રી) 28-56 અભ્યાસક્રમને સુધારો 4] પાત્ર કેસરી સ્તોત્ર (પંડિત ગિરિધરશર્મા) પરીક્ષાનો સવાલ પત્રો. શ્રી વાસુપૂજ્ય જિનગાથા પરિણામ * (રા. જીવણચંદ સાકરચંદ ઝવેરી) 42 360 Page #268 -------------------------------------------------------------------------- ________________ 426 શ્રી જૈન શ્વેતાંબર કન્ફર હેરેલ્ડ. સી વાંચન, स्वागाव्य (तंत्री) દેવ અને ગુરૂની સ્તુતિ કાવ્ય સમર્થ - નિને-કાવ્ય (રા. વીરભક્તિ मी.. मेर मेस. मी.) 34 (निर्भमा डेन) 35 બાંધવ પ્રત્યે-કાવ્ય ( નિમળા બહેન) 36 स्नेहा याव्य (22. वक्ष्य) 211 મારો હાલો - કાવ્ય રા. વિરભક્તિ | સ્ત્રીએ હાલની સ્થિતિ ( डेन) मी. मे. मेस मेस. मी. 31 सेविका विनाति. ४ाय (21. वीरમંગલાચરણ-કાવ્ય (તંત્રી म . यस. मेस. मी) 34 रानभारी प्रत्ये सभामा-४०य (22. य य (तंत्री) 19 वीरमात मी. मे. मेव मेस. मी.) यन . (तत्री) 28 विनति-अव्य (तत्री) 66 | હાલન | શિક્ષણની દશા वीरमानी विनाति-व्य (तंत्री) 1 (स. -यत्रमय भगत ) खास अगत्यनी एवर. आ जैन श्वेतांबर कॉन्फरन्स हेरॅल्ड पकना वांचकोने जणाववामा आवे छे के संवत १९७०ना पर्युषण पर्व समये मासिकना खास अंक तरीके श्रीमन् महावीर सचित्र अंक 240 पृष्टनो आठ नानी कीमतनो बहार पाडवामां आव्यो हतो. तेमज ते वर्षना दीवाळीन भ प्रसंगे श्रीमन् महावीर सचित्रनो उत्तरार्ध भाग 150 पृष्टनो 6 छ उनी कीमतनो प्रगट कर्यो हतो. संवत १९७१ना वर्षमां पर्युषण पर्व समये जे तेहास-साहित्य, सचित्र अंक 360 पृष्टनो खास अंक तरीके बहार पाडेलली कीमत बार आना राखवामां आवी छे. आवा उत्तम पुस्तकोनी कीमत दरेकना 6.5 पांच पांच राखवामां आवी होत तो पण घणी कमती छे, तेवां पुस्तको जैन धुओने पाणीना मूल्ये आपवानुं आ साहस काम आपणा मासिकना तंत्री साहे. धाग परिश्रमे अंको तैयार कर्याथी अमोए उठाव्युं छे. त्रणे अंको सामटा में मारने सवा रुपीआमां आपवामा आवशे. पोस्ट खर्च माफ. छूटक अंक उपर ज ली कीमतथीज आपी शकीशुं. पायधुनी मुंबई नं. 3. आसिस्टंट सेक्रेटरी, जैन श्वेतांबर कॉन्फरन्स.