SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ એક ‘આગના તણખા'ના 'ભયકર' પ્રશ્નને. 330 યત્ન શું દુનિયામાં થાડા થાય છે?—અને એનું કારણ એ છે કે પોતાના ધર્મની હયાતી તે સિવાય રહી શકવાની નથી એમ તે ધર્મના લેાકાનુ હૃદય માને છે ( નહિ કે મ્હાં; મ્હે તેા શાન્તિની અને ક્ષમાની અને શ્રી અને નમ્રતાની જ વાતેા ગભોરતાથી કર્યાં કરવાનું ! ) તેમજ જે દેવને શાન્તિ, હૃદયા આદિ સાત્ત્વિક ગુણાના ભંડાર માનવામાં આર્ય છે તે દેવની ભાવના જે મૂત્તિમાં આક્ષેપવામાં આવે છે તેવી મૂર્તિ ખાતર પણ શું આ દુનિયામાં થાડા લોકો પરસ્પર લડ. જોવામાં આવે છે? કહા સાહેબ, ક્ષમાના સાગર તરીકેનાં પ્રભુની 'ભાવના' મ્હાં રહી અને એ પ્રભુના નાથી કરાતાં પરસ્પરનાં યુદ્ધેા કાંથી ધુમ્યાં ? કહા, કહા કે શ્વેતામ્બર-દિગમ્બર વચ્ચે શ્રી સમ્મેદશિખર વગેરે તીર્થ સ્થાને લગતાં - લાખ્ખા રૂપીઆને ભાગ લેતાં-યુધ્ધા કેવી રીતે અને શા માટે ઉદ્ભવ્યાં? શું ધર્મ ોતાના રક્ષણ માટે પોતાના ભકતાની આવી જાતની મદદની ગરજ ધરાવે છે? શું ધારી-હમારી મદદ વગર પોતાની મેળે પેાતાના પગ ઉપર ઉભા રહેવાની શક્તિ ધર્મ” માં નથી જ ? શું આપણે એના રક્ષણ માટે માંહેમાંહે કાષ્ટ મરીએ અને બલીદાનીએ તા જ ધ ટકી શકે છે અને અન્યથા નહિ જ, એમ કહેવા સરખું આપણું આ વર્તન થતું નથી ! મ્હી તે આ ઝગડાઓ જોઈને જ પ્રજાની ધર્મવિષયક વ્યાખ્યાઓ, માન્યતાઓ અને કાર્યો તપાસવાની અને તપાસને અને હસવાની—તેમજ સાથે સાથે રડવાની પણ પ્રેરણા થાય છે. મ્હે કુદરતના અભ્યાસ કરતાં જોયું છે કે, જે પતિ-પત્ની વચ્ચે એખલાસ નથી હાતાં તેઓ પણુ, એક બાળકના જન્મ પછી, એક-ખીજાની ગરજ કરતા કે ચાહતા થાય છે; બાળક એ બે વ્યક્તિઓને સાંકળનાર તત્ત્વ અને છે. તેમજ એક બીજું દાંત : હિન્દુ-મુસલમાનની રીતભાત, પ્રવેશ, ખેાલી, ધર્મ, વગેરે સર્વે ભિન્ન હોવા છત જ્તારથી હિ'માં ‘હિંદી પ્રજા'નોવના મૂર્તિમાન થવા લાગી હારથી મુસલમાતા પણ હિંદુ સાથે પ્રેમની સાંકળ જોડાવા લાગ્યા છે. છેલ્લી નેશનલ ફૅાન્ગ્રેસ વખત હિન્દુઓને મુસલમાન ‘લીગ’ તરફ નાસ્તાપાણીનું આમત્રણ અને મુસલમાનાને હિંદુ તરફથી આમંત્રણ અપાયું હતું અને દેશના આગેવાન હિન્દુ મુસલમાના એક જ ટેબલ પર નાસ્તા કરવા જેટલે દરજ્જે પ્રભાવ બતાવી ચુકયા હતા. એ તદૃન ભિન્ન પ્રકૃતિને આટલી બધી ચુસ્તાથી સનાર—હસ્તમિલાપ કરાવનાર—કયું તત્ત્વ હતું ' તે માત્ર ‘હિંદી પ્રજા’ તરીકેની ‘ભાવના’—એક માતાના હવે આપણે પુત્રા છીએ’ એવી ‘ભાવના’ જ હતી, કે જેણે આ ચત્કારી બળ ઉત્પન્ન કર્યું. પરન્તુ, મ્હારી બુદ્ધિ મુંઝાઈ જાય છે દરતના અગમ્ય રસ્તાઓ હંમેશ કાર્ય-કારણુના લાછકને અનુસરતા જ નથી હાતા ગુઅનાવવાળા દંપતીનુ જોડાણ કરનાર બાળક' તથા ભિન્નપ્રકૃતિ હિંદુ-મુસલમાનને સ્ત બનાવનાર ‘હિંદી પ્રજા’ની ભાવના : એ એ કરતાં પણ વધારે તાકાદવાળું તૈયારૂં તત્વ આપણે જૈતા ધરાવીએ છીએ તે છતાં આપણુ! વચ્ચે એ જોડાણ—એ પ્રેમ— એકતાને બદલે પરસ્પર દ્વેષ અને વૈરભાવ ક્યાંથી આવે છે ? તૈયારા દેવ મહાવીર, સૈયારી કર્યું ફીલસુફી, તૈયારી દયામય નીતિ સારા દેશ, તૈયારી ભાષા, તૈયાર રીવાજો, મૈયારા સ્વાથા—સધળુ તૈયાર, અને તે છતાં આપણા વચ્ચે પરસ્પર એાસ ન મળે એ કેવી રીતે બને છે ? કુદરત
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy