________________
૧૨
શ્રી જન ધે. કે. હેડ. ૫. વિજુના કત્તા કોણ છે? તેમને વિષે ઉપર ખાસ ગ્રંથમાં તમારા વાંચવામાં
જે હકીક્ત આવી હોય તે જણાવે. ૬. કા કાણા નામ એ ગ્રંથનું કામ રાખેલું છે ? એના કર્તા કોણ છે? એ ગ્રંથને જે ભાગ તમે શિખ્યા છે તેમાં શી બાબતની વ્યાખ્યા છે ?
શુદ્ધ અને સંતોષકારક લખાણને માટે.
- કુલ માર્ક.
૧૨
૧h.
૧૫
છે. ૨ જું . ( નવતત્ત્વ, નવસ્મરણ, ત્રણ ભાષ્ય.) :
(પરીક્ષક--રા. રા. સુરચંદ પુરૂષોત્તમ બદામી. દહાણું.) સવાલ, ૧. માર મારવા નાં નામ દર્શાવનારી ગાથા અર્થ સાથે લખે. નવતત્વ પૈકી ક્યા તત્વમાં
એને સમાવેશ થાય છે ? ૨. જેમાં કેટલા પ્રકારના છે? વિષ નવતત્ત્વમાં તમે જે શિખ્યા છે તે જણાવો. ૩. નવમળ માં પાર્શ્વનાથ પ્રભુનાં કયાં ક્યાં સ્મરણ છે? ક્યા ક્યા સ્મરણમાં કનાં
નામ જણવેલાં છે ? તે પૈકી બે સ્મરણમાંની કત્તાના નામ વાળી ગાથા કે શૈક અર્થ ' સહિત લખે. ૪. યુદ્ધમાં વિજય મળવા સંબંધી ગાથા અને લેક નવસ્મરણમાં તમારા વાંચવામાં
હોય તે લખો. ૫. ચૈત્યવંદન માં કેટલાં અને ક્યા કયા રંસ આવે છે ? તે ટૂંક માં કેટલા અધિકાર
છે ? તે દરેક અધિકારમાં કેને કાને વંદન થાય છે ? ૬. વંદનીય કોણ? વંદનીય કેણુ? વંદુર થી શું ગુણ પ્રાપ્ત થાય છે ? ગાર કેને કહેવો ? તેના કેટલા પ્રકાર છે ? અને તે વિષે તમે શું જાણે છે તે સવિસ્તર લખો.
શુદ્ધ અને સંતોષકારક લખાણ માટે.'
"
કુલ માર્ક.
૧૦૦
ઘેરણ ૩ નું યોગશાસ્ત્ર. મહાવીર ચરિત્ર, આનંદઘનજીની ચાવીશી. )
(પરીક્ષક--રા, ૨. ચુનીલાલ છગનચંદ શરાફ. સુરત) સવાલ.
(યોગશાસ્ત્ર) ૧. “ગ” એટલે શું? અને તેમનું કારણ શી રીતે થઇ શકે તે છુટ રીતે સમજાવે. ૫ ૨. ગૃહસ્થના બાર વ્રતરૂપ વિશેપ ધર્મના પાયારૂપ સમ્યકત્વનું સ્વરૂપ, મિથ્યાત્વના સ્વામી
સાથે મુકાબલો કરી સમજાવે; અને સમ્યકત્વનાં પાંચ ભૂષણે લખે.