SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાવતાર–પ્રાચીન જૈન ન્યાયનો ગ્રંથ. . ૨૯૫ જણાવનારું જે વચન તે પક્ષ આદિનું બનેલું હોવાથી પરાથનુમાન (બીજાને માટે અનુમાન) કહેવાય છે. આ પર નુમાનમાં પક્ષ ( minor term ), આદિ એટલે હેતુ, દૃષ્ટાંત, ઉપનય અને નિગમન બરાબર સ્પષ્ટ રીતે જણાવવાજ એ. સાધ (major term ) એ જે વસ્તુ સિદ્ધ કરવાની છે તે એટલે જે પદાર્થને સદ્ધ કરવાની વાદી પ્રતિવાદિની અભિલાષા હોય છે તે. હેતુ ( middle term ) કે નાં બીજાં નામ લિંગ, સાધન છે તેસાધ્યની સાથે જેની વ્યાપ્તિ હોય તે-એટલે જે સાધ્ય એટલે લિંગીની સાથે જ હોય, બીજા કે ઈસાથે તે રહી શકે નહિ. પક્ષ [ 1 inor term ] એ કે જેની સાથે હેતુને સંબંધ રહેલો છે અને જેનો સાધ્યની સાથે સંબંધ સિદ્ધ કરવાને છે તે. પ્રતિજ્ઞામાં કર્તા પક્ષ હોય છે, અને ક્રિયાપદ સાધ્ય હોય છે. તેથી પક્ષ અને સાધ્યને કહેવાથી પ્રતિજ્ઞા થાય છે, હવે પરાર્થનુમાન લઈએ – (૧) આ પર્વત (પક્ષ) વન્તિમાન (સ'. છે–પ્રતિજ્ઞા. (૨) કારણ કે તે ધૂમ (હેતુ)થી ભરેલે –હેતુ () જે જે ધૂમવાન છે તે વહિમા જેમકે રસોડુ–દષ્ટાંત. (1') તેવી જ રીતે આ પર્વત ધુમવાન છે –ઉપનય (૧) તેથી આ પર્વત વહિમાન છે–નિ મન. ઉપર જણાવેલું તે પરાર્થનુમાનનું મંત્મ રૂપ છે. આમાં પક્ષ, સાધ્ય, હેતુ અને દષ્ટાંત ( પગમાં લેવામાં આવ્યાં છે. પરાધ પાનનું જઘન્યરૂપ એ છે કે ફક્ત સાધ્ય અને પક્ષ ઉપરાંત હેતુ કહી જવાં જેમકે – () આ પર્વત (પક્ષ) વહિમાન છે - ધ્ય). (0) કારણ કે તે ધુમથી (હેતુ) ભરે . પરાર્થોનુમાનનું ઉત્તમ રૂપ દશાવયવ - ધનવાળું છે. એટલે તેમાં નીચલા દશ અવયવ જોઈએ–૧–પ્રતિજ્ઞા. ૨-પ્રતિજ્ઞા શુદ્ધ હેતુ ૪-હેતુ શુદ્ધિ પ–દષ્ટાંત -દષ્ટાંતશુદ્ધિ ૭ ઉપના ૮ ઉપનય શુદ્ધિ ૮ નિગમન અને નિગમન શુદ્ધિ. એટલે મધ્યમ રૂપમાં જણવેલા પાંય અવયવ અને તેની પાંચ શુદ્ધિ. ર રૂપ ઉપરના દશ અવયવ કરતાં આ બે અવયવ ધરાવતું હોય તે “મધ્યમ રૂપ કહેવાય છે. साध्याभ्युपगमः पक्षः प्रत्यक्षाद्यनिराकृतः । तत्प्रयोगोऽत्र कर्तव्यो हेतोगोचरदीपकः ॥ १४ ॥ --પક્ષ એનું નામ કે જે સાધ્યને ાર કરવા રૂ૫ છે એટલે જે સાધ્યની સાથે જોડાયેલ છે, એવું નિશ્ચયપૂર્વક સ્વીકારવા તે છે, અને જે પ્રત્યક્ષ આદિથી અબાધિત છે. આ પક્ષને પ્રયોગ–અભિધાન–કથન અહીં એટલે પરાથનુમાનમાં હેતુને વિષય દર્શાવવા અથે કરવા યોગ્ય છે. મધ્ય એટલે અનુમેય. પ્રત્યક્ષ એટલે સાતત્કારી સંવેદન–જ્ઞાન. પ્રત્યક્ષ આદિ એટલે પ્રત્યક્ષ, અનુમાન, લકવચન વગેરે. હેતુ એટલે નિર્દેશ તેને ગોચર એટલે વિષય-એટલે તે કયાં રહે છે તે–દીપકઃ એટલે દી –પ્રકારનાર–સંદર્શક-જાવનાર; એટલે તે જાણ
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy