________________
શ્રી જૈન
કો
હેરં....
વવા માટે પક્ષનું કથન છે. આ કહેવાનું કારણ એ છે કે જૈન ધર્મમાં સર્વ એકાંતે નથી, પણ અનેકાંતિક છે.
કેટલાક ફિલસુફને એમ અભિપ્રાય છે કે અનુમાનને પક્ષ એ પ્રાધાન્ય ભાગ નથી. પરંતુ આ અભિપ્રાય જેનોના પ્રમાણે ચાલી શકે તે–ઉપયુક્ત નથી કારણ કે અનુમાનમાં પક્ષનું કથન કેવલ આવશ્યક છે.
__ अन्यथा वाद्यभिप्रेतहेनगोचरमोहितः।
प्रत्यायस्य भवेद्धेतु विरुद्धारेकितो यथा ॥ १५ ॥ ––નહિ તે એટલે પક્ષને પ્રયોગ એમ નહિ કરવાથી વાદીએ ધારેલો–સ્વીકારે છે– અભિમત એવો હેતુનો વિષય દોલાયમાન માં રહે તે વાદીને તે વિષય પ્રત્યાય એટલે પ્રતિવાદીને વિરૂદ્ધ-વિરોધી લાગે.
જે કોઈ વાદી પક્ષ સ્પષ્ટ રીતે ન દ તે તેના હેતુને પ્રતિવાદી વિપરીત રીતે સમજી લે. જેમકે –
(૧) આ પર્વત (પક્ષ) વહિમાન છે ( . ) (૨) કારણ કે તે ધૂમથી (હેતુ) ભરેલ
ઉપરના અનુમાનમાં પક્ષ (પર્વત)નું ક ન કરવામાં આવે છે તે અનુમાન નીચે પ્રમાણે થાય.
(૧) વહિમાન (સાધ્ય)
(૨) કારણ કે ધમથી (હેતુ) ભરે. - અહીં પ્રતિવાદી જે પક્ષમાં અગ્નિ અને એ સાથે જ રહે છે એવું કંઈ પણ પક્ષ એકદમ સ્મૃતિમાં ન આવે અને તેથી આવા પક્ષને લાશય ભૂલથી માની બેસે, તે વાદીની આખી દલીલ વિપરીત પણે ગ્રહણ થાય. એ શુદ્ધ હેતુ પણ ( ઉપલા દષ્ટાંતમાં મિ) વિપક્ષમાં ઉલટા પક્ષમાં દાખલા તરીકે ઉપર ! બ્રાંતમાં જલાયમાં વર્તે છે એવો વ્યામેહ થવાથી વિરૂદ્ધ દૂષણ આવી જાય. તેથી મને કહેવાથી હેતુને વિષય નિર્ણિત થાય છે માટે પક્ષનું કથન કહેવામાં દોષ આવતે વા એ અહીં અભિપ્રાય છે. અને તે ઉપરના દૃષ્ટાંતથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
धानुष्कगणसंपोति जनम्य परिविध्यतः।
धानुष्कस्य विना लक्ष्यनिर्देशेन गुणेतरौ ॥ १६ ॥ –બાણ ફેંકનારના ગુણ—હુશિયારી જે તે આવનાર મનુષ્ય તેના ગુણ અને તેની સાથે દેષ પણ જોવા જોઈશે કે તે બાણ ફેંકના લક્ષ્યને નિર્દેશ કર્યા વગર બાણ તે ફેંકતો નથી?
જેવી રીતે કુશલ ધનુર્ધારી પિતાનું બાર જ્યાં ફેંકવું હોય ત્યાંથી બીજી વાટી દિશાએ જતું રહે તે અટકાવવા માટે બાણું કે આ પહેલાં નિશાન લે છે તેવી જ રીતે ચતુર વાદીએ પિતાને જે કહેવાને વિષય હોય તે રીત રીતે સામે માણસ ગ્રહણ કરી લે તે અટકાવવા વાસ્તે જ્યારે અનુમાન પતે કાના હેય ત્યારે તેમાં પક્ષ બરાબર દશાવવું જોઈએ કે જે પક્ષથી સાધ્ય અને હેતુ બંને તે પાયેલા રહે છે,