________________
૩૦૬
શ્રી જૈન શ્વે. કા. હેરલ્ડ,
નયે ઈન્દનાત્ એટલે અશ્વ વાળા હોવાથી શક્ર, અને પૂર્છારા=(દૈત્યાનાં ) નગર આ નયને સ્વીકારે છે.
એ સ એકા વાચ્ય છે એટલે તે સર્વને અર્થ ઈંદ્ર થાય છે; પણ આ સભિશ્ત : શંકનાત્ એટલે શકિતવાળા દેવાથી નાશ કરવાથી પુરંદર. વૈયાકર પી
છ એવ’ભૂત—શબ્દને જે વ્યુત્પત્તિ અર્થ દાય તેવા ભાવ જો વર્તમાનકાલે વિદ્યમાન હાય તે ત્યાં તે શબ્દ વાપરે તે. ઉદા॰ મનુ અને શક્ર એ નામ, જો તેમાં ખરી રીતે શક્તિ કે જે શક્રનામપરથી સૂચિત થાય છે તે હેય તેાજ આપી શકાય.
વ્યાકરણીએ આ નયને ગ્રહ છે.
नयानामेकनिष्ठानां प्रवृत्ते : श्रुतवर्त्मनि । संपूर्णार्थविनिश्चाि स्याद्वादश्रुतमुच्यते ॥ ३० ॥
એક ધર્મ ગ્રહણ કરનારા નયાની પ્રવૃતિ માર્ગમાં કરવાથી જે જ્ઞાનથી સંપૂર્ણ અર્થના વિશેષે કરી નિશ્રય-નિર્ણય થાય છે સ્યાદ્વાદ શ્રુત કહે છે.
શ્રુત—આગમ ત્રણ પ્રકારનું છે.—
૧—મિથ્યાશ્રુત—મિથ્યા એટલે અસત્ય. આ શ્રુત દુર્નય ( અસત્ય-દુષ્ટ નય )ના ભિપ્રાયથી પ્રવર્તાય છે, અને તે કુતીકિના શ્રુતનાંથી પ્રાપ્ત થાય છે.
૨. નયશ્રુત-નયથી પ્રાપ્ત થતું શ્રુત. આ આત્ એટલે જિનઆગમમાં અંતર્ગત થયેલ છે, અને તે અનેક નયના અભિપ્રાયથી પ્ર૬િ –સંકળાયેલ-ગુંથાએલ છે.
અને. ૩. સ્યાદ્વાદ શ્રુત—સ્યાદ્વાદથી ।। થતું શ્રુત. એટલે અમુક નિર્દિષ્ટ ધર્મ સિવાયના બીજા બધા ધર્મોના સમુહનુ જ્ઞાન. આ જૈન આગમમાંથી સર્વયના
અભિપ્રાય પ્રાપ્ત થાય છે.
નયશ્રુત પૂર્વના શ્લોકમાં દર્શાવેલ છે. ૨. યાદશ્રુત નીચે દર્શાવીએ છીએ:—
સ્યાદ્વાદ કે જેની વ્યુત્પત્તિ સ્થા-કથવિાદ—શક્યતાનુ` assertion છે તે વસ્તુએના અ` બની શકે તેટલાં સર્વ દષ્ટિબિદુધી નિર્ણિત કરે છે. પદાર્થો કેવલ ત્ છે તેમ કેવલ અસત્ છે એમ નથી. અમુક પ્રપદા સત્ છે, અમુક પ્રકારે પદાર્થો અસત્ છે ઇત્યાદિ, સ્યાદ્વાદ પદાર્થને સાત રીતે-સન ભાગમાં તપાસે છે તેથી આ વાદ સપ્તભંગીન. કહેવાય છે. તે આ પ્રમાણે કહી શકાય. ( ૧ ) સ્યાદસ્તિનાસ્તિકથંચિત્ છે [ ૨ ] સ્યાન્નતિ-કથ'ચિત નથી. ( ૩ ) સ્યાદસ્તિનાત-કથ'ચિત્ છે પણ ખરા, અને કચિત્ નથી પણ ખરા. [૪ ] સ્યાદવક્તવ્યઃ-કથંચિહ્ન અવક્તવ્ય છે ( ૫ ) સ્યાદસ્તિયાવ વ્યઃકથંચિત્ છે, અને તે છતાં અવક્તવ્ય છે ( ૬ સાન્નાસ્તિ આવક્તવ્ય:-કથંચિત્ નથી અને વળી અવક્તવ્ય છે; અને ( ૭ ) યાદસ્તિ ચાસ્તિ ચાવતવ્ય:—કથ`ચિત છે અને નથી અને વળી અવક્તવ્ય છે.
2
જ્યારે પદાર્થને સિદ્ધ કરવાના હોય યારે આપણે કહીએ છીએ કે ‘ તે છે જ્યારે તેના નિષેધ કરવાના હોય છે ત્યારે આ પળ કહીએ છીએ કે તે નથી'. જ્યારે પાને સિદ્ધ કરવાના છે અને તેનીજ સાથે તેના ધિ કરવાના છે ત્યારે આપણે કહીએ છીએ કે તે અવક્તવ્ય છે. જ્યારે પદાર્થ સિદ્ધાતા છે, અને તેનીજ સાથે અવાંતવ્ય