________________
૩૧૦
શ્રી જૈન ધે કા. હેરં©.
વ્યવહાર પરમત વાળાઓ બહુ ચિતરે છે તેથી નાચીન કાળમાં દિગંબર જૈનમુનિનોને પ્રચાર વિશેષ હશે એમ અનુમાન કરી શકી - છે. ચંદ્રિકા ટીકાકાર જેનેએ મનેલા આત્માનું સંપૂર્ણ સ્વરૂપ સમજ્યા હોત તે મા અંગુષ્ઠ માત્ર છે, હકુંડરિક કષ મધ્યે રહે છે વગેરે લખત નહિ; પણ આત્મા દેહ પક એટલે વિભુ છે એમ લખત. રમત વાળાઓ પૈકી ઘણુંખરા તે શ્રી વિતરાગ દેવ ! પ્રાતઃસ્મરણીય અભેદ માર્ગનું સત્ય સ્વરૂપ જોઈએ તેવું નહિ સમજ્યા હોવાથી, જે તત્ત્વજ્ઞાન આલેખવામાં ભૂલ ખાઈ ગયા છે. શ્રી આદિ શંકરાચાર્યજી તથા શ્રી - મનુજ સ્વામી જેવા સમર્થ વિદ્વાનો પણ શ્રી સ્યાદ્વાદ શેલીને સંપૂર્ણ રીતે પહોંચી વળ્યા છે કે કેમ એ એક શંકા ભરેલું છે તે પણ એટલું તે ચોકસ છે કે એ વિદ્વાન પુરૂ સિદ્ધાંતને કેટલેક અંશે જાણતા હતા એમ એમનાં ભાગે ઉપરથી સમજાય છે. શું સાધવાચાર્ય ઉ વિદ્યારણ્ય સ્વામી કે મણે સર્વદર્શન સંગ્રહ, પંચદશી, વગેરે સારા સાઃ થો રચેલા છે તેઓશ્રીને જૈન ધર્મનું ઘણું જ સારું જ્ઞાન હતું. આ ત્રણ વિદ્વાને રિયા બાકીનાને જૈનનું સારું જ્ઞાન ન હતું એમ તેઓના લેખો પરથી જણાય છે. શ્રી શાર્યજી તથા શ્રી રામાનુજ સ્વામી પણ સપ્ત ભંગીનયનું ખંડન કરતાં ભાળ્યોમાં ય વાત દર્શાવી શક્યા નથી. દુનિયામાં દરેક વસ્તુનું ખંડન અને મંડન થઈ શકે છે અને તે પહેલાં ખંડન અને મંડન કરવા લાગ્યા વસ્તુના સ્વરૂપને યથાર્થ રીતે સમજવું જોઈએ આ નાટકમાં જૈન મુનિને રાક્ષસ પિશાચ અને નારકીની ઉપમા તેમના બહારના દેખાવ થી આપી છે અને છેવટે જેનોની શ્રદાતે સાત્વિક શ્રદ્ધા નથી પણ તામસિ શ્રદ્ધા છે એ તિપાદન કરેલું છે.
- નિષ્કુલાનંદ કાવ્ય:-શ્રી સ્વામીનારાય, પંથ પ્રવર્તક અક્ષરાતીત પ્રકટ પુરૂ રમ શ્રી સહજાનંદસ્વામીના મુખ્ય પાંચસે પરમહ સે પે શ્રીનિષ્કુલાનંદ સ્વામી એક પરમહંસ તા. એમનો વૈરાગ્ય અપૂર્વ હતો. જીવન તદન સા તું. એ ગૃહસ્થાશ્રમમાં કાઠિઆવડમાં આવેલા શેખપાટના સુતાર હતા. તેઓ દિવર લાકડાં ઘડતાં હતાં અને રાત્રે શ્રી સહેજાનંદ સ્વામી પાસે સત્સંગ કરતા હતા. જ્યાં તેમને આત્મજ્ઞાન સમજાયું ત્યારે તેમણે પિતાને ઘરધધો તથા ઘર તજીને શ્રી સહજા: મામીના શિષ્ય તરીકે પરમહંસ દક્ષા લઈને શ્રી સહજાનંદસ્વામી સાથે વિચારવા લા હતા. એમણે ગુજરાતી ભાષામાં દશહજાર ઉપરાંત કીર્તને તથા ભક્તિચિંતામણિ દંડ, હરિવિચરણ, પુરૂષોત્તમ પ્રકાશ, હૃદય પ્રકાશ, વગેરે વીશ ઉપરાંત કાવ્યગ્રંથ સ્વામીનારાયણ ભગવાનની ભક્તિ રૂપે રચેલ છે. વિક્રમ સંવત ૧૮૮૬ માં શ્રી સ્વામી પણ સહજાનંદ સ્વામીએ લીલા વિસ્તારી, ત્યાર પછી ડાં એક વર્ષ સુધી શ્રીનિષ્કુલાને મી હયાત હતા. એમણે જૈનધામાં કહેલી નવવાડોને ઉલેખ નીચે પ્રમાણે કરેલ પ્રાચીન ગુજરાતી ભાષાનું કાંઈક પાન થાય તેટલા માટે શુદ્ધિકૃદ્ધિ વગર એમને એમ પદો અત્રે આપેલાં છે.
અથ શિયળની વાડય ને આ પદ લિખ્યાં છે! પિલિ પ્રિયાસંગ પરહરી ધુજી એ ઢાળ છે.
રાગ દે | મહાવીર કહે મહારે સાધુજી! શુણો શિઃ 11 ત સહુ સંતેરે સાધુજી ! સર્વે શાસ્ત્ર જોયા મેં તપાસીરે સાધુજી ! રિ, અંબફળ સુખરાશીરે સાધુજી !