________________
શ્રી જૈન’ શ્વે. કા. હેરલ્ડ.
૫. પુણ્ય કેટલા પ્રકારથી બંધાય છે તે વિગતવાર જણાવેા.
૬.
સ્ત્રીલિ ંગે તથા ગૃહસ્થલિ ંગે કેવળજ્ઞાન ઉત્પન્ન કરી મેક્ષમાં જવાય કે નહી? તે એ વ પૈકી કાઈ મેળે ગયા હૈાય તા તેનાં નામ જણાવેા.
૭. સમકિત કાને કહેવાય ? તે કેટલા પ્રકારથી પ્રાપ્ત થાય !
૮. સમકિતના સડસઠે ભેદમાં શ્રધ્ધાના કેટલા પ્રકાર બતાવ્યા છે ? ને તે કયા કયા ? ૯. કયાં કાર્ય કરવાથી, અને શુ` સેવવાથી જીવ નરકે જાય છે ?
૧૦. નીચેના પ્રĂાના જવાબ અનુક્રમવાર લખવાના છે.
(૧) શીલનું પાલણુ કરવામાં મુખ્ય કારણ કયું છે ?
(૨) કુલીન માણસાએ કંઠે પ્રાણ આવે તે પણ શું કરવું નહીં ?
(૩) સતી સ્ત્રી, પ્રાણના નાશ થાય તે પણ શુ' (ચુકતિ ) મુકતી નથી ?
(૪) સત્ય પુરુષો કેટલાને ગુરૂ માને છે ?
૧૧. નીચેના પ્રશ્નાના જવાબ અનુક્રમવાર લખો.
સવાલ.
૧. નીચેના શબ્દોના અ` લખા.
કુલ મા.
સ્ત્રીઓનું ધારણ ૧ છું.
વિષયઃ—મે પ્રતિક્રમણ, જીવવિચાર પ્રકરણના સાર, ચાર કષાયની સઝાય તથા એ ગહુલી. (પરીક્ષક--શેઠ ફતેચંદ ઝવેરભાઈ,ભાવનગર. ) એ પ્રતિક્રમણ,
૧
(૧) ગુહ્યની વાત કાને ન કહેવી ?
(૨) કાની જોડે પરગામ જવું નહીં !
(૩) પારકે ઘેર કયારે ન જવુ' ?
(૪) સંસારનું કામ કર્યુ* કર્યું કામ કર્યા પછી કરવાની શરૂઆત કરવી ? ૧૨. કુલવંતી સતીને શિખામણ આપવાને જે ટુકા કહેલી છે તેમાંથી તમેાને યાદ હેાય તેવી એ હું કે તેના અર્થ અને ભાવાર્થ સાથે લખા.
૧૬
નવજલહર, મુસુમૂરણ્, ચત્તારિ, પસીય’તુ, પિહિણે, પરદારગમણુ વિશ્વ, વાણી સદાહદેહ, વિસ્તરો, ભગવઈ, ભત્તિ, રસા, ઉસ્મુત્તા, સ ંદસહ, સહા, સુપાટ, અણુગાર, અપેાલ, અહુય પિ, તિંડ અને ભારવહે.
૨. નીચેની ગાથાઓ લખા અને સમજાવે.
( ૧ ) ઈચ્છામિઠામિ કાઉસગ્ગ
}
'
८
૪
"}
'
૧.૭
ભા.
૧૫