________________
304
જૈન ધર્મને અન્ય ધર્મોમાં ઉલલેખ. करुणा-सहि, मुहुत्तकं चिट । जाव एत्थ सद्धां अण्णेसामि । [ उभे तथास्थिते ]
(ततः प्रविशति यथानिर्दिष्टो दिगम्बर सिद्धान्तः ।) दिगम्बरः-ॐ णमो आलिहन्ताणम् । णवदुवालग्घलमज्झे अप्पा दीवन्च
जलदि । एसो जिणवलभासिदो पलमत्थो जं मोक्खसुखदो ( इति परिक्रामति)। ( आकाशे ) अलेले सावका, सुणुद्धमलमअपुग्गलपिण्डे सअलजलेहिं करिसी सुद्धी। अप्पा विमलसहाओ रुसिपलिचलणेहिं जाणव्यो ॥ ५ ॥ किं भणथ केलिसं लिसिपरिचलणं ति । ता मुणुध दले चलणपणामो, कि दसकालं च भोअणं मिट्ठम् । इस्सामलं णं कजं, लिसिणं दालाणं लमन्ताणम् ॥६॥ [ नेपथ्याभिमुखमवलोक्य ) सद्धे, इदादाव । उभे सभयामालोकयतः।]
. (ततः प्रविशति तदनुरूपवेषा श्रद्धा) श्रद्धा-किं आणवोदि लाउलम् । [ शान्तिच्छिता पतति । ] दिगम्बर सिद्धान्तः-सावकाणां कुलं मुहूत्तमेकं विमा पलिहलिस्सदि भवदी । श्रद्धा- जं आणवेदि लाउलम् । ( इति निष्क्रान्ता ।) करुणा-समस्सदु पिअसही । णं खु णाममेत्तकेण पियसही ए भेदव्वं । जडो सुदं
मए हिंसासआसादो जं अत्थि पासण्डाणं वि तमसः सुदा सद्धति । तेण
एमा तामसी सद्धा भचिस्सदि। शान्ति-[ ममाश्वस्य ] संखि, एवमेवैतत् । तथाहि
दुराचारा सदाचारां दुर्दर्शा प्रियदर्शनाम् ।
अम्बामनुसरत्येषा दुराशा न कथंचन ॥ ७ ॥ तद्भवतु ।
ચંદ્રિકા વ્યાખ્યા કે જે ઉપરોક્ત નાટક ઉપરજ રચાએલ છે તેમાં જેને માટે એવું ४थन छ'दिगम्बरसिद्धान्तेऽगुष्ठ परिमाण एवात्मा हृत्पुंडरिककोषमध्ये दीपवज्ज्वलतीति तस्मात्सरिछिनपरिमाण आत्मा स एवानादिवासनादिभिः सुखदुःख भोगार्थ शरीरे निक्षिप्य बध्यते । तनिवृत्तिश भगवताहत' दर्शितैर्धर्मेः केशोल्लुश्चन तप्तशिलारोहणादिभिर्जायते । विगेरे.
ટીપ -આ નાટકમાં જેનોનું દિગંબર જૈન તરીકેનું દિગ્દર્શન છે. પરમતના ઘણાખરા ગ્રંથોમાં જેનું દિગંબર નામથીજ વર્ણન કરવામાં આવ્યું છે તે પરથી એટલું તે સમજાય છે કે પ્રાચીન કાળમાં દિગંબર જેનેનું પ્રાબલ્ય વિશેષ હોવું જોઈએ અગર તે એ લકે પરમતનુયાયી વિદ્વાનના પ્રસંગમાં વધારે બાવેલા હોવા જોઈએ. આ નાટકમાં દિગબર સાધુનું જે લક્ષણ આપ્યું છે તે દિગંબર મુનિઓને બંધ બેસતું જણાય છે. વૈરા૩ની પરાકાષ્ઠા વગર સહન ન થઈ શકે તેવો નું દિગંબરો-દિગંબર મુનિઓને ક્રિયા