________________
શ્રી જૈન કર્યું
. હેરલ્ડ.
ભાન બીજાના અર્થે થતું જ્ઞાન. પરાર્થનમ' ની વ્યાખ્યા એ આપવામાં આવે છે કે જે બીજામાં નિશ્ચય ઉત્પન્ન કરે છે એટલે જે ઘ વસ્તુનું સ્વરૂપ નિર્ણયાત્મક રીતે સમજવામાં બીજાને શક્તિમાન કરે છે. શાબ્દ . ' | વાકય આ પરાર્થનુમાનને એક ભેદ છે એટલે તે પણ બીજાને અર્થે થતું ના એ ખરું છે કે વાક્ય પિતે જ્ઞાન નથી. પણ જે સાધનથી જ્ઞાન બીજાને આપી શકે છે. તે સાધન વાક્ય હેવાથી વાક્ય ઉપચારથી પ્રમાણ કહેવામાં આવે છે.
प्रत्यक्षेणानुमानेन प्रसिद्धार्थप्रकार "न् । परस्य तदुपायत्वात् परार्थत्वं दूर ? ॥ ११ ॥
–પ્રત્યક્ષ અને અનુમાન પ્રસિદ્ધ અથ પ્રકાશ કરવાથી, અને તે બંને બીજાને (જાણવાનાં) સાધન હોવાથી પરાર્થ (પરાથ !) છે.
પ્રસિદ્ધ એટલે સ્વપ્રતીત-પિતાને પ્રતીત છે; એટલે સ્વાર્થનુમાનથી મેળવેલ; તેથી પ્રત્યક્ષ અને અનુમાન સ્વાર્થનુમાન (પોતાના થતું જ્ઞાન) છે એટલું જ નહિ પરંતુ પરાર્થનુમાન (બીજાને અર્થે થતું જ્ઞાન) પર એટલે તેઓ બંને છે. તેઓને ( પ્રત્યક્ષ અને અનુમાનને) પરાર્થનુમાન કહેવાનું કાર છે કે પ્રત્યક્ષ અને અનુમાથી જે જ્ઞાન પિતાને અર્થે પ્રાપ્ત કરેલું હોય છે તે વાક્ય | બીજાને આપી શકાય છે. જેમ અનુમાનથી પ્રતીત થયેલો અર્થ બીજાને વચનરૂપ તિપાદિત કરાવાય છે- જવાય છે તેથી તે અનુમાન પરાથનુમાન છે, તેવી રીતે પ્રત્ય - ધ પ્રતીત થયેલા અર્થને પણ બીજાને માટે જણાવવાનું વચનવ્યાપારમાં મૂકવામાં આવે ઇ ખલા તરીકે અનુમાનથી પ્રતીત થયેલું જણાવીએ. અહીં અગ્નિ છે. “ધૂમ નીકળે છે . જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં અગિ છે; જેવી રીતે રસોડામાં–આથી ઉલટું વ્યાપ્તિ દાહરણ લઈએ કે જ્યાં અગ્નિનો અભાવ છે ત્યાં મને અભાવ છે એટલે ત્યાં કદી પ મ હોતું નથી; જેવી રીતે જાશય વગેરેમાં. તેમ અહીં ધૂમ છે. તેથી ધૂમ હે ! અહીં અગ્નિ છે. પ્રત્યક્ષથી તીત થયેલું ફરી જણાવીએ-જુઓ ! રાજા આવે. આ વચનથી રાજાની સમગ્ર સામગ્રીનું અનુમાન થાય છે. આથી જ દેશમાં લોકમાં છે કે વાક્ય ઉપચારથી અનુમાન છે.
प्रत्यक्षपतिपन्नार्थ प्रतिपादि च य । પ્રવર્ષ ગતિમાસ નિમિત્ત વાર રાતે ૨ .
- પ્રત્યક્ષથી પ્રતીત થયેલા અર્થને પ્રતિમા ન કરનારૂં–કહેનારૂ-જણવનારૂં જે ચન તેને પ્રત્યક્ષ કહેવામાં આવે છે કારણ કે તે લ પ્રતિભાસ એટલે પ્રત્યક્ષપણાનો હેતુ છે.
પ્રત્યક્ષ તે સાક્ષાત્કારી જ્ઞાન છે. તે જ્ઞા તેજાને કહેવા માટે વાક્યને ઉપયોગ કરવામાં આવે છે તેથી તે વાક્યને પણ ઉપ થી પ્રત્યક્ષ કહેવામાં આવે છે. કેમકે સાક્ષીએ આપેલી જુબાની જોકે જજે પ્રત્યક્ષ 1 જઈને જાણી નથી છતાં તે જુબાનીનેજ પ્રત્યક્ષની બરાબર ગણે છે.
साध्याविनाभुवो हेतोवचो यत्प्रतिपादकम् । परार्थमनुमानं तत् पक्षादिवचनात्मकम् ॥ १३ ॥ –સાધ્યની સાથે જે વ્યાપ્તિથી રહેલે એવા હેતુનું પ્રતિપાદન કરનારે – તેને