________________
જૈન ધર્મને અન્ય ધર્મોમાં ઉલ્લેખ,
૩૧૧
નવ વાડયો પાળો નરનારીરે સાધુજી કહું ન વાડય વિસ્તારીરે સાધુજી ! પેલે પ્રિયાને સંગ પરહરિએરે સાધુજી ! બીજે નારિશું વાત ન કરીએરે સાધુજી ! પીજે નારી આસને નવ વસવુંરે સાધુ ! ચોથે ન હેરવું ને હસવુંરે સાધુજી ! પાંચમે ભીત અંતર પરહરિએરે સાધુજી ! છઠે ભગવ્યાં સુખ ન સમરીએરે સાધુજી !
તમે સરસ રસ પરહર સાધુજી! આઠમે અધિક આહાર ન કરવોરે સાધુજી ! નવમે શોભા ન કરવી શરીરે સાધુજ : ક્યું નિષ્કુલાનંદ એમ વિરેરે સાધુજી !
દોહા મહાવિર કહે શિયળ સુગો પ્રિતે પાળશે એ પિસે છે પાછળ રહેશે પાપીઆ છે કાળ કરમને દોષ છે ?
વાય પેલી. પ્રથમે નારી સંગ ન કિજેરે વિતરાગી ? તે શિયળ તણું ફળ લીજેરે વિતરાગી! અંગે વધ વ્યાધિવંત નારીરે વિતરાગ ' તહાં સે નહિ વ્રત ધારીરે વિતરાગી ! ડાય ભર જોબન જયાં ભારે વિતર ! તહાં સાધુને શું જાવા કામરે વિતરાગી ! ડાય હિજ જ્યાં નારીને વેશ રે વિતરાગી ! તહાં સંત ન કરે પ્રવેશ વિતરાગી! એમ નહિ વરતે વ્રત ધારીરે વિતરાગી તે નરકે જાશે નરનારીરે વિતરાગી ! હોય ચિત્રની પુતળી જયારે વિતરાગી ' નિષ્કુલાનંદ ન વસવું તયારે વિતરાગી !
દોહા, વીરજન કહે જે વીતરાગી નહિ કરે તે નારી સંગ છે કેડયે રેશે જે કૃતઘની, કરશે વ્રતને ભંગ છે
વાય બીજી. બિજે બેલવું નહિ નારી સંગેરે, છ ! પરહર પરિ આઠે અંગેરે, મુનિજી. ૧ ઝીણે વચને ઝડપીને ઝાલેર, મુનિવર ! પછે તેને એ વિના ન ચાલેર, મુનિજી. ૨ વાજાં વણજીભે વશ કરેરે, મુનિ ' ભાળી કેમ મનને ન હરેરે, મુનિજી, ૩ એની વાણી છે વીખની ભરીરે, મુનિ ! હાવ ભાવે લેશે મન હરીરે, મુનિજી. ૪ માટે નયને ભરી દેશે નારીરે, મનજી ! થાશે છેડે દિને તે ખ્યારીરે, મુનિજી. ૫ તે સારૂ મ રાખશે કાચું રે, મુનિ ! કહે નિષ્કુલાનંદ એ સાચું રે, મુનિજી. ૬
દોહા. સિધારણ સુત એમ ચરે, તશળા દેવીને પુત; નહિ રહે કોઈ નીમમાં જે કેડયે રહેશે કપુત. .
વાય ત્રીજી ત્રિને નારીનું આસન ત્યાગીરે, અળગા રે, વશીઅ વેગળા વિતરાગી રે, અગળા રે–૧ ખાર પાટ પાટલો જ હશે, અળગા રે, વયા આસન તજી તેહરે, અળગા ર–૨ વણપ કસ્તુરી વાસ લસણેરે, અળગા , જાય શિયળ નારી આસ-રે અળગા રે-૩ માટે ડરવું નહિ એહ ઠામ અળગા રે, બેઘડી વિતે કરો વિરામર અળગા ર–૪ લે િવચન ચાળે જે ચડશે? અળગા રે, તેને મોટું વિઘન માથે પડશે રે અળગા ર–૫ એ તે જતિ ત્યાગે આનંદે રે અળગા રે નિચે કે એમ નિષ્કુલાનંદરે અળગા રે –
જ