SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ -~~~ -~~ -~ ૨૭૬ ' શ્રી જૈન 4. કં. હેરલ્ડ. . આત્મઅનાત્મની વિક્તિ જાણનાર ગીએ ધ્યાન સાધતાં જ્ઞાનેન્દ્રિય તથા કપ્રિય અને મનને મજે રાખવું જોઈએ. મનને કબજે કરવું અતિ મુશ્કેલ છે. બધ તથા મેસનું હરણ મનજ છે, “મન gવ મનુશાળ જળ બંધાઃ મનુષ્યના બંધ અને મોક્ષનું કારણ મન જ છે, મન એ સંકલ્પ વિકલ્પનું સ્થળ છે, છે અથવા નથી તે સંકલ્પવડેજ કલ્પાય છે. મનને જીતવું કઠિન છે તે પણ ગશાસ્ત્રમાં કહ્યું છે કે’ અભ્યાણ નિયામ્યાં તાધિઃ અભ્યાસ અને વૈરાગ્યવડે તેને-મનને રોકી શકાય છે. સાંખ્યશાસ્ત્રમાં પણ એજ પ્રમાણે કહેલ છે કે જૈાચવસ્થાના વૈરા. સ્ત્ર અને અભ્યાસથી મનને જીતી શકાય છે. મનને માટે શ્રુતિ કહે છે કે –“ કામઃ રંગા શિવિશિસા, કાકા, કૃતિધૃતિ મતિરૂ મન પર્વ” કામ, સંકલ્પ, કર્તવ્યની ઇચ્છા, શ્રદ્ધા, અશ્રદ્ધા, તિ-હિંમત, અવૃતિઅધેર્ય, લજજા, બુદ્ધિ, ભય, આ સર્વ મન જ છે આ સર્વ મનજ મન શકાય. - મનને જીત્યું તેણે સર્વ જીત્યું. મહાત્મ, આનંદઘનજી મહારાજ કહી ગયા છે કે | મન સાધ્યું તેણે સઘળું સા, એહ વાત નહિ ખોટી, - એમ કહે સાધ્યું તે નવી મા એ કહી વાત છે મોટી-હે. એ પ્રમાણે મનસહ પંચ જ્ઞાનેંદ્રિ તથા પંચ કમેં દિને અર્થાત એકાદશ ઈકોને પોતપોતાના વિષયમાં જતી અટકાવીને ધ્યાનયોગ કરે. જ્યાં સુધી ઇન્દ્રિયને નિરોધ નથી ત્યાંસુધી ધ્યાનયોગ થઈ શકશે નહિ. ચિત્ત નો વિરોધ કરે તેનું નામ જ યુગ છે. પાકિસવિશિષઃ એ યોગશાસ્ત્રનું બી : મહાસૂત્ર છે. મનને રોકવાથી બાકીની ઇ િસહેજે જ રોકાશે. ગ સાધવા બેઠેલા યોગીએ પગની આત કરતાં પહેલાં તે માર્ગ બતાવનાર સુગુરૂદેવને પ્રણામ કરવા જોઈએ. ગુરૂવગર !! નથી વળી તે પ્રણામ ભક્તિસહ કરવા જોઈએ. શ્રુતિ કહે છે કે “યથા તથા જુદા તથા “મરચા પુરું ” તવત્તા ગુરૂ પરમાત્મ સ્વરૂપજ છે. ગુરૂની કૃપાવ ન બની શકે તેવું કશું નથી. શાની ફૂટ બાબતે ગુરૂવગર સમજાતી નથી, હદયકમલમાં ધ્યાન કરવું જોઈએ, હૃદય- મત મેહાદિ તમે ગુણથી તથા રાગાદિ જે ગુણથી રહિત છે એમ જાણવું જોઈએ. જ્યાં સુધી રજો ગુણ અને તમો ગુણની વૃત્તિ હશે ત્યાં સુધી ધ્યાન થઈ શકશે નહિ, કારણ, ગુણ છે તે માયાનું કાર્ય છે. હાલમાં દોષમાત્ર નથી એવી રીતે હૃદયકમલનું ધ્યાન ધર -એ હૃદય કમલના મધ્યમાં ચૈતન્ય અભસ્વરૂપ-પરમાત્મસ્વરૂપનું ધ્યાન ધરવું. ધ્યાન અધિકાર પરત્વે પ્રકારનું છે તગુણ અને સગુણ. જે ઉત્તમ અધિકારી હોય તેણે પરમાત્મ સ્વરૂપનું નિર્ગુણ ધ્યાન ધર્મ અને જેનાથી નિર્ગુણ ધ્યાન ન બની શકે એમ હેય તેણે સગુણ ધ્યાન ધરવું. નિર્ગુણ ધ્યાન એવી રીતે ધરવું કે – - તે નિર્ગુણ પરમાત્મસ્વરૂપ સ્ફટિકમણિવત નિ " છે. ત્રણગુણાદિ દોષ તે સ્વરૂપમાં નથી જ. તે પરમાત્મસ્વરૂપ આનંદમય છે, તે સ્વરૂપમાં આ ધિ કે ઉપાધિરૂપી દુઃખ નથી જ. તે પદા
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy