SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ શ્રી જૈન કવે. કો. : ૩ ૪ જમવાના રૂપીઆ ગામ મધના જેનીઓને વ્યાજે આપવામાં આવ્યા છે તે વ્યાજ પૂરેપુરું વસુલ નહીં આવવાથી દેરાસરજીના વહીવટમાંથી જેની પાસે લેણું રહ્યું હોય તેના ખાતે ઉધારી પાખીઓ જમે છે તે ઉપર ત્યાંના શ્રી સંઘનું વન ખેંચી હવેથી તેવી રીતે નહીં કરવા સૂચવવામાં આવ્યું છે. ૨ ઉત્તર ગુજરાતના ખેરાળ મહાલના બલાદ ગામ મળે શ્રી ચંદ્રપ્રભુજી મહારાજના દેરાસરના વહીવટને લગત રીપેટ–સ હુ સંસ્થાના શ્રી સંધ તરફથી વહીવટકર્તા શેઠ મુળચંદ પરશોતમદાસના હસ્તકને રસ ન ૧૯૭૧ ના આસો સુ. ૧ થી સં. ૧૯૭૨ ના જેઠ વ. ૮ સુધીનો વહીવટ અમોએ માર્યો. તે જોતાં વહીવટ ચલાવવાનું ધોરણ સાદું અને સરલ હોવાથી તેનું નામ રે -સર રહી વહીવટ જૈન શિલીને અનુસરી સારી રીતે ચાલે છે. એટલું જ નહીં પણ ચડ વગેરેનાં નાણાં વસુલ આવી જાય છે તે માટે વહીવટકર્તા ગૃહસ્થને ધન્યવાદ ઘટે છે. પુરાતમાં રહેતાં નાણું સાચવવા માટે જેનોમાં ૪ મહિનાના વારા કરવામાં આ વ્યા છે તેને બરાબર અમલ થતો હોવાથી તેમાં કેદ : તે ગેરવ્યવસ્થા નહીં થતાં નાણાં સારી રીતે સચવાય છે એટલું જ નહીં પણ તેના સર માં આવતા જેને દેવદ્રવ્યના લેપમાં ફસતા નથી. સદરહુ સંસ્થાનું જૈનમંદિર ઘણું : થઈ ગએલું હોવાથી અકસ્માત તૂટી પડી કેટલીક આશાતના થવાનો ભય રહે છે. તે તાકીદે તેનો જીર્ણોદ્ધાર કરાવવાની જરૂર હોવાથી તે માટે વહીવટકર્તા ગૃહસ્થને સૂચના કરવામાં આવી છે. અમારા તરફથી સદરહુ સંસ્થાને વહીવટ તપાસવાની માગણું કરતાં તેના વહીવટ કર્તા ગૃહસ્થ તરત દેખાડી આપે તે માટે તેમને એ નાર માનીએ છીએ. ૩ ઉત્તર ગુજરાતના ખેરાળુ મહાલના ગામ ને સેલ મધ્યે શ્રી રૂષભદેવજી મહારાજના દેરાસરના વહીવટને લગતે રીપોર્ટ–સર સંસ્થાના શ્રી સંઘ તરફથી વહીવટકર્તા દેશી લાલચંદ લીલાચંદ તથા સોની રવચં કે મીચંદ તથા શા. ભીખાભાઈ બેચરના હસ્તકને સંવત ૧૮૭૨ ના જેડ છે. ૧૦ ૨ ! વહીવટ અમોએ તપાસ્યો. તે જેતા નામું બહુજ ગુંચવણ ભરેલી રીતે રાખવામાં છે કે છે. તેથી લોકોના ખાતાને હિસાબ કરતાં બહુજ મુશ્કેલી પડતી હતી. પરંતુ તે ગામ મધ્યેતા જેનો સરળ સ્વભાવના હોવાથી પિતા પોતાના હિસાબો કરી આપી હવે પછી એ નામું લખવાની જે પ્રમાણે ગોઠવણ કરી આપી છે તે પ્રમાણે નામું લખી વહોવ તસર ચલાવવાનું તેઓએ પિતપિતામાં ચોકસ કરેલું છે. - નોટ–સદરહુ ત્રણે સંસ્થાઓના વહીવટ તપાસી તેમાં જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચના પત્ર દરેક વહીવટકર્તા ગૃહસ્થને આ માં આવ્યું છે. ३ शेठ फकीरचंद प्रेमचंद स्कोलरशीपो ( इनामो.) મહુમ શેઠ ફકીરચંદ પ્રેમચંદ તરફથી સને ૧. ' ની સાલમાં મેટ્રીકમાં પસાર થયેલ જૈન શ્વેતાંબર મૂર્તિપુજક વિધાર્થીઓ પૈકી એક લીંબડીના રહીશ મી. સભાગ્યચંદ ખીમચંદ કેકારીને સંસ્કૃત વિષયમાં સી વધારે માર્ક મેળવ્યા હોવાથી રૂ. ૪૦ ) ની ઍલરશીપ આપવામાં આવેલ છે, અને બીજી સ્કોલરશીપ રૂા. ૪૦) ની સુરતના વતની માટેની હેવાથી મી. ત્રીવનદાસ છોટાલાલ કાપડીઆને ઉંચા નંબરે પાસ થવાથી આપવામાં આવેલ છે તે સર્વ બંધુઓને જાહેર કરવામાં આવે છે!
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy