SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મદ ન. ૭૫ આવરણરૂપ ભાયાથી મુક્ત થવાય ત્યારેજ મુક્ત સંભવે છે. સ્વરૂપને સાક્ષાત્ક્રર થો એટલે કરઆવરણ રૂ૫ માયાથી મુકાવું. જ્યાં સુધી સ્વરૂપનું ભાન નથી ત્યાં સુધી જ માયા કહેવાય છે. સ્વરૂપનો સાક્ષાત્કાર કરતાં વચ્ચે આવીને આવરણ કરે તેને જ ભાયા જાણવી. - તે માયા સત્વ, રજ અને તમે એ ત્રિગુણાત્મક છે. સ્વરૂપને સાક્ષાત્કાર થવો એજ માયાથી મુક્ત થવું જાણવું. જ્યાં સુધી સ્વરૂપને સાક્ષાત્કાર નથી થયો ત્યાં સુધી કર્મ આવરણ રૂપ માયા છે અને સ્વરૂપને સાક્ષાત્કાર થયો એટલે માયા નથી. ક્યારે સાધન કરતાં કરતાં કાળાન્તરે સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે ત્યારે સાધક, અવ્યાકૃત એટલે માયા અત્ કર્માવરણથી મુક્ત થાય છે. એ પ્રમાણે પગભ્રષ્ટ પુરૂષની સ્થિતિ માં વી. કદાચ પ્રતિબંધ ન હોય તે અલ્પ કાળમાં જ વિદેહ મુક્તિ પામે એવા આશયથી --- સસૂત્રમાં કહેલ છે કે “અતિ પ્રતિ इहैव तरिमन्नमुत्रचेति” મા પાતમ દૂર કરવાને અત્યુત્તમ ઉપાય તે ધ્યાન યોગ છે. ધ્યાન કરવા બેસતા પુરૂષે આસન વાળ્યાં પહેલાં દેશને પસંદ કરો અને છએ. જે સ્થળમાં મનુષ્પાદિથી કોઈપણ જાતની ગરબડ ન થતી હોય એવા શુદ્ધ એકાંત સ્થળમાં અભ્યાસ કરવો. જે સ્થળમાં - મનને વિક્ષેપ કરનારા પ્રતિબંધ હોય તે સ્થળમાં ગ્યાભ્યાસ,બનો મુશ્કેલ છે માટે જ. મેટા મેટા રેગ્યાભ્યાસીએ પર્વતાદિ પસંદ કરે છે. તે પર્વતાદિ એકાંત સ્થળમાં પણ પશુ પક્ષી કે મનુષ્યાદિની કવચિત કવચિત પણ ! ન હેઈ, તેમને પ્રતિબંધક જાણીને ગુફાઓ કરીને તેમાં રહે છે. ગુફાઓમાં પ્રતિબંધ કરે છે. મનુષ્યાદિનું આવાગમન હેતું નથી. એ પ્રમાણે શુદ્ધ એકાંત દેશ પસંદ કરું. પછી તે ગ માટે સુસમય નક્કી કરો. જોઈએ. જે સમયમાં ઉભયતા છે તે સાં ધ્યાનો સંભવ નથી. જ્યાં સુખ દુઃખ અથવા ભાલાભ છે ત્યાં ધ્યાનયોગ સિદ્ધ થાય. મોટામાં મોટું દુઃખ તે જ છે. જે સમય માં વ્યાકુળપણું ન હોય તે સમય નામ છે. જે સમયે સુબ્રુષ્ણુ નાડી વહે છે. તે સમય વ્યાકુળપણથી રહિત હાઈ ધ્યાનને * ર ઉત્તમ ગણાય છે. એ પ્રમાણે દેશ તથા સમય પસંદ કરી આસન પસંદ કરવું જોઈએ. જે આસને બેસવાથી સુખ થાય પણ ઉગ ન થાય તે અ સન પસંદ કરવું. અતિ ઉંચું પણ નહિ તેમ અતિ નીચું પણ નહિ પણ સમાન રહે એવી રીતે આસનને રાખવું. કેટલાક કેવળ ઉનનું જ આસન કરે છે, કેટલાક કપાસના વા કરે છે, કેટલાક મૃગચર્મનું આસન કરે છે, કેટલાક તો સૌથી નીચે દર્ભાસન એની ઉપર - ગચર્મ અને એની ઉપર વસ્ત્ર પાથરીને તે ઉપર બેસે છે. મનપસંદ આસન પાથરી તે છે. સ્વસ્તિકાસનાદિકમાંથી મનપસંદ ૫માસના ક સુખાસને બેસીને મન તથા ઈદિને નિયમમાં રાખનાર ગીએ મનને એકાગ્ર કરવું, પછી મનશુદ્ધિ માટે ગાભ્યાસ કર. એ પ્રકારે આસનને પ્રકાર બતાવ્યો. આ તનપર બેસવા માત્રથી સિદ્ધિ નથી પણ આંતર તથા બાહ્યશુદ્ધિની તેની સાથે આવશક્યતા છે. ત્યાનયોગ સાધ્ય કરતાં ગમે તેમ બેસવાથી ઘણો લાભ નથી પણ ડોક, માથું, અને શરીર સાધાં ટટાર એક સીધી લીટીમાં રાખવાની જરૂર છે. દષ્ટિને દિશા તરફ નહિ ફેરવ- નાકની ડાંડી ભણું રાખવી એટલે નેત્ર તદન બધ નહિ તેમ તદ્દન ખુલ્લાં નહિ પણ અધાં મીલાં રાખવાં.
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy