________________
૩૦૮
શ્રી જૈન શ્વે. કા. હેરંલ્ડ. આ ગ્રંથપરની સંસ્કૃત ટીકા પૂર્ણિમાગડના સાં ૧૧૫૮ માં સ્થાપક ચંદ્રપ્રભસૂરિએ ન્યાયાવતાર-વિકૃતિ નામની બનાવી છે તેને મહત્ત્વને ટુંક સાર સંસ્કૃતમાં આપેલ છે તે જૈન વિદ્વાનને જોઈ જવા અમો ભલામણ કરીએ છીએ. આની કિંમત એક રૂપિયા છે.
જૈન ન્યાય સંબંધે ઉક્ત બંગાલી મહાશયે પિતાના એક ઉપયોગી ગ્રંથ નામે The History of the Medieval School of Indian Logic (3 07:43 ની યુનિવર્સિટી તરફથી બહાર પડે છે, તેમાં ટુંક અને એગ્ય વિવેચન કર્યું છે અને તેનું હિંદી ભાષાંતર જૈન હિતૈષીના અંકમાં કટકે કટકે છપાઈ ગયું છે. આ સંબંધે ઘણું ઘણું કરવા જેવું છે.
તંત્રી
જૈન ધર્મને અન્ય ધર્મોમાં ઉલ્લેખ. (લેખક-ગોકુલદાસ નાનજીભાઇ ગાંધી-રાજકોટ. )
આ લેખને અંતે ત્રીજા ભાગને પહેલે ખડક સંપૂર્ણ થશે. આ લેખ બહુજ વિચાર પૂર્વક વાંચવાથી વિશેષ આનંદ આપશે, એ નાસિક અને ધાર્મિક જ્ઞાન ઉપરાંત વ્યવહારશાસ્ત્રનું પણ કેટલુંક જ્ઞાન આ લેખમાંથી થશે. - પ્રવેલો —આ પછાંકી નાટક મિત્કૃષ્ણ મિશ્રયતિ પ્રણિત છે. આ નાટક ઉપર સંસ્કૃતમાંજ ચંદ્રિકા વ્યાખ્યા ગોપમ શેખરે રચેલ છે. અને રામદાસ શિક્ષિત પ્રકાશટીકા રચેલ છે. આ નાટકના તૃતીયાંક જેન સંબંધી નીચે મુજબ ઉલ્લેખ છે –
– સત્રાસ ) સંદ, વેરો વસા | રાત્રિના નોડસૌ સાક્ષણ करुणा-सहि पेक्ख पेक्ख । जो एसो गलन्तमलपिच्छल बीहत्सदुप्पेक्ख देहच्छवी
उल्लंचिअचिउरमुक्कवसणदुईसणो मिहि सिहण्ड पिच्छि आहत्यो इदो जेव्व
ગવિદરિ.. शान्तिः-सखि, नायं राक्षसः । निर्वीर्यः खल्वयम् । જળ-તારો ઘણો મસિદ્ધિ શાન્ત-સવિ, વિસાવ ત ા. करुणा-सहि, पप्फुरन्तमहामऊहमालोब्भामिअमुअणंतरे जलदिप्प चण्डमात्तंण्ड मंडले.
कह पिसाआणं अवआसो। शान्तिः-तर्हि अनन्तरमेव नरकविवरादुत्तीर्णः कोऽपि नारकी भविष्यति । ( विलोक्य
विचिन्त्य च ) आः, ज्ञातम् । मासाहप्रवर्तितोऽयं दिगम्बर सिद्धान्तः । तसर्वथा दुरे परिहरणीय मस्य दर्शनम् । ( इति पराङमुखी भवति । )