SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયવતાર–પ્રાચીન જન ન્યાયને ગ્રંથ. ૩૦૭ જણાવવાનો હોય છે, ત્યારે આપણે કહીએ છીએ કે તે છે અને તે છતાં અવક્તવ્ય છે.” જ્યારે પદાર્થને નિષેધ કરવાને હોય છે, અને વળી તેને અવક્તવ્ય જણાવવાનું હોય છે ત્યારે આપણે કહીએ છીએ કે “ તે નથી અને વળી અવકતવ્ય છે ! જ્યારે પદાર્થને સિદ્ધ કરવા અને નિષેધ કરવાનો હોય છે તેમજ તેની સાથે તેને અવક્તવ્ય જણાવવાનું હોય છે ત્યારે આપણે કહીએ છીએ કે તે છે, જે તે નથી અને વળી અવકતવ્ય છે. સ્વાદ એટલે કવંચિત અને તે આ સઘળી સાત ર યતાઓ-પ્રકાર જણાવે છે એટલે પદાર્થને ઉપર જણાવેલા સાત પ્રકાર (દષ્ટિબિંદુ) માં એકથી જોઇ શકાય, પણ આ સાત પ્રકારથી લઈ આઠમો પ્રકાર નથી. प्रमाता स्वान्यनिर्भासी का भाता विवृत्तिमान् । स्वसंवेदनससिद्धो जीव : क्षिन्यायनात्मकः ॥ ३१॥ જવ પ્રમાતા-જ્ઞાતા, સ્વ અને પર શ કરનાર; કર્તા, ભોક્તા, પરિણમી આત્મજ્ઞાન થાજ પ્રતીત થાય છે અને પૃથિવી દિથી ભિન્ન છે. ચાત્મા–જીવને જ્ઞાન છે, તેથી તે જ્ઞાન જ ભિન્ન છે. જૈન ફિલસુફીમાં કર્તા અને ભોક્તા તરીકે જીવ સાંખ્ય ફિલસુફીમાં તેવા : 1 લી ભિન્ન છે. જૈનમાં આમા વિવૃત્તિમાન પરિણામ એટલે બીજા બીજા પર્યાયમાં ફરતે કર્ણવેલ છે, જ્યારે આ સંબંધે ન્યાય અને વૈિશેષિક ફિલસુફીમાં જુદું કહેલ છે. प्रमाणादि व्यवस्थेयमनादिनिधनान्मका । सर्व संव्यवहणां प्रसिद्धापि प्रनिता ॥ ३२ ॥ | ( સિરિયં શ્રી સિતા તન સિવારથ.) ૨ પ્રમાણ આદિની વ્યવસ્થા અનાદિ તે અનંત છે. જો કે તે સર્વને વ્યવહારમાં પ્રસિદ્ધ વયેલી છે છતાં અહીં તે વર્ણવેલી આ ઉપરથી જણાય છે કે જેનોના ગાય પ્રમાણે પૃથ્વી શાશ્વત–નિત્ય છે. આ ગ્રંથનું અંગ્રેજી ભાષાંતર કલકત્તાનાં ગવર્નમેંટ સંસ્કૃત કોલેજના પ્રિન્સિપાલ મહા મહોપાધ્યાય ડાકટર સતિશચંદ્ર વિદ્યાભૂષણ દ્વાન્ત મહોદધિ M. A. Ph. D. F. I. R. S, નામને બંગાલી વિદ્વાને , પ્રથમ “રીસર્ચ એંડ રિવ્યું” એ નામના માસિક અંકમાં પ્રગટ કર્યું હતું અને તે પછી આ ગુજરાતી ભાષાંતર અમોએ સન ૧૯૧૦ માં કર્યું હતું. આ પુસ્તક વિશેષ વિ. થી અને તેના કર્તા શ્રીમદ્ સિદ્ધસેન દિવાકરના ! વન સમેત અમારા કંઈ પણ સ્વાગર પ્રગટ કરવાને અમારો વિચાર એકાદ બે જૈન પુસ્તક પ્રકાશક સંસ્થાને જણાવ્યું છે, પરંતુ તેની આ સંબંધેની વૃત્તિઓને પ્રકટ ક વી યોગ્ય નથી ધારતા-હાલમાં એક જ કહેવાનું રહે છે કે આને આ ખાસ અંકમાં પ્રકટ કરવાનું અત્યારે પ્રાપ્ત થાય આ ગ્રંથ નવીન પુસ્તકના આકારમાં જ લાયબ્રેરી ઓફ જૈન લિટરેચર ” વેલ્યુ. ૨ તરીકે કરીયુત કુમાર દેવેન્દ્રપ્રસાદ (ધ સેંટ્રલ ન પબ્લિશિંગ હાઉસ, આરાહ) તરફથી હમણું બહાર પડેલ છે તેમાં પ્રસ્તાવના, દવાત, અને એક નિરીક્ષણ આપેલ છે તે અતિ (પેગિ છે અને તેનું ભાષાંતર કો ખત અનુકૂળતાએ આપીશું. આ ઉપરાંત
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy