SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન’ શ્વે. કા. હેરલ્ડ. ૫. પુણ્ય કેટલા પ્રકારથી બંધાય છે તે વિગતવાર જણાવેા. ૬. સ્ત્રીલિ ંગે તથા ગૃહસ્થલિ ંગે કેવળજ્ઞાન ઉત્પન્ન કરી મેક્ષમાં જવાય કે નહી? તે એ વ પૈકી કાઈ મેળે ગયા હૈાય તા તેનાં નામ જણાવેા. ૭. સમકિત કાને કહેવાય ? તે કેટલા પ્રકારથી પ્રાપ્ત થાય ! ૮. સમકિતના સડસઠે ભેદમાં શ્રધ્ધાના કેટલા પ્રકાર બતાવ્યા છે ? ને તે કયા કયા ? ૯. કયાં કાર્ય કરવાથી, અને શુ` સેવવાથી જીવ નરકે જાય છે ? ૧૦. નીચેના પ્રĂાના જવાબ અનુક્રમવાર લખવાના છે. (૧) શીલનું પાલણુ કરવામાં મુખ્ય કારણ કયું છે ? (૨) કુલીન માણસાએ કંઠે પ્રાણ આવે તે પણ શું કરવું નહીં ? (૩) સતી સ્ત્રી, પ્રાણના નાશ થાય તે પણ શુ' (ચુકતિ ) મુકતી નથી ? (૪) સત્ય પુરુષો કેટલાને ગુરૂ માને છે ? ૧૧. નીચેના પ્રશ્નાના જવાબ અનુક્રમવાર લખો. સવાલ. ૧. નીચેના શબ્દોના અ` લખા. કુલ મા. સ્ત્રીઓનું ધારણ ૧ છું. વિષયઃ—મે પ્રતિક્રમણ, જીવવિચાર પ્રકરણના સાર, ચાર કષાયની સઝાય તથા એ ગહુલી. (પરીક્ષક--શેઠ ફતેચંદ ઝવેરભાઈ,ભાવનગર. ) એ પ્રતિક્રમણ, ૧ (૧) ગુહ્યની વાત કાને ન કહેવી ? (૨) કાની જોડે પરગામ જવું નહીં ! (૩) પારકે ઘેર કયારે ન જવુ' ? (૪) સંસારનું કામ કર્યુ* કર્યું કામ કર્યા પછી કરવાની શરૂઆત કરવી ? ૧૨. કુલવંતી સતીને શિખામણ આપવાને જે ટુકા કહેલી છે તેમાંથી તમેાને યાદ હેાય તેવી એ હું કે તેના અર્થ અને ભાવાર્થ સાથે લખા. ૧૬ નવજલહર, મુસુમૂરણ્, ચત્તારિ, પસીય’તુ, પિહિણે, પરદારગમણુ વિશ્વ, વાણી સદાહદેહ, વિસ્તરો, ભગવઈ, ભત્તિ, રસા, ઉસ્મુત્તા, સ ંદસહ, સહા, સુપાટ, અણુગાર, અપેાલ, અહુય પિ, તિંડ અને ભારવહે. ૨. નીચેની ગાથાઓ લખા અને સમજાવે. ( ૧ ) ઈચ્છામિઠામિ કાઉસગ્ગ } ' ८ ૪ "} ' ૧.૭ ભા. ૧૫
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy