SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાવતાર–પ્રાચીન અને ન્યાયને ગ્રંથ ૨૯૭ हेतोस्तथोपपत्या वा स्यात् प्रयोगा डन्यथापि वा। द्विधान्यतरेणापि साध्यसिद्धिर्भवदिति ॥१७॥ -- તુને પ્રયોગ તથા એટલે સાધ્યસદભાવની સાથે પિતાને સંબંધ બતાવવામાં કરવામાં આવે, તેમ તેથી અન્યથા–બીજી રીતે એ ટલે સાધ્યને વ્યતિરેક-અભાવની સાથે સંબંધ નથી એ પણ બતાવવામાં કરવામાં આવે. આ બંનેમાંથી કોઈ પણ રીતે સાધ્યની સિદ્ધિ થાય છે. ઉપપત્તિ વિદ્યમાનતા-અસ્તિત્વ. હેતુ નીચેની બે રીતે વાપરી શકાય;–(૧) જે સાધ્ય વિદ્યમાન હોય તેજ હેતુ વિદ્યમાન હોય–જેમકે -- ખલો લઈએ કે “અહીં અગ્નિ છે કારણ કે ત્યાં ધમનું અસ્તિત્વ છે. ઉપપત્તિ છે. --એટલે જે અગ્નિ ( સાધ્ય ) હોય તોજ ધમ (હેતુ) હોઈ શકે. (૨) જે ય હેય નહિ. તે હેતુ હોઈ શકે નહિ. જેમકે દાખલો લઈએ કે –“ અહીં અગ્નિ છે કે રણ કે નહિ તો ત્યાં કંઇપણ ધુમાડે હોઈ ન શકે– “ એટલે જે અગ્નિ (સાધ્ય ) નું ત ત ધુમાડે (હેતુ) હોઈ શકત નહિ. આ બંને રીતથી સાધ્યની સિદ્ધિ-નિષ્પત્તિ થાય છે. साध्यसाधनयो ाप्तिर्यत्र निश्चीयतेतराम् । · साधम्र्येण स दृष्टांतः सम्बन्धस्मरणान्मतः ॥ १८॥ -- જ્યાં સાધ્ય અને સાધન ( હેતુ ) ની ગાપ્તિ (સાધમ્યથી-સમાનધર્મથી) અતિશયેવિશેષે કરીને નિર્ણત કરાય છે ત્યાં (સાધ્ય અને સાધન વચ્ચેના ) સંબંધનું સ્મરણ થવાથી સાધમ્મ દષ્ટાંત કહેવાય છે. શપદાર્થ-સાધ્ય એટલે જેનો અર્થ ખવાની ઈચ્છા છે એટલે જે સિદ્ધ કરવાનું છે. સાધન એટલે સાધ્ય જણાવનાર હતુ. પ્તિ એટલે હું અને વિના ન મરાત રૂતિ gવંદા એટલે આ બીજાના વગર નિ માન હોતું નથી એવો નિયમ એટલે (બે વચ્ચે) અવિનાભાવ સંબંધ. અવિનાભાવ સંબ' એટલે જ્યાં જ્યાં સાધન (હેતુ) હેય, ત્યાં ત્યાં સાદા હોય, અને જ્યાં જ્યાં સાધ્ય ન હોય ત્યાં ત્યાં સાધન પણ ન હોય, આ સંબંધને અવિનાભાવ સંબંધ કહે છે. જેમ કે જ્યાં ત્યાં ધૂમ છે ત્યાં ત્યાં અગ્નિ છે, અને જ્યાં જ્યાં અત્રિ નથી ત્યાં ત્યાં ધૂમ પણ નથી. ' વિશેષાર્થ-દષ્ટાંત એ એક એવું પ્રસિદ્ ઉદાહરણ છે કે જે સાધ્ય અને હેતુ એ બંને વચ્ચે વ્યાપ્તિ દ્રઢીભૂત કરે છે. તે બે પ્રકારનું છે. (૧) સાધમ્ય અને (૨) ધર્મે. સાધમ્મ ષ્ટાંત એ છે કે જે સાધમ્યથી વ્યા' : રઢીભૂત કરે છે. જેમકે – (૧) આ પર્વત વહિમાન (સાધ્ય) છે. (૨) કારણ કે ધમથી (હેતુ) ભરેલ છે. (૩) જેવી રીતે રસોડું વગેરે (સાધમ છત) અહીંઆ અગ્નિ-વહિ અને ધુમ રસોડામાં સાધમ્મથી રહે છે. साध्ये निवर्तमाने तु साधनम्यायसंभवः । रव्याप्यते यत्र दृष्टांते वैधयेति च स्मृतः ॥ १९ ॥ જ્યાં સાધ્યને અસંભવ થયે સતેલ નિને પણ અસંભવ છે એવું દર્શાવાય છે
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy